Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 04  Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Catalog link: https://jainqq.org/explore/006449/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ નમો અરિહંતાણં નમો સિધ્ધાણં નમો આયરિયાણં નમો ઉવજઝાયાણં નમો લેએ સવ્વ સાહુર્ણ એસો પંચ નમુકકારો સલ્વ પાવપ્પણાસણો મંગલાણં ચ સવ્વસિં પઢમં હવઈ મંગલ Page #2 -------------------------------------------------------------------------- ________________ જિનાગમ પ્રકાશન યોજના પ. પૂ. આચાર્યશ્રી ઘાંસીલાલજી મહારાજ સાહેબ કૃત વ્યાખ્યા સહિત DVD No. 2 (Gujarati Edition) ઃઃ યોજનાના આયોજક :: શ્રી ચંદ્ર પી. દોશી - પીએચ.ડી. website : www.jainagam.com Page #3 -------------------------------------------------------------------------- ________________ OANA SUZ RAGNAP SHRI PA Vahepala SUTRA PART: 04 શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ભાગ ૦૪ Page #4 -------------------------------------------------------------------------- ________________ जैनाचार्य-जैनधर्मदिवाकर-पूज्यश्री-घासीलालजी-महाराजविरचितया प्रमेयबोधिनीख्यया व्याख्यया समलङ्कतं हिन्दी-गुर्जर-भाषाऽनुवादसहितम् ॥श्री-प्रज्ञापनासूत्रम्॥ ( चतुर्थो भागः) नियोजकः संस्कृत-प्राकृतज्ञ-जैनागमनिष्णात-प्रियव्याख्यानि पण्डितमुनि-श्रीकन्हैयालालजी महाराजः प्रकाशकः पालनपुरनिवासि-श्रेष्ठिश्री दीनेशभाई रसीकलाल कोठारी प्रदत्त-द्रव्यसाहाय्येन अ. भा० श्वे० स्था० जैनशास्त्रोद्धारसमितिप्रमुखःश्रेष्ठिश्रीबलदेवभाई डोसाभाई पटेल-महोदयः मु० अहमदाबाद-१. प्रथम-आवृत्तिः प्रत १२०० वीर-संवत् २५०४ विक्रम संवत् २०३४ ईसवीसन् मूल्यम्-रू० ३०-०० PANCHARYA Page #5 -------------------------------------------------------------------------- ________________ મળવાનું ઠેકાણું : શ્રી અ. ભા. સ્ટે. સ્થાનકવાસી જૈનશાદ્ધાર સમિતિ, है. छीपापोण, समहावाह-१, Published by: Shri Akhil Bharat S. S. Jain Shastroddhara Samiti, Chhipa pole, AHMEDABAD-1. ये नाम केचिदिह नः प्रथयन्त्यवज्ञां, जानन्ति ते किमपि तान् प्रति नैष यत्नः । उत्पत्स्यतेऽस्ति मम कोऽपि समानधर्मा, कालोह्ययं निरवधिविपुला च पृथ्वी ॥१॥ 5 हरिगीतच्छन्दः करते अवज्ञा जो हमारी यत्न ना उनके लिये जो जानते हैं तत्त्व कुछ फिर यत्न ना उनके लिये ॥ जनमेगा मुझसा व्यक्ति कोई तत्त्व इससे पायगा। है फाल निरवधि विपुलपृथ्वी ध्यान में यह लायगा ॥१॥ भूख्य ३. 3०-०० પ્રથમ આવૃત્તિ પ્રત ૧૨૦૦ વીર સંવત ૨૫૦૪ વિક્રમ સંવત ૨૦૭૪ ઈસવીસન ૧૯૭૮ :मुद्र: મણિલાલ છગનલાલ શાહ નવપ્રભાત પ્રિન્ટીંગ પ્રેસ, ઘીકાંટા રેડ, અમદાવાદ. श्री. प्रशाना सूत्र:४ Page #6 -------------------------------------------------------------------------- ________________ સ્વાધ્યાય માટે ખાસ સૂચના આ સૂત્રના મૂલપાઠનો સ્વાધ્યાય દિવસ અને રાત્રિના પ્રથમ પ્રહરે તથા ચોથા પ્રહરે કરાય છે. (૨) પ્રાત:ઉષાકાળ, સન્યાકાળ, મધ્યાહ્ન, અને મધ્યરાત્રિમાં બે-બે ઘડી (૪૮ મિનિટ) વંચાય નહીં, સૂર્યોદયથી પહેલાં ૨૪ મિનિટ અને સૂર્યોદયથી પછી ૨૪ મિનિટ એમ બે ઘડી સર્વત્ર સમજવું. માસિક ધર્મવાળાં સ્ત્રીથી વંચાય નહીં તેમજ તેની સામે પણ વંચાય નહીં. જ્યાં આ સ્ત્રીઓ ન હોય તે ઓરડામાં બેસીને વાંચી શકાય. (૪) નીચે લખેલા ૩૨ અસ્વાધ્યાય પ્રસંગે વંચાય નહીં. (૧) આકાશ સંબંધી ૧૦ અસ્વાધ્યાય કાલ. (૧) ઉલ્કાપાત–મોટા તારા ખરે ત્યારે ૧ પ્રહર (ત્રણ કલાક સ્વાધ્યાય ન થાય.) (૨) દિગ્દાહ–કોઈ દિશામાં અતિશય લાલવર્ણ હોય અથવા કોઈ દિશામાં મોટી આગ લગી હોય તો સ્વાધ્યાય ન થાય. ગર્જારવ –વાદળાંનો ભયંકર ગર્જારવ સંભળાય. ગાજવીજ ઘણી જણાય તો ૨ પ્રહર (છ કલાક) સ્વાધ્યાય ન થાય. નિર્ધાત–આકાશમાં કોઈ વ્યંતરાદિ દેવકૃત ઘોરગર્જના થઈ હોય, અથવા વાદળો સાથે વીજળીના કડાકા બોલે ત્યારે આઠ પ્રહર સુધી સ્વાધ્યાય ના થાય. (૫) વિદ્યુત—વિજળી ચમકવા પર એક પ્રહર સ્વાધ્યાય ન થા. (૬) ચૂપક–શુક્લપક્ષની એકમ, બીજ અને ત્રીજના દિવસે સંધ્યાની પ્રભા અને ચંદ્રપ્રભા મળે તો તેને ચૂપક કહેવાય. આ પ્રમાણે ચૂપક હોય ત્યારે રાત્રિમાં પ્રથમ ૧ પ્રહર સ્વાધ્યાય ન કરવો. (૭) યક્ષાદીત-કોઈ દિશામાં વીજળી ચમકવા જેવો જે પ્રકાશ થાય તેને યક્ષાદીપ્ત કહેવાય. ત્યારે સ્વાધ્યાય ન કરવો. (૮) ઘુમિક કૃષ્ણ-કારતકથી મહા માસ સુધી ધૂમાડાના રંગની જે સૂક્ષ્મ જલ જેવી ધૂમ્મસ પડે છે તેને ધૂમિકાકૃષ્ણ કહેવાય છે. તેવી ધૂમ્મસ હોય ત્યારે સ્વાધ્યાય ન કરવો. (૯) મહિકાશ્વેત–શીતકાળમાં શ્વેતવર્ણવાળી સૂક્ષ્મ જલરૂપી જે ધુમ્મસ પડે છે. તે મહિકાશ્વેત છે ત્યારે સ્વાધ્યાય ન કરવો. (૧૦) રજઉદ્દઘાત–ચારે દિશામાં પવનથી બહુ ધૂળ ઉડે. અને સૂર્ય ઢંકાઈ જાય. તે રજઉદ્દાત કહેવાય. ત્યારે સ્વાધ્યાય ન કરવો. Page #7 -------------------------------------------------------------------------- ________________ (૨) ઔદારિક શરીર સંબંધી ૧૦ અસ્વાધ્યાય (૧૧-૧૨-૧૩) હાડકાં-માંસ અને રૂધિર આ ત્રણ વસ્તુ અગ્નિથી સર્વથા બળી ન જાય, પાણીથી ધોવાઈ ન જાય અને સામે દેખાય તો ત્યારે સ્વાધ્યાય ન કરવો. ફૂટેલું ઇંડુ હોય તો અસ્વાધ્યાય. (૧૪) મળ-મૂત્ર—સામે દેખાય, તેની દુર્ગધ આવે ત્યાં સુધી અસ્વાધ્યાય. (૧૫) સ્મશાન—આ ભૂમિની ચારે બાજુ ૧૦૦/૧૦૦ હાથ અસ્વાધ્યાય. (૧૬) ચંદ્રગ્રહણ–જ્યારે ચંદ્રગ્રહણ થાય ત્યારે જઘન્યથી ૮ મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી ૧૨ મુહૂર્ત અસ્વાધ્યાય જાણવો. (૧૭) સૂર્યગ્રહણ—જ્યારે સૂર્યગ્રહણ થાય ત્યારે જઘન્યથી ૧૨ મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી ૧૬ મુહૂર્ત અસ્વાધ્યાય જાણવો. (૧૮) રાજવ્યગ્રત–નજીકની ભૂમિમાં રાજાઓની પરસ્પર લડાઈ થતી હોય ત્યારે, તથા લડાઈ શાન્ત થયા પછી ૧ દિવસ-રાત સુધી સ્વાધ્યાય ન કરવો. (૧૯) પતન–કોઈ મોટા રાજાનું અથવા રાષ્ટ્રપુરુષનું મૃત્યુ થાય તો તેનો અગ્નિસંસ્કાર ન થાય ત્યાં સુધી સ્વાધ્યાય કરવો નહીં તથા નવાની નિમણુંક ન થાય ત્યાં સુધી ઊંચા અવાજે સ્વાધ્યાય ન કરવો. (૨૦) ઔદારિક શરીર–ઉપાશ્રયની અંદર અથવા ૧૦૦-૧૦૦ હાથ સુધી ભૂમિ ઉપર બહાર પંચેન્દ્રિયજીવનું મૃતશરીર પડ્યું હોય તો તે નિર્જીવ શરીર હોય ત્યાં સુધી સ્વાધ્યાય ન કરવો. (૨૧થી ૨૮) ચાર મહોત્સવ અને ચાર પ્રતિપદા–આષાઢ પૂર્ણિમા, (ભૂતમહોત્સવ), આસો પૂર્ણિમા (ઇન્દ્ર મહોત્સવ), કાર્તિક પૂર્ણિમા (સ્કંધ મહોત્સવ), ચૈત્રી પૂર્ણિમા (યક્ષમહોત્સવ, આ ચાર મહોત્સવની પૂર્ણિમાઓ તથા તે ચાર પછીની કૃષ્ણપક્ષની ચાર પ્રતિપદા (એકમ) એમ આઠ દિવસ સ્વાધ્યાય ન કરવો. (૨૯થી ૩૦) પ્રાતઃકાલે અને સભ્યાકાળે દિશાઓ લાલકલરની રહે ત્યાં સુધી અર્થાત સૂર્યોદય અને સૂર્યાસ્તની પૂર્વે અને પછી એક-એક ઘડી સ્વાધ્યાય ન કરવો. (૩૧થી ૩૨) મધ્ય દિવસ અને મધ્ય રાત્રિએ આગળ-પાછળ એક-એક ઘડી એમ બે ઘડી સ્વાધ્યાય ન કરવો. ઉપરોક્ત અસ્વાધ્યાય માટેના નિયમો મૂલપાઠના અસ્વાધ્યાય માટે છે. ગુજરાતી આદિ ભાષાંતર માટે આ નિયમો નથી. વિનય એ જ ધર્મનું મૂલ છે. તેથી આવા આવા વિકટ પ્રસંગોમાં ગુરુની અથવા વડીલની ઇચ્છાને આજ્ઞાને જ વધારે અનુસરવાનો ભાવ રાખવો. Page #8 -------------------------------------------------------------------------- ________________ (१) (२) (३) (8) स्वाध्याय के प्रमुख नियम इस सूत्र के मूल पाठ का स्वाध्याय दिन और रात्री के प्रथम प्रहर तथा चौथे प्रहर में किया जाता है I प्रातः ऊषा-काल, सन्ध्याकाल, मध्याह्न और मध्य रात्री में दो-दो घडी ( ४८ मिनिट) स्वाध्याय नहीं करना चाहिए, सूर्योदय से पहले २४ मिनिट और सूर्योदय के बाद २४ मिनिट, इस प्रकार दो घड़ी सभी जगह समझना चाहिए । मासिक धर्मवाली स्त्रियों को स्वाध्याय नहीं करना चाहिए, इसी प्रकार उनके सामने बैठकर भी स्वाध्याय नहीं करना चाहिए, जहाँ ये स्त्रियाँ न हों उस स्थान या कक्ष में बैठकर स्वाध्याय किया जा सकता है । नीचे लिखे हुए ३२ अस्वाध्याय - प्रसंगो में वाँचना नहीं चाहिए— (१) आकाश सम्बन्धी १० अस्वाध्यायकाल (१) (२) (३) (8) (५) (६) (७) (८) उल्कापात—बड़ा तारा टूटे उस समय १ प्रहर (तीन घण्टे) तक स्वाध्याय नहीं करना चाहिए । दिग्दाह — किसी दिशा में अधिक लाल रंग हो अथवा किसी दिशा में आग लगी हो तो स्वाध्याय नहीं करना चाहिए । गर्जारव—बादलों की भयंकर गडगडाहट की आवाज सुनाई देती हो, बिजली अधिक होती हो तो २ प्रहर (छ घण्टे ) तक स्वाध्याय नहीं करना चाहिए । निर्घात – आकाश में कोई व्यन्तरादि देवकृत घोर गर्जना हुई हो अथवा बादलों के साथ बिजली के कडाके की आवाज हो तब आठ प्रहर तक स्वाध्याय नहीं करना चाहिए । विद्युत - बिजली चमकने पर एक प्रहर तक स्वाध्याय नहीं करना चाहिए I यूपक — शुक्ल पक्ष की प्रथमा, द्वितीया और तृतीया के दिनो में सन्ध्या की प्रभा और चन्द्रप्रभा का मिलान हो तो उसे यूपक कहा जाता है। इस प्रकार यूपक हो उस समय रात्री में प्रथमा १ प्रहर स्वाध्याय नहीं करना चाहिए I यक्षादीप्त— यदि किसी दिशा में बिजली चमकने जैसा प्रकाश हो तो उसे यक्षादीप्त कहते हैं, उस समय स्वाध्याय नहीं करना चाहिए । धूमिका कृष्ण - कार्तिक से माघ मास तक घूँए के रंग की तरह सूक्ष्म जल के जैसी धूमस (कोहरा) पड़ता है उसे धूमिका कृष्ण कहा जाता है इस प्रकार की धूमस हो उस समय स्वाध्याय नहीं करना चाहिए । Page #9 -------------------------------------------------------------------------- ________________ (९) महिकाश्वेत-शीतकाल में श्वेत वर्णवाली सूक्ष्म जलरूपी जो धूमस पड़ती है वह महिकाश्वेत कहलाती है, उस समय स्वाध्याय नहीं करना चाहिए । (१०) रजोद्घात–चारों दिशाओं में तेज हवा के साथ बहुत धूल उडती हो और सूर्य ढंक गया हो तो रजोद्घात कहलाता है, उस समय स्वाध्याय नहीं करना चाहिए। (२) ऐतिहासिक शरीर सम्बन्धी १० अस्वाध्याय— (११,१२,१३) हाड-मांस और रुधिर ये तीन वस्तुएँ जब-तक अग्नि से सर्वथा जल न जाएँ, पानी से धुल न जाएँ और यदि सामने दिखाई दें तो स्वाध्याय नहीं करना चाहिए । फूटा हुआ अण्डा भी हो तो भी अस्वाध्याय होता है। (१४) मल-मूत्र—सामने दिखाई हेता हो, उसकी दुर्गन्ध आती हो तब-तक अस्वाध्याय होता है। श्मशान—इस भूमि के चारों तरफ १००-१०० हाथ तक अस्वाध्याय होता (१६) चन्द्रग्रहण-जब चन्द्रग्रहण होता है तब जघन्य से ८ मुहूर्त और उत्कृष्ट से १२ मुहूर्त तक अस्वाध्याय समझना चाहिए । (१७) सूर्यग्रहण-जब सूर्यग्रहण हो तब जघन्य से १२ मुहूर्त और उत्कृष्ट से १६ मुहूर्त तक अस्वाध्याय समझना चाहिए । (१८) राजव्युद्गत-नजदीक की भूमि पर राजाओं की परस्पर लड़ाई चलती हो, उस समय तथा लड़ाई शान्त होने के बाद एक दिन-रात तक स्वाध्याय नहीं करना चाहिए। पतन-कोई बड़े राजा का अथवा राष्ट्रपुरुष का देहान्त हुआ हो तो अग्निसंस्कार न हो तब तक स्वाध्याय नहीं करना चाहिए तथा उसके स्थान पर जब तक दूसरे व्यक्ति की नई नियुक्ति न हो तब तक ऊंची आवाज में स्वाध्याय नहीं करना चाहिए । (२०) औदारिक शरीर-उपाश्रय के अन्दर अथवा १००-१०० हाथ तक भूमि पर उपाश्रय के बाहर भी पञ्चेन्द्रिय जीव का मृत शरीर पड़ा हो तो जब तक वह निर्जीव शरी वहाँ पड़ा रहे तब तक स्वाध्याय नहीं करना चाहिए । (२१ से २८) चार महोत्सव और चार प्रतिपदा-आषाढ़ी पूर्णिमा (भूत महोत्सव), आसो पूर्णिमा (इन्द्रिय महोत्सव), कार्तिक पूर्णिमा (स्कन्ध महोत्सव), चैत्र पूर्णिमा (यक्ष महोत्सव) इन चार महोत्सवों की पूर्णिमाओं तथा उससे पीछे की चार, कृष्ण पक्ष की चार प्रतिपदा (ऐकम) इस प्रकार आठ दिनों तक स्वाध्याय नहीं करना चाहिए । Page #10 -------------------------------------------------------------------------- ________________ (२९ से ३०) प्रातःकाल और सन्ध्याकाल में दिशाएँ लाल रंग की दिखाई दें तब तक अर्थात् सूर्योदय और सूर्यास्त के पहले और बाद में एक-एक घड़ी स्वाध्याय नहीं करना चाहिए । (३१ से ३२) मध्य दिवस और मध्य रात्री के आगे-पीछे एक-एक घड़ी इस प्रकार दो घड़ी स्वाध्याय नहीं करना चाहिए। उपरोक्त अस्वाध्याय सम्बन्धी नियम मूल पाठ के अस्वाध्याय हेतु हैं, गुजराती आदि भाषान्तर हेतु ये नियम नहीं है । विनय ही धर्म का मूल है तथा ऐसे विकट प्रसंगों में गुरू की अथवा बड़ों की इच्छा एवं आज्ञाओं का अधिक पालन करने का भाव रखना चाहिए । Page #11 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापनासूत्र भाग ४ ठी विषयानुभशिष्ठा अनु. विषय पाना नं. सत्तरहवां लेश्यापट प्रथभटेश: १ शार्थ संग्रह छा ज्थन २ नैरयिष्ठों ठे सभान टिठा नि३पाया 3 नैरयिष्ठों सभान छियाहिता नि३पारा ४ भवनपतिवों सभानाहाराहि ठा नि३पाराम ५ पृथ्वीठायिठाहिछे सभवेहनाहिठा नि३पाया ६ भनुष्यों हे सभानाहाराहि ठा नि३पारा ७ वानव्यन्तरध्वों हे सभानाहाराहिला नि३पाश ८ सोश्यछवों ठे आहाराहिठा नि३पारा ૧૬ ૧૯ ૨૧ देशदूसरा ww ८ वेश्या विशेष छा ज्थन १० नैरयिष्ठासितेश्य सत्यत्व छा नि३पाया ११ भनुष्याहि सोश्य अपनत्व छा ज्थन १२ वाठि सोश्य अपनत्व ठा नि३पाश O ? शतीसरा १३ नैरयिष्ठों हे उत्पत्याहिटा नि३पाए। १४ नैरयिष्ठों हे अवधि और हर्शनाहिज्ञेय क्षेत्रपरिभाा ा नि३पाया १५ तेश्याश्रय ज्ञान ठा नि३पाश ચૌથા ઉદેશક १६ देशार्थ संग्रह १७ लेश्यापरियाभन हा नि३पाराम ७४ ७४ श्री. प्रशाना सूत्र:४ Page #12 -------------------------------------------------------------------------- ________________ अनु. विषय पाना नं. ७८ ८७ १८ लेश्या हे वार्याष्ठा नि३पारा १८ लेश्या ठे रसपरिशाभ नि३पारा २० लेश्या हे गंधपरिरशाभ ठा नि३पाश २१ लेश्या तु परियाभद्वार छा ज्थन २२ तेश्या हे स्थान छा नि३पारा ८ ૯પ ८७ पांयवा देश २३ लेश्या तु परिराभन ठा नि३पारा १०५ छठा शिष्ठ २४ भनुष्याटिठों में वेश्यासंज्या छा नि३पारा ११० अठारहवां डायस्थितिपक्ष २५ अधिष्ठार संग्रहा थन २६ छवाहिछायस्थिति ठा नि३पारा २७ छवों ठे सेन्द्रियपने छा नि३पारा २८ ठायद्वार छा नि३पाया २८ सूक्ष्मष्ठायस्थिति छा नि३पारा उ० योगद्वार ठा नि३पारा उ१ वेद्वार डा नि३पा ३२ षायद्वार ठा नि३पारा 33 लेश्यावालेछवों लेश्याठाल ठा नि३पारा उ४ सभ्यत्ववाले छवों ठेसभ्यता छा नि३पारा उ५ ज्ञानद्वार ठा नि३पारा उ६ हर्शनद्वार छा नि३पाए उ७ संयतद्वार छा ज्थन 3८ आहारद्वार छा नि३पारा 3८ भाषाद्वार ठा नि३पारा ૧૧પ ૧૧૭ ૧૨૧ ૧૨૬ ૧૨૯ ૧૩૬ ૧૩૮ ૧૪૨ ૧૪૫ १४८ ૧૫૦ ૧પ૪ ૧પ૬ ૧પ૮ ૧૬૧ श्री प्रशान। सूत्र:४ Page #13 -------------------------------------------------------------------------- ________________ अनु. विषय सभ्यत्वप्रानि३पा अंतडिया पहा नि३पा उन्नीसवां पह ४० ૪૧ ४२ जेठ समय में अन्तडिया डरने डा नि३पा ४३ नैरथिनैरािोिं में उद्वर्तन प्रा नि३पा सुरडुभारों के उद्वर्तन प्रानि३पा ४४ ४५ पृथ्वी हिडी उद्वर्तना ा नि३पा ४९ होर्धन्द्रियभुवों के उत्पा मा निश्पा ४७ तीर्थपुरों जेवं यवर्तियों के उत्पा डा नि३पा उत्पात विशेष प्रा नि३पा ४८ ४८ जसंज्ञी भवों डी आयुष्य डा तथा शरीरों का नि३पा हरिशरीर संस्थान जेवं अवगाहना प्रा निपा ५० ૫૧ પર ૫૩ आहार शरीर प्रा नि३पा ४ तैः सशरीर प्रा नि३पा पपतैः सशरीर डी अवगाहना प्रा निपा पुल ययन प्रानि३पा ५७ औौहारिऽशरीरीयों में अल्यमहुत्वद्वारा निपा वैयशरीरले प्रा नि३पा वैडिशरीर संस्थान का नि३पा श्री प्रज्ञापना सूत्र : ४ ॥ समाप्त ॥ पाना नं. ૧૬૮ १७० १७४ १७७ १८२ ૧૮૫ १८८ ૧૯૨ २०१ २०४ ૨૧૬ २३१ २४४ ૨૬૨ ૨૬૯ २७३ २८३ २८८ Page #14 -------------------------------------------------------------------------- ________________ ઉદેશાર્થ સંગ્રહ કા કથન સત્તરમું વેશ્યા પદ શબ્દાર્થ–સંગ્રહણી ગાથાને શબ્દાર્થ– ૧ લાર) આહાર (૨ સમસના) સમશરીર (૩ વરસા) ઉછુવાસ (૪-૬ મવનસાસુ) કર્મ, વર્ણ વેશ્યા (૭ સમવેચા) સમવેદના (૮ સમરિયા) સમક્રિયા (૯ સ૩થા) સમાયુષ્ક (૨) તથા ( વોલ્ગા) જાણવું જોઈએ ટીકાર્થ–સોળમા પદમાં પ્રવેગ પરિણામની પ્રરૂપણ કરાઈ છે અને વેશ્યા પણ એક પ્રકારનું પરિણામ છે, અતા પરિણામની સદશતાના કારણે સત્તરમા આ પઢમાં લેશ્યાની પ્રરૂપણ કરવાને માટે છે ઉદ્દેશક કહે છે. સર્વ પ્રથમ પહેલા ઉદ્દેશકના અને સંગ્રહ કરનારી ગાથા કહેવાય છે પ્રકૃત ગાથાના ઉત્તરાર્ધમાં પ્રત્યેક પદની સાથે “સમ” શબ્દનો પ્રયોગ કરેલ છે. પરંતુ પ્રયોગ પૂર્વાધમાં એક જ વાર સમ શબ્દને કરવા છતાં પણ પ્રત્યેક પદની સાથે તેનો સમ્બન્ધ જડી લેવું જોઈએ. એ પ્રકારે આહારની જગ્યાએ સમાહાર ઉચછૂવાસની જગ્યાએ સમ૨છુવાસ, કર્મના સ્થાન ઉપર સમકર્મા દયાદિ સમજવું જોઈએ. પ્રથમ અધિકારમાં ત્રણ પ્રશ્ન છે જેમકે, શું બધા સમાન આહારવાળાં છે? શું બધા સમાન શરીરવાળાં છે ? બધાં સમાન ઉચલ્ડ્રવાસવાળાં છે? બી જ અધિકારમાં શું બધા સમાન કર્મવાળાં છે ? એ પ્રશ્ન કરાયેલ છે. ત્રીજા અધિકારમાં શું બધા સમાન વર્ણ વાળા છે? એ પ્રશ્ન છે. ચેથામાં સમાન વેશ્યાના સમ્બન્ધમાં, પાંચમામાં સમાન વેદનાના સમ્બન્ધમાં, છટ્ઠામાં સમાન ક્રિયાના સમ્બન્ધમાં અને સાતમાંમાં સમાન આયુષ્યના વિષયમાં પ્રશ્ન કરાયેલે છે. અહીં પ્રશ્ન કરી શકાય છે કે, લશ્યાના પ્રકરણમાં સમાહાર આદિ વિષક ચર્ચા ઉચિત કેવી રીતે બને? તેનું સમાધાન આ પ્રકારે છે-ળમાં પ્રવેગ પદમાં પાંચ પ્રકારની ગતિ પ્રગગતિ, તતગતિ, બન્ધન છેદનગતિ, ઉપપતગતિ વિહાગતિની પ્રરૂપણ કરાઈ છે. તેમાં ઉપપાત ગતિના ત્રણ ભેદ કહ્યા છે, ક્ષેત્રો પપાતગતિ, ભપાતગતિ અને ને ભપપાતગતિ તેમાંથી નૈરયિક, તિર્યચ, મનુષ્ય અને દેવભ૨પાતગતિમાં નિરયિક ભવ આદિના રૂપમાં ઉત્પન્ન થયેલ છના ઉત્પત્તિના સમયથી આહાર આદિ અવશ્ય જ છે જોઈએ. એ કારણે લશ્યાના પ્રકરણમાં પણ તેમનું કથન અનુચિત નથી. હવે પ્રશ્ન એ છે કે વેશ્યાને અર્થ શું છે? ઉત્તર આમ છે જેના દ્વારા અમે કર્મોની સાથે શ્લેષને પ્રાપ્ત થાય છે તે વેશ્યા છે. કૃષ્ણ આદિ દ્રવ્યોના સાનિધ્યથી થનારા આત્માનું પરિણામ લેશ્યા કહેવાય છે. કહ્યું પણ છે-જેમ સ્ફટિક મણિના સામે જે વર્ણની વસ્તુ રાખવામાં આવે છે, સ્ફટિક એ જ વર્ણને પ્રતીત થાય છે, એજ પ્રકારે કૃષ્ણ આદિ દ્રવ્યના સંસર્ગથી આત્મામાં પણ એ જ પ્રકારનું પરિણામ ઉત્પન્ન થાય છે. તેજ પરિણામ લેહ્યા કહેવાય છે કે ૧ / શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ Page #15 -------------------------------------------------------------------------- ________________ કૃણ આદિ દ્રવ્ય શું છે? તેને ઉત્તર એ છે કે યોગના સદુભાવમાં વેશ્યાનો સદુભાવ થાય છે અને યોગનો અભાવ થતાં લેયાને પણ અભાવ થઈ જાય છે. એ પ્રકારે ગન સાથે લેશ્યાને અવય અને વ્યતિરેક દેખાય છે. અન્વય વ્યતિરેક તેમના કાર્ય કારણ ભાવને નિશ્ચાયક છે, તેથી જ નિશ્ચય થાય છે કે વેશ્યાગ નિમિત્તક છે, લેણ્યા યુગ નિમિત્તક બનવા છતાં પણ વેગનું અન્તર્ગત દ્રવ્ય જ છે, યોગનિમિત્તક કર્મ દ્રવ્ય માનવામાં આવે તે આ પ્રશ્ન ઉત્પન્ન થશે કે તે ઘાતિ કર્મ દ્રવ્ય છે, અથવા અઘાતિ કમ દ્રવ્ય છે? લેશ્યા ઘાતિ કર્મ દ્રવ્ય તો થઈ જ ન શકે, કેમકે સગી કેવલીમાં ઘાતિક કર્મોને અભાવ થતાં પણ લેશ્યાને સદ્ભાવ હોય છે. તે અઘાતિ કર્મ દ્રવ્ય પણ નથી કહેવાતું, કેમકે અયોગી કેવલીમાં અઘાતિયા કર્મોને સદ્ભાવ થતાં પણ લેશ્યાને અભાવ હોય છે. અતએવ પરિશેષ્ય ન્યાયથી પણ લેશ્યાને પગના અન્તર્ગત દ્રવ્ય જ માનવું ઉચિત છે. તે ચગાન્તર્ગત દ્રવ્ય, જ્યાં સુધી કષાયોની વિદ્યમાનતા છે, ત્યાં સુધી તેમના ઉદયને ભડકાવનાર થાય છે, કેમકે કેગના અન્તર્ગત દ્રવ્યોમાં કષાયના ઉદયને ભડકાવવાનું સામર્થ્ય જોવામાં આવે છે, નૈરયિક કે સમાનકર્માદિ કા નિરૂપણ સમાનાહાર આદિની વક્તવ્યતા શબ્દાર્થ-(વૈરા મતે સમાદાર ?) હે ભગવન ! શું નારક બધા સમાન આહારવાળા છે? (સર્વે સમાપીર) બધા સમાન શરીરવાળા છે ? (સકવે સમુરાણ નિરાલા ?) શું બધા સમાન શ્વાસનિશ્વાસવાળા હોય છે? (નોમા! જે કુળ સમ) હે ગૌતમ ! આ અર્થ સમર્થ નથી (સે ) ક્યા હેતથી (મ) હે ભગવન્! (યુગ૬) એવું કહેવાય છે (જરૂચ નો સરવે સમાહારા) નારક બધા સમાન આહારકવાળા નથી (કાર નો સ સમુતાનિHIRT) યાવત્ બધા સમાન ઉચ્છવાસ નિશ્વાસવાળા નથી (ચમ! સુ દુષિr guત્તા) હે ગૌતમ ! નારક બે પ્રકારના છે (ત નg) તે આ પ્રકરે (મારા જ અવqારો ચ) મહાશરીરવાળા અને ૯૫ અર્થાત્ નાના શરીર વાળા (તસ્થળે ને તે મારીરા) તેઓમાં જે મોટા શરીરવાળા છે (તે વેતરાણ વેરા સદાતિ) તે ઘણે અધિક પુદ્ગલેને આહાર કરે છે (દુત૨TU વોરા પરિણામે તિ) ઘણા પદગલેને પરિણત કરે છે (વદુતાણ વધે વાસતિ) ઘણા પુદ્ગલેને ઉશ્વાસ કરે છે (માહરિ) વારંવાર આહાર કરે છે (fમાળે રજાતિ) વારંવાર પરિશત કરે છે (મિક વાસંતિ) વારંવાર ઉપૃવસન કરે છે (મિવ નીસરવંત્તિ) વારેવાર નિશ્વસન કરે છે (તયળે તે પ્રસરી ) તેમાં જે નાના શરીરવાળા છે તેમાં મgrg માહે જાહરે તિ) તે ચેડા દૂગલે આહાર કરે છે (ગવતરણ વોરા પરિ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ Page #16 -------------------------------------------------------------------------- ________________ નામંતિ) થાડા પુદ્ગલાનું પરિણમન કરે છે (શવ્વતારર્ પાહે સસંતિ) ચેાડા પુદૂગલે નુ ઉચ્છ્વસન કરે છે (ઝવ્પતરાળુ પોઢે નીરમંતિ) થડા પુદ્ગલાનું નિશ્વસન કરે છે (દુર્જર) કદાચિત્ (આરે'ત્તિ) અહાર કરે છે (આપ પરિમિતિ) કદાચિત્ પરિણમન કરે છે (આર્ષ સયંતિ) કદાચિત ઉચ્છ્વસન કરે છે (માહત્મ્ય નીરસંતિ) કદાચિત્ નિશ્વસન લે છે. (સે હળદુ નોયમા !) એ હેતુથી હું ગૌતમ ! (વં વુન્નરૂ) એવુ' કહેવાય છે (નેપા નો સવે સમાદરા) નારક બધા સમાન આહારવાળા નથી (નો અને સમુલ્લાસનિસ્સાસા) બધા સમાન ઉચ્છ્વાસ નિઃશ્વાસવાળા નથી ટીકા-આહારના પ્રસંગ હાવાથી પહેલા આહારની પ્રરૂપણા કરાય છે— શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે-હે ભગવન્ ! શું બધા નારક સમાન આહારવાળા છે? એજ પ્રકારે શું બધા નારકેાના શરીર સમાન આહારવાળા હાય છે? એજ પ્રકારે મધા નાકાના મારી સમાન છે? શું બધા નાક સમાન ઉચ્છ્વાસ-નિશ્વાસવાળા છે? શ્રી ભગવાન-હે ગૌતમ ! એવી વાત નથી. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! શા હેતુ એ એવુ કહેવાય છે કે બધા નારક સમાન આહેરવાળા નથી હાતા? ચાવત્ ખધા નારક સમાન શરીર,ઉચ્છ્વાસ અને નિશ્વાસ વાળા નથી ? શ્રી ભગવાન્-હે ગૌતમ! નારક જીવ એ શરીરવાળા જેએના શરીર વિશાળ ડ્રાય છે તે અર્થાત્ લઘુ હાય છે, તેએ અલ્પ શરીર. જઘન્ય છે અને સર્વોત્કૃષ્ટ મહત્વ પાંચસે ધનુષનુ છે. તાત્પય` એ છે કે નારક જીવના શરીર નાનામાં નાનાં આંગલના અસંખ્યાતમા ભાગ પ્રમાણુ હાય છે, અને મેટામાં મોટા શરીર પાંચસે ધનુષના. આ પ્રમાણ ભવધારીય શરીરની અપેક્ષાથી છે. ઉત્તર વૈકિયની અપેક્ષાએ જઘન્ય પ્રમાણ આંગલના સંખ્યાતમે ભાગ અને ઉત્કૃષ્ટ મેટુ' પ્રમાણ એક હજાર ધનુષનુ હાય છે. શંકા-શરીર સ`ખધી પ્રશ્ન બીજો છે, પરન્તુ તેને ઉત્તર પ્રધાથી પહેલા અપાયા છે એ ક્રમથી વિરૂદ્ધ કથન છે. સમાધાન-શીરાની વિષમતા બતાવી દેવાથી જ આહાર ઉચ્છ્વાસ આદિની વિષમતા શીઘ્ર સમાજમાં આવી જાય છે. એ અભિપ્રાયથી ખીજા સ્થાનમા કથિત શરીર સ ંબંધી પ્રશ્નનું સમાધાન પહેલા કરી દેવાયેલું છે. એ કારણે કમ વિરૂદ્ધ નથી એમ સમજવું. હવે આહાર તથા ઉચ્છ્વાસ આદિનું પ્રતિપાદન કરાય છે— પ્રકારના હાય છે-મહાશરીરવાળા, અને અપ મહાશરીર અને જેમના શરીર અલ્પ અલ્પત્ય અંશુલના અસંખ્યાતમા ભાગ એ મહાશરીર અને અલ્પ શરીર નારકામાંથી જે નારક મહાશરીર હાય છે, તેએ પોતાથી અપ શરીરવાળા નારકની અપેક્ષાએ ઘણા પુદ્ગલાને આહાર કરે છે, કેમકે તેમનાં શરીર માં હાય છે, લેકમાં એ પ્રસિદ્ધ જ છે કે મેઢા શરીરવાળા હાથી શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૩ Page #17 -------------------------------------------------------------------------- ________________ વગેરે પેાતાનાથી નાના શરીરવાળા શશલાં વગેરેથી અધિક આહાર કરે છે. પણ એ કથન બહુલતાની અપેક્ષાએ સમજવું જોઈ એ. તેથી કોઈ મોટા શરીરવાળા હોવા છતાં પણ અલ્પ ભાજી હાય તે। અને કોઇ લઘુ શરીરવાળા હોય તે પણ બહુ ભેાજી હાય તે તેમાં કાઈ દેષ નથી. થોડા અપવાદ હાઈ શકે છે, પણ અધિકાંશ પ્રાણિયામાં ઉક્ત નિયમજ લાગૂ થાય છે નારક જીવ જેમ જેમ મહાશરીરવાળા પરદુઃખી અને તીવ્ર આહારની અભિલાષાવાળા હાય છે. પરિણામ આહાર કરેલા પુદ્ગલેાના અનુસાર હાય છે, તેથી જ પરિમણમનના વિષયમાં પ્રશ્ન ન થવા છતાં પણ તેના ઉલ્લેખ કરી દેવાયેલા છે, કેમકે આહારનુ` કા` છે. એ જ પ્રમાણે નારક ઘણા પુદ્ગલાના ઉચ્છ્વાસ લે છે અને ઘણુ બધા પુદ્ગલેના નિઃશ્વાસના રૂપમાં ત્યાગ કરે છે, કેમકે તેઓ મહાશરીરવાળા હોય છે. જે મેાટા શરીરવાળા હોય છે, તેઓ પોતાની જાતિના અલ્પેશરીરવાળાઓની અપેક્ષાએ ઘણા ઉચ્છ્વાસ નિઃશ્વાસવાળા જેવામાં આવે છે. આહારની કાલકૃત વિષમતાનું પ્રતિપાદન કરાય છે– આ અપેક્ષા કાલકૃત મહાશરીરવાળા પોતાની અપેક્ષાએ નાના શરીરવાળાએથી શીઘ્ર શીઘ્રતર આહારને ગ્રહણ કરતા જોવામાં આવે છે, એ નિયમના અનુસાર જે નારક જેની અપેક્ષાએ મહાશરીરવાળા છે તેએ પોતાનાથી અલ્પ શરીરવાળા નારકેાની અપેક્ષાએ જલ્દીજલ્દી આહાર કરે છે. જયારે આહાર વારવાર કરે છે તે તેમનુ પરિણમન પણ વારંવાર કરે છે. તેઓ વારંવાર ઉચ્છ્વાસ અને નિ:શ્વાસ લે છે. મહાકાય નારક જીવ દુઃખી હૈાવાના કારણે સતત શ્વાસ લેતા રહે છે. તેઓમાં જે નારક અપેક્ષાકૃત નાના શરીરવાળા હાય છે, તેએ મહાકાય નારકોની અપેક્ષાએ અલ્પપુદ્ગલેતા આહાર કરે છે અને અલ્પ પુર્દૂગલેને જ પરિણત કરે છે. અપતર પુદ્ગલેને ઉચ્છ્વાસના રૂપમાં ગ્રહણ કરે છે અને અપતર પુદ્ગલાને જ નિશ્વસનના રૂપમાં ત્યજે છે. અને તે કદાચિત્ આહાર કરે છે, સદૈવ નહીં. અર્થાત્ કોઈ વાર આહાર નથી પણ કરતા. તાત્પર્ય એ છે કે મહ!કાય નરાના આહારનેા જેટલે અપેક્ષાએ લઘુકાય નારકેાના આહારને વ્યવધાનકાલ અધિક છે. તેનું પરિણમન પણ કદાચિત્ જ કરે છે—સદા નહી', કેમકે તેએ પ્રકારે તે કદાચિત્ ઉચ્છ્વાસ લે છે અને કદાચિત્ નિઃશ્વાસ લે છે કેમકે લઘુકાય નારક મહાકાય નારકની અપેક્ષાએ અલ્પ દુઃખવાળા ટુાય છે, તેથી જ નિરન્તર ઉચ્છ્વામ્રનિ:શ્વાસ નથી લેતા પણ વચમાં અન્તર રાખીને લે છે. વ્યવધાનકાળ છે, તેની કદાચિત્ આદ્ગાર કરવાથી અલ્પાહારી હાય છે. એજ ઉપસંહાર કરતા કહે છે-એ હેતુથી એવુ કહેવાય છે કે બધા નારક સમાન આહાર વાળા, સમાન શરીરવાળા તેમજ સમાન ઉચ્છ્વાસવાળા તથા નિઃશ્વાસવાળા નથી હે તા. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૪ Page #18 -------------------------------------------------------------------------- ________________ સમાન ક માદિની વક્તવ્યતા શબ્દા -(ને થાળ મતે ! સવ્વ સમજ્ન્મા) ? હું ભગવન્ ! નારક શું ખધા સમાન ક વાળા હોય છે ? (પોયમા ! નો ફ્ળઢે સમà) હે ગૌતમ ! એ અ સમ નથી (લે વેળ−ળ અંતે ! વૅ યુઘ્નરૂ) કયા હેતુથી ભગવન્ ! એવું કહેવાય ? (નેફયા સર્વે નો સમમા ?) નારક બધા સમાન કવાળા નથી? (શોથમા !સેડ્યા ટુવિધા વળત્તા) હે ગૌતમ ! નાર એ પ્રકારનાં કા. છે (તેં ગદ્દા) તેએ આ પ્રકારે (પુછ્યોવવન્તા ચ પથ્થોવન્તય પૂર્વોત્પન્નઅને પશ્ચાત્ ઉત્પન્ન-પછીથી ઉત્પન્ન થયેલા (તથળ ને તે પુ~ોવવન્તા) તેમાં જે પૂર્વોત્પન્ન છે (સેળ અન્નતા)તેએ અપેક્ષાકૃત અલ્પકમ વાળા છે (સ્થળ ને તે પચ્છોવવન્તા) તેઓમાં જે પશ્ચાત્ ઉત્પન્ન થયા છે (તે ન માતા) તેઓ ઘણા કાંવાળા છે (સે સેળયુંળ ગોચમા) હું ગૌતમ ! એ હેતુથી (વં યુન્નર) એવુ' કહેવાય છે. (નેચા નો સવ્વ સમજ્ન્મા) નારક ધા સમાન કવાળા નથી હાતા. (નેળ મતે ! સભ્યે સમવન્ના) હે ભગવન્ ! શું અધા નારક સમાન વવાળા છે? (નોયમા ! નો ફળકે સમટ્ટુ) હે ગૌતમ ! આ અથ સમ નથી. (સે મેળટુળ મંતે) હે ભગવન્ ! શા કારણથી (નેડ્યા તો સદ્રે સમવન્ના ?) નારક સમાન વવાળા નથી ? (તોયમા ! તેરા દુવિધા પન્નતા) હે ગૌતમ ! નારક એ પ્રકારના કહ્યા છે. (તા ના) તેએ આ પ્રકારે (પુછ્યોવવન્તના ય વચ્ચોવવન્તા ) પૂર્વાપન્ન અને પશ્ચાત્ ઉત્પન્ન (તસ્થળ ને તે પુોવવન્તા તે વિમુદ્ધવન્નતાપા) તેમાં જે પૂર્વોત્પન્ન છે, તે અવિક વિશુદ્ધ વર્ણવાળા હાય છે (તત્યનું ને તે પથ્થોવના તે નં અવિયુદ્ધવળતર) તેમાં જે પશ્ચાત્ ઉત્પન્ન થાય છે તે અવિશુદ્ધ વર્ણવાળા હોય છે (લે ાઢેળ જોચમા ! વં યુજ્જર) એ હેતુથી હું ગૌતમ ! એવુ' કહેવાય છે (તેરા નો સત્ત્વે સમવન્ના) બધા નારક સમાન વણ વાળા નથી (i) એ પ્રકારે (હેવ નેળ મળિયા) જેવા વ થી કહ્યા (તદેવ) એજ પ્રકારે (ઙેલાયુ વિયુદ્ધજેસતા) લેશ્યાએમાં અધિક વિશુદ્ધ વૈશ્યાવાળા (વિયુદ્ધ એસતા T) અને અવિશુદ્ધ લેશ્યાવાળા (માળિયન્ત્રા) કહેવા જોઈ એ. (નેચાન મંતે ! સચ્ચે સમયેયળા ?) હે ભગવન્ ! બધા નારક સમાન વેદનાવાળા છે? (નોયમા ! નો ફ્ળળ્યે સમ) હે ગૌતમ ! આ અસમથ નથી (સે દેઢેળ વ પુષ્કર) શા હેતુથી કહેવાય છે (નેચા નો સને સમવેચળા) નારક બધા સમાન વેદનાવાળા નથી ? (તોયમાં ! નેડ્થા દુવિદા વળત્તા) હે ગૌતમ ! નારક એ પ્રકારના છે (તં નહ) તેએ આ પ્રકાર (સન્નિમૂયા ચ અન્તિમૂચા ચ) સનીભૂત અને અસંભૂિત (તસ્થળ ને સન્નિમૂયા સેળ મહા વેચળતરા) તેએમાં જે સન્નિભૂત છે, તેએ મહાવેદનાવાળા હાય છે (તસ્થળ ને તે નિમૂયા તેળ વેચતરાગ) તેમાં જે અસજ્ઞિભૂત છે તે અલ્પવેદનાવાળા છે (સે સેળયેળ તોયના Ë યુજ્વરૂ) એ હેતુથી ગૌતમ ! એવું કહેલું છે (તેડ્યા નો શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૫ Page #19 -------------------------------------------------------------------------- ________________ સત્વે સમવેચળા) બધા નારક સમવેદનાવાળા નથી હાતા ટીકા”—નારક શુ સમાન કવાળા છે, ઈત્યાદિ વિષયાનુ નિરૂપણ અહીં કરાય શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે-હે ભગવન્ ! શું બધા નારકો સમાન કવાળા હાય છે ? શ્રી ભગવાન્ ઉત્તર આપે છે-હે ગૌતમ ! આ અ` સમ નથી, અર્થાત્ આ વાત યુક્તિ સંગત નથી. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! કયા કારણથી એવું કહેવુ છે કે બધા નારક સમાન કવાળા નથી હાતા ? શ્રી ભગવાન્−હે—ગૌતમ ! નારક જીવ બે પ્રકારના છે—પૂર્વાંત્પન્ન જે પહેલા ઉત્પન્ન થયેલા છે. તેઓ પૂર્વોત્પન્ન અને જે પછીથી ઉત્પન્ન થયેલા છે તેએ પશ્ચાત્ ઉત્પન્ન તેઓમાંથી જે પહેલા ઉત્પન્ન થઈ ચૂકયા છે, તે અલ્પ કવાળા હાય છે, કેમકે જેને ઉત્પન્ન થયે અપેક્ષાકૃત અધિષ્ઠ સમય વ્યતીત થઈ ચૂકેલ છે, તે નરકાયુ, નરકગતિ તથા અસાતા વેદનીય આદિની ઘણી નિર્જરા કરી ચૂકયા છે, તેમના તે કમ થાડા જ શેષ રહ્યાં છે એ કારણે પૂર્વાંત્પન્ન નારક અપ કવાળા કહેલ છે, પરન્તુ જે નારક બાદમાં ઉત્પન્ન થયા છે તે મહાક્રમ વાળા હાય છે, કેમકે તેમનું નરકાયુ, નરકગતિ તથા અસાતા વેદનીય આદિ કર્મ થેડાં જ નિણ થયાં છે, ઘણા બધાં ખાકી છે, એ કારણે તેએ અપેક્ષાકૃત મહાકવાળા છે. એ કથન સમાન સ્થિતિવાળા નારકોની અપેક્ષાએ જ સમજવું જોઈ એ. અન્યથા રત્નપ્રભા પૃથ્વીમાં કોઈ ઉત્કૃષ્ટ યુવાળા નારકના આયુષ્યના ઘણા ભાગ નિષ્ણુ થઈ ગએલ હેાય અને એક પત્યેાપમ જ શેષ રહી ગયા હોય અને તે સમયે કોઇ જઘન્ય દશ હજારની સ્થિતિવાળા ખીજા નારક ઉત્પન્ન થાય તે આ પશ્ચાત્ ઉત્પન્ન નારકની અપેક્ષાએ તે પૂર્વોત્પન્ન નારક પણ મહાન કર્મવાળા જ હાય છે. હવે પ્રકૃતના ઉપસ ́હાર કરે છે—એ હેતુથી હું ગૌતમ ! એવું કહેવાય છે કે બધા નારક સમાન ક વાળા નથી હાતા. શ્રી ગોતતસ્વામી--હે ભગવન્! શું બધા નારક સમાન વર્ણવાળા છે ? શ્રી ભગવાન-ડે ગૌતમ ! આ અર્થે સમર્થ નથી. શ્રી ગૌતમસ્વામ!—શા કારણથી એવુ કહ્યું છે કે બધા નારક સમાન વ વાળા નથી ? શ્રી ભગવાન્ હે ગૌતમ ! નારક જીવ એ પ્રકારના છે-પૂર્વોત્પન્ન અને પશ્ચાત્ ઉત્પન્ન તેમાંથી જે નારક પૂર્વાંત્પન્ન છે, અર્થાત્ જેમને ઉત્પન્ન થયે અપેક્ષાકૃત અધિક સમય વ્યતીત થઈ ગયા છે, તેએ વિશુદ્ધતર વણુ વાળા હાય છે. નારક જીવામાં અપ્રશસ્ત વણુ નામ કર્મોના ઉત્કૃષ્ટ અશુભ અનુભાગના ય હોય છે. પૂર્વાપન્ન નારકાના એ અશુભ અનુભાગના ધણા ભાગ નિજીણ થઇ જાય છે અને સ્વપ શષ કહે છે, વ` નામ કુમ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૬ Page #20 -------------------------------------------------------------------------- ________________ પુદ્ગલ વિપાકની પ્રકૃતિ છે, તેથી જ પુર્વોત્પન્ન નારક વિશુદ્ધતર વર્ણવાળા હોય છે. નારકમાં જે પશ્ચાત્ ઉત્પન્ન નારક છે. તેઓ અવિશુદ્ધતર વર્ણવાળા હોય છે. કેમકે તેમના અશુભ નામ કર્મના અશુભ તીવ્ર અનુભાગ કે જે ભવનુકારણ હોય છે. તેને ઘણે ભાગ નિર્ણ નથી હોતે, પણ થોડા ભાગની જ નિર્જરા થઈ હોય છે. એ કારણે પછીથી ઉત્પન્ન નારક અવિશુદ્ધતર વર્ણવાળા હોય છે. આ કથન જ સમાન સ્થિતિવાળા નારકની અપેક્ષાથી જ સમજવું જોઈએ. નહીં તે પૂર્વોક્ત આપત્તિ અહીં પણ આવશે હવે પ્રકૃતિને ઉપસંહાર કરે છે–હે ગૌતમ ! આ હેતુથી એમ કહેવાય છે કે બધા નારકે સમાન વર્ણવાળા નથી દેતા. જેમ વર્ણની અપેક્ષાએ નારકોને વિશુદ્ધતર અને અવિશુદ્ધતર કહ્યાં છે. તેમજ લેશ્યાની અપેક્ષાએ પણ કહી લેવું જોઈએ. તેને અભિલાપ આ રીતે થશે-ભગવન શું બધા નારક સમાન વેશ્યાવાળા હોય છે ? શ્રી ભગવાન-હે ગૌતમ! આ અર્થ સમર્થ નથી તેનું કારણ એ છે કે પૂર્વોત્પન્ન નારક વિશુદ્ધતર લેશ્યાવાળા હોય છે. કેમકે તેઓ પ્રશસ્ત લેશ્યા દ્રવ્યના ઘણા ભાગને પુનઃ પુનઃ અનુભવ કરીને નિર્ણ કરી દે છે. એ કારણે તેઓ વિશુદ્ધતર વેશ્યાવાળા હોય છે, કેમકે તેમના અપ્રશસ્ત લેશ્યા દ્રવ્યની અલ્પ માત્રામાં નિર્જરા નઈ જાય છે. તેમને ઘણા બધા અપ્રશસ્ત વેશ્યા દ્રવ્ય શેષ રહી જાય છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! શું બધા નારક સમાન વેદનાવાળા હોય છે? શ્રી ભગવાન-હે ગૌતમ આ અર્થ સમર્થ નથી. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! શા હેતુથી એમ કહેવાય છે કે બધા નારક સમાન વેદનાવાળા નથી લેતા? શ્રી ભગવાન હે ગૌતમ ! નારક બે પ્રકારના કહેલાં છે–સંજ્ઞભૂત અને અસંગ્નિભૂત જે જીવ પહેલાં સંજ્ઞી પંચેન્દ્રિય હતા અને ફરીને નરકમાં ઉત્પન થયેલ છે. તેઓ સંજ્ઞિભૂત નારક કહેવાય છે અને જે તેમનાથી વિપરીત હોય તેઓ અસંફિભૂત કહેવાય છે. આ બન્ને પ્રકારના નારકમાં જે નારક સંણિભૂત હોય છે, તેઓ અપેક્ષા કૃત મહાન વેદનાવાળા હોય છે. કેમકે જે સંસી હતા, તેઓએ ઉત્કૃષ્ટ અશુભ અધ્યવસાયના દ્વારા અત્યન્ત અશુભ કર્મોને અન્ય કર્યો છે અને તેઓ મહાન નરકમાં ઉત્પન્ન થયેલ છે. તેનાથી વિપરીત જે નારક અસંજ્ઞિભૂત છે, તેઓ અલ્પતર વેદનાવાળા હોય છે. અસંજ્ઞા જીવ નારક, તિર્યંચ, મનુષ્ય, અને દેવગતિમાંથી કેઈપણ ગતિનું બન્ધન કરી શકે છે, તેથી જ તેઓ નરકાયુને બન્ધ કરીને નરકમાં પણ ઉત્પન્ન થાય છે, પરંતુ અતિતીવ્ર અધ્યવસાય ન હોવાના કારણે રત્નપ્રભાપૃથ્વીમાં, અતિતીવેદના જેમાં ન હોય એવા નરકમાં જ ઉત્પન્ન થાય છે, તેમની સ્થિતિ પણ અલ્પ હોય છે. એ કારણે તેઓ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ Page #21 -------------------------------------------------------------------------- ________________ અ૮૫ વેદનાવાળા હોય છે. ઉપસંહાર કરતા કહે છે હે ગૌતમ! એ હેતુથી એવું કહેવું છે કે બધા નારક સમાન વેદનાવાળા હોતાં નથી. જે સૂ. ૧ | નૈરયિકો કે સમાન ક્રિયાદિ કા નિરૂપણ સમાન કિયાદિની વક્તવ્યતા શબ્દાર્થ-નાળે મરે ! દવે સમરિયા) હે ભગવન ! શું બધા નારક સમાન કિયાવાળા છે? (જોવા ! રૂદ્દે સમ) હે ગૌતમ! આ અર્થ સમર્થ નથી (તે વેળા ફે અંતે ! gવં ગુજરુ) હે ભગવન ! શા કારણથી એવું કહેવું છે કે જોર ળો સર્વે સમક્ષિણિયા ?) નારક બધા સમાન ક્રિયાવાળા નથી (જો ! ને રૂચી તિવિ પત્તા) છે ગતમ! નારક ત્રણ પ્રકારના છે. (i =ા) તે આ પ્રકારે (ક્યુરિટી, મિરઝબ્રિદિ, રમમિટ્ટિ) સમ્યગ્દષ્ટિ, મિથ્યાદષ્ટિ અને સમિથ્યાષ્ટિ (તથળ તે સમરિટ્રિ) તેઓમાં જે સમ્યગૃષ્ટિ છે (તેસિંબં) તેઓને (વારિ શિરિનો ગંત્તિ) ચાર ક્રિયાઓ થાય છે (ä નદ) તે આ પ્રકારે (મારંમિયા) આરંભિકી (સિમાફિયા) પારિગ્રાહિતી (માયાવરિયા) માયા પ્રત્યયા (અTદવાળવિકરિચા) અપ્રત્યાખ્યાનક્રિયા (તસ્થળ ને તે મિચ્છાવિત્રી) તેઓમાં જે મિથ્યાષ્ટિ છે તેને સન્માનિછાવરી) જે સમ્યગૃમિથ્યા દષ્ટિ છે (તેરસ નિરજો ઉરિયા ગંતિ) તેમની નિશ્ચયથી પાંચ ક્રિયાઓ થાય છે (ત -ગામિત પરિવારિ-માયાવત્તિયા-અવનવાન પિરિયા, મિરઝાવંતરિયા) તે આ પ્રકારે–આરંભિકી, પારિહિં, ભાયાણાયા, અપ્રત્યાખ્યાનકિયા, સિમ્પાદન પ્રત્યયા (હૈિ સાહેબ વિમા ! gવં યુદર) હે ગૌતમ ! એ હેતુથી એમ કહેવાય છે નો સર્વે સમઝિરિયા) નારક બધા સમાન કિયાવાળા નથી હોતા ( નૈચા મંતે ! સર્વે સમાસના સર્વે સમોવૈયouT) હે ભગવન્ ! બધા નારક સમાન આયુવાળા છે અને શું બધા સમાન ઉત્પન્ન થવાવાળા છે ? (યમ! ળો ફળ સમ) ગૌતમ! આ અર્થ સમર્થ નથી ( મંતે ! gવં પુરજ નૈયા ળો સમાસ લા ?) શા કારણથી હે ભગવન્! એમ કહેવાય છે કે બધા નારક સમાન આયુવાળા નથી (નોરમા ! રવૃિ પvણા) હે ગૌતમ ! નારક ચાર પ્રકારના કહ્યા છે (સં ) તે આ પ્રકારે (ત્યે સમra) કે ઈ-કઈ સમાન આયુવાળા (મોવવનrt) સમાન ઉત્પત્તિવાળા (સ્થારૂયા સમકકા વિરમદેવવના) કેઈ કઈ સમાન આયુવાળા અને વિષમ ઉત્પત્તિવાળા (સ્થારૂ વિરમraણા સમોવવનr) કૈઈ-કઈ વિષમ આયુવાળા અને સમાન ઉત્પત્તિવાળા (કાચા વિમારા વિમોવેવના) કઈ-કઈ વિષમ અયુવાળા અને વિષમ ઉત્પત્તિવાળા (સે તેni mોગમ! વુિં પુરૂ નૈરચા નો સર્વે સમાવ, છે સર્વે સમોવવનrt) એ કારણે હે ગૌતમ ! એમ કહેવાય છે કે બધા નારક સમાન શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ Page #22 -------------------------------------------------------------------------- ________________ આયુવાળા અને સમાન ઉત્પત્તિવાળા નથી હોતા ટીકાથ-હવે નરયિકની સમાન ક્રિયા આદિની પ્રરૂપણ કરાય છેશ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે- હે ભગવન્ ! શું બધાં નારકો સમાન ક્રિયાવાળા હોય છે? શ્રી ભગવાન આ અર્થ સમર્થ નથી, અર્થાત્ બધા નારક સમાન કિયાવાળા હોય એવી વાત નથી. ( શ્રી ગૌતમસ્વામી–હે ભગવાન ! શા કારણે એમ કહેવાય છે કે બધા નરક સમાન કિયાવાળા નથી ? શ્રી ભગવાન –હે ગૌતમ! નારક જીવ ત્રણ પ્રકારના કહ્યા હોય છે (1) સમ્યગ્દષ્ટિ (૨) મિથ્યાદ્રષ્ટિ અને (૩) સમ્યમ્મિગ્ગાદષ્ટિ આ ત્રણ પ્રકારના નારકમાં જે સમ્યગ્દષ્ટિ નારક છે તેમને ચાર ક્રિયા થાય છે તે ચારક્રિયાઓ આ રીતે છે-(૧) આરંભિક (૨) પારિગ્રાહિલી (૩) માયાપ્રત્યયા અને (૪) અપ્રત્યાખ્યાનક્રિયા. જીવ હિંસાકારી વ્યાપાર, આરંભ કહેવાય છે. આરંભથી થનારી કિયા તે આરંભિકી ક્રિયા કહેવાય છે. ધર્મના સાધનાથી ભિન્ન પદાર્થોને સ્વીકારવા અને ધર્મેના સાધનોમાં મૂચ્છ રાખવી તે પરિગ્રહ છે. તેના નિમિત્તે થનારી પરિગ્રહિક ક્રિયા છે. માયા અર્થાત કપટ આદિના કારણે થનારી કિયા માયાપ્રત્યયા ક્રિયા છે. એ જ પ્રકારે અપ્રત્યાખ્યાનથી અર્થાત્ અવિરતિ–આસક્તિઅગર અનાસક્તિના અભાવથી કરાતી ક્રિયા અપ્રત્યાખ્યાન ક્રિયા છે. પૂર્વોકત ત્રણ પ્રકારના નારકમાંથી જે નારક મિથ્યાષ્ટિ છે તથા જે મિશ્રદૃષ્ટિ (સમ્યમિથ્યા દ્રષ્ટિ) છે તેમને નિશ્ચિત રૂપથી પાંચ ક્રિયાઓ થાય છે. તે પાંચ ક્રિયાઓ આ છે-(૧) આરંભિકી (૨) પારિગ્રહિકી (૩) માયાપ્રત્યયા (૪) અપ્રત્યાખ્યાનકિયા અને (૫) મિથ્યાદર્શન પ્રત્યયા. તેમાંથી ચાર ક્રિયાઓના અર્થ પહેલા કહી દિધેલ છે. મિથ્યાદર્શન અપ પ્રત્યય અર્થાત્ કારણથી થનારી ક્રિયા મિથ્યાદર્શન પ્રત્યયા કહેવાય છે. યાપિ મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને વેગ કર્મબન્ધનના કારણ છે, એ પ્રસિદ્ધ જ છે, તે પણ અહીં આરંભ અને પરિગ્રહ પોથી યોગનું ગ્રહણ કરાયું છે અને વેગ આરંભ પરિગ્રહરૂપ હોય છે, તેથી કોઈ દેષ નથી સમજવાને. હવે ઉપસંહાર કરે છે–હે ગૌતમ ! એ હેતુથી એવું કહેવું છે કે બધા નારક સમાન ક્રિયાવાળા નથી હોતા. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! શું બધા નારક સમાન આયુવાળા છે? શ્રી ભગવાન્ હે ગતમઆ અર્થ સમર્થ નથી. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! શા કારણથી એવું કહેવાય છે કે બધા નારક સમાન આયુવાળા નથી? શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ Page #23 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવાન- હે ગૌતમ! નારક જીવ ચાર પ્રકારના કહ્યા છે–જેમકે (૧) કે ઈકઈ નારક સમાન આયુવાળા અને સાથે-સાથે ઉત્પત્તિવાળા હોય છે (૨) કોઈ સમાન આયુવાળા અને વિષમ અર્થાતુ પાછળથી ઉત્પત્તિવાળા હોય છે (૩) કેઈ—કોઈ વિષમ આયુવાળા અને સમઉત્પત્તિવાળા હોય છે અને (૪) કઈ કઈ વિષમ આયુવાળા અને વિષમ અર્થાત્ આગળ પાછળ ઉત્પત્તિવાળા હોય છે. જે નારકોના આયુ બરાબર હોય, જેમકે દશ દશ હજારનું હોય અને જે એક જ સાથે ઉત્પન્ન થયા હોય, તેઓ સમાયુષ્ક અને સત્પન્ન કહેવાય છે. આ પ્રથમ ભંગ થયે. - જેમનું આયુ તે બરાબર હોય પરંતુ જે એક સાથે ઉત્પન્ન ન થઈને આગળ પાછળ ઉત્પન્ન થયેલ હોય, તેઓ સમાયુષ્ક વિષમંત્પન્ન કહેવાય છે. આ બીજો ભંગ થયે. જે નારકનું આયુ સમાન ન હય, જેમકે કોઈનું દશ હજાર વર્ષનું અને કેઈનું પંદર હજાર વર્ષનું હોય, પરંતુ જે એક સાથે ઉત્પન્ન થાય તે વિષમાયુષ્ક અને સમેત્પન્ન કહેવાય છે. આ ત્રીજો ભંગ છે. જેમનું આયુ પણ બરાબર ન હોય અને જે આગળ પાછળ ઉત્પન્ન થયેલ હોય તેઓ વિષમાયુષ્ક અને વિષમત્પન્ન છે. આ ચોથો ભંગ છે. હવે ઉપસંહાર કરે છે–ગૌતમ! એ કારણે એમ કહેવાય છે કે બધા નારક સમાન આયુવાળા નથી દેતાં અને સમાન ઉત્પત્તિવાળા પણ નથી હોતાં ભવનપતિદેવોં કે સમાનાહારાદિ કા નિરૂપણમ્ ભવનપતિના આહારદિની વક્તવ્યતા શબ્દાર્થ-(કુરકુમાર મંતે ! સર્વે સમાહાર ?) હે ભગવન્ ! બધા અસુરકુમાર સમાન આહારવાળા થાય છે? (વું) એ પ્રકારે (સવે વિ) બધા (પુછા) પ્રશ્ન જોવામાં ! ળ ફળ સમ) હે ગૌતમ! આ અર્થ સમર્થ નથી (જે ળળ મંતે ! પર્વ યુરજ) હે ભગવદ્ ! શા કારણથી એમ કહેવાય છે (કદા નૈરૂા) નારકના સમાન (કુરકુમાર મત ! સંવે સમ ) હે ભગવન્ ! બધા અસુરકુમાર સમાન કર્મ વાળા છે ? (જોયHT! જો રૂળ સમ) હે ગૌતમ ! આ અર્થ સમર્થ નથી ( ળળ મને ! gવં ચુદવા?) હે ભગવન! શા કારણથી એમ કહેવાય છે? (નોરમા ! કુરકુમાર સુવિહત પvuત્તા) હે ગૌતમ! અસુરકુમાર બે પ્રકારના કહેલા છે? (d së) તે આ પ્રકારે (પુવ. વનને જ પૂછોવત્તourT[ S) પૂર્વોત્પન અને પશ્ચાત્ ઉત્પન્ન (તથાં છે તે પુરોવવનnt) તેમાં જે પૂર્વાત્પન્ન છે (તેળે મH) તેઓ મહા કર્મવાળા છે (તત્ય છે તે પૂછોવાના) તેઓમાં જે પછીથી ઉત્પન્ન થયેલ છે (તેણે બg ) તેઓ અલ્પ કર્મવાળા છે (સે તેનાં જોગમ! વર્ષ ગુજરુ) એ કારણે ગૌતમ ! એવું કહેવાયું છે (કારકુનrst ળ વ ામમા) અસુર શ્રી પ્રજ્ઞાપના સૂત્ર: ૪ Page #24 -------------------------------------------------------------------------- ________________ કુમાર બધા સમાન કર્મવાળા હોતા નથી (ઘં વન છેરણા પુછા) એજ પ્રકારે વર્ણ અને લેશ્યાની પૃચ્છા (તસ્થળ ને તે પુત્રવવન્ના) તેમાં જે પૂર્વોત્પન્ન છે (તે સિદ્ધ વનતા) તેઓ અવિશુદ્ધ વર્ણવાળા હોય છે (થળે ને તે પૂછોવાના) તેઓમાં જે પાછળથી ઉત્પન્ન થયેલ છે (તેજું વિમુદ્રવUતા) તેઓ વિશુદ્ધતર વર્ણવાળા હોય છે ? તે જોગમા! વં યુવ) હે ગૌતમ ! એ કારણથી એવું કહેવાય છે કે (બસુરક્ષા સર્વે જે સમવન્ના) બધા અસુરકુમાર સમાન વર્ણવાળા નથી દેતા (gવં જેસાઇ વિ) એ પ્રકારે લેશ્યા વિશે પણ વેચTIણ ગદા ને યા) વેદનાથી નારકેની સમાન (વણેસં) શેષ કથન (નૈસુશાળ) જેવા નારકના પુર્વ જ્ઞાવ થળિયા ) એ જ પ્રકારે યાવત્ સ્વનિતકુમાર - ટીકાઈ-હવે અસુરકુમાર આદિ દશ ભવનપતિની સમાનાહાર આદિ નવ પદને લઈને પ્રરૂપણ કરાય છે શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! શું બધા અસુરકુમાર સમાન આહારવાળા હોય છે? એ પ્રકારે શું બધા સમાન શરીરવાળા અને સમાન શ્વાસેવાસવાળા હોય છે? શ્રી ભગવાન–હે ગૌતમ! આ અર્થ સમર્થ નથી, અર્થાત્ આ વાત યુક્તિ સંગત નથી. બધા અસુરકુમાર સમાન આહારવાળા, સમાન શરીરવાળા અને સમાન ઉવાસ નિઃશ્વાસવાળા નથી હોતા. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! શા કારણથી એમ કહેવાય છે કે બધા અસુરકુમાર સમાન આહારવાળા નથી હોતા, સમાન શરીરવાળા નથી હોતા, તથા સમાન ઉડ્ડવાસનિઃશ્વાસવાળા નથી હોતા ? શ્રી ભગવ-જેમ પહેલાં નારકના વિષયમાં પ્રરૂપણ કરી છે, એ પ્રકારે અસુરકુમારના વિષયમાં પણ પ્રરૂપણા કરવી જોઈએ, અર્થાત્ જેમ કેઈ નારક મહાશરીર અને કઈ અલ્પ શરીર હોય છે, મહાશરીર નારક ઘણા પુદ્ગલોને આહાર કરે છે, ઉછુવાસના રૂપમાં ગ્રહણ કરે છે અને નિઃશ્વાસના રૂપમાં ત્યાગે છે તથા લઘુકાય નારક અલ્પતર પુદ્ગલેને આહાર કરે છે, અલ્પતર પુદ્ગલેને ઉચ્છવાસ રૂપમાં ગ્રહણ કરે છે અને અલ્પતર પહ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૧૧ Page #25 -------------------------------------------------------------------------- ________________ ગલેને નિ:શ્વાસરૂપમાં ત્યાગે છે, તેથી જ તેઓ સમાન આહારવાળ, સમાન શરીરવાળા અને સમાન ઉચ્છવાસ નિઃશ્વાસવાળા નથી હોતા. એજ પ્રકારે કઈ કઈ અસુરકુમાર મહાકાય હોય છે, કઈ કે લઘુકાય હોય છે. જે મહાકાય છે તેઓ ઘણુ પુદ્ગણોનો આહાર કરે છે, અને ઘણા પુદ્ગલેને ઉચ્છવાસ રૂપમાં ગ્રહણ કરે છે, અને નિઃશ્વાસના રૂપમાં ત્યાગે છે. તથા જે અસુરકુમાર લઘુકાય છે તેઓ અલપતર પુદ્ગલેને આહાર કરે છે, અલપતર પુલને ઉચ્છવાસ રૂપમાં ગ્રહણ કરે છે, અલપતર પુદ્ગલેને નિઃશ્વાસરૂપમાં ત્યાગે છે. તેથી જ તેઓ પણ સમાન આહારવાળા નથી હોતા. સમાન ઉચ્છવાસવાળા-નિઃશ્વાસવાળા પણ નથી હોતા. અહીં એ સમજી લેવું જોઈએ કે અસુરકુમારનું અધિકથી અધિક મોટું શરીર સાત હાથનું હોય છે. ભવધારણીય શરીરની અપેક્ષાએ આ પ્રમાણ છે. જઘન્ય પ્રમાણ આંગળને અસંખ્યાત ભાગ જાણવું જોઈએ. ઉત્તર ક્રિયની અપેક્ષાએ ઉત્કૃષ્ટ એક લાખ જન અને જઘન્ય આંગળના અસંખ્યાતમા ભાગનું તેમના શરીરનું પ્રમાણ હોય છે. એ પ્રકારે જે અસુરકુમાર જેટલા મોટા શરીરવાળા હોય છે તે છે તેટલા અધિક પુદ્ગલેને આહારના રૂપમાં ગ્રહણ કરે છે અને જે જેટલા લઘુ શરીરવાળા છે, તેઓ તેટલાજ ઓછા પુદ્ગલેને ગ્રહણ કરે છે, ઈત્યાદિ સમજી લેવું જોઈએ. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! શું બધા અસુરકુમાર સમાન કર્મવાળા હોય છે ? શ્રી ભગવાન હે ગૌતમ ! આ અર્થ સમર્થ નથી, અર્થાત્ આ વાત યુક્તિ સંગત નથી. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! શા કારણે એમ કહેવાય છે કે બધા અસુરકુમાર સમાન કર્મવાળા નથી હોતાં? શ્રી ભગવાન ગૌતમ! અસુરકુમાર બે પ્રકારના હોય છે-પૂર્વોત્પન અર્થાત પહેલા પિદા થનારા અને પશ્ચાદુત્પન્ન અર્થાતુ પછીથી ઉત્પન્ન થનારા. તેમના વિષયમાં નારકોની અપેક્ષાએ વિપરીત પ્રતિપાદન કરાય છે-કહેલા બન્ને પ્રકારના અસુરકુમારોમાં જે પૂત્પન્ન છે, તેઓ મહાકર્મવાળા હોય છે અને જે પશ્ચાદુત્પન્ન છે અર્થાત્ પાછળથી પેદા થયેલ છે, તેઓ અલ્પકર્મવાળા હોય છે. શંકા-નારકોના વિષયમાં કહ્યું હતુ કે જે નારક પૂત્પન્ન હોય છે તેઓ અલ્પકમાં હોય છે અને જે પશ્ચાત ઉત્પન્ન છે તેઓ મહાક હોય છે, પરંતુ અસુરકુમાર જે પૂર્વે ત્પન્ન હોય છે, તેઓને મહાકર્મા કહેલ છે અને જે પશ્ચાત્પન છે તેઓને અલ્પકમાં કહેલ છે, આ વિષમતાનું શું કારણ છે? તેનું સમાધાન-અસુરકુમાર પિતાના ભવને ત્યાગ કરીને અગરત તિર્યચનિમાં ઉત્પન્ન થાય છે અથવા મનુષ્ય યોનિમાં, તિર્યંચ યોનિમાં ઉત્પન્ન થનારાઓમાંથી કઈ કઈ પૃથ્વીકાય, અષ્કાય, અગર વનસ્પતિકાયમાં પણ ઉત્પન્ન થાય છે, કઈ પંચેન્દ્રિય તિયામાં પણ ઉત્પન્ન થાય છે અને જે મનુષ્યમાં ઉત્પન્ન થાય છે, તેઓ કર્મભૂમિના ગર્ભજ મનુષ્યમાં ઉત્પન્ન થાય છે, અકર્મ ભૂમિમાં અને સંમૂર્ણિમ મનુષ્યમાં ઉત્પન્ન નથી થતાં. ત્યાં આગળ છ મહીનાનું આયુ શેષ રહે ત્યારે પરભવ સંબંધી આયનું બન્યા શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૧૨ Page #26 -------------------------------------------------------------------------- ________________ કરે છે. પરભવ સંબંધી અયુના બન્ધના સમયે એકાન્ત તિર્યંચ યોગ્ય અથવા એકાન્ત મનુષ્ય યોગ્ય પ્રકૃતિને ઉપચય કરે છે. એ કારણે પૂર્વોત્પન્ન અસુકુમાર મહાકર્મવાળા હોય છે. પરંતુ જે અસુરકુમાર પછીથી ઉત્પન્ન થાય છે, તેઓને હજુ સુધી પરભવનું આયુ નથી હતું અને તિર્યંચ કે મનુષ્યને યોગ્ય પ્રકૃતિને ઉપચય કર્યો હતો નથી. એ કારણે તેઓ અલ્પતર કર્મવાળા હોય છે. હવે પ્રકૃતિને ઉપસંહાર કરે છે હે ગૌતમ– એ કારણે એવું કહેવાય છે કે બધા અસુરકમાર સમાન કર્મવાળા નથી હોતા. જે સમાન કર્મના વિષયમાં પ્રશ્ન કરાયેલ છે, એ જ પ્રકારે વર્ણ અને વેશ્યાના સમ્બન્ધમાં પણ પ્રશ્ન સમજી લેવું જોઈએ, જેમકે-શું બધા અસુરકુમાર સમાન વર્ણવાળા હોય છે? ઉત્તર-ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. ગૌતમસ્વામી શા કારણથી એમ કહેવાય છે કે બધા અસુરકુમાર સમાન વર્ણવાળા નથી હતા? શ્રી ભગવાન- “અસુરકુમાર બે પ્રકારના રેય છે–પૂર્વોત્પન્ન અને પશ્ચાત્પન્ન જે પૂર્વોત્પન્ન છે તેઓ અવિશુદ્ધતર વર્ણવાળા હોય છે, જે પશ્ચાત ઉત્પન્ન છે તેઓ વિશુદ્ધતર વર્ણવાળા હોય છે. પૂર્વોક્ત નારકેથી અસુરકુમારોમાં આ જે વિષમતા છે, તેનું કારણ એ છે--અસુરકુમારોમાં, ભવના કારણે પ્રશસ્ત વર્ણ નામ કર્મના તવ શુભ અનુભાગને ઉદય થાય છે. પૂર્વોત્પન્ન અસુરકુમારને તે શુભ અનુભાગ ઘણું ખરો ક્ષય થઈ ગએલે છે. એ કારણે પૂર્વોત્પન્ન અસુરકુમાર અવિશુદ્ધતર વર્ણવાળા હોય છે, પરંતુ જે અસુરકુમાર પછીથી ઉત્પન્ન થયેલ છે, તેમના વર્ણ નામ કર્મને શુભ અનુભાગને બહુભાગ ક્ષીણ નથી થયો હતો તેને અધિકાંશ વિદ્યમાન હોય છે. તેથી જ તેઓ વિશુદ્ધતર વણવાળા હોય છે. એ કારણે છે ગૌતમ ! એવું કહેવાય છે કે બધા અસુરકુમાર સમાન વર્ણવાળા નથી હોતા. વર્ણના સમાન અસુરકુમારોની લડ્યા પણ સમજવી જોઈએ. એ પ્રકારે પૂર્વોત્પન્ન અસુરકુમાર અવિશુદ્ધતર લેશ્યાવાળા હોય છે અને પશ્ચાત્ –ઉત્પન્ન થયેલ અસુકુમાર વિશદ્ધતર લેશ્યાવાળા હોય છે. એનું કારણ એ છે કે જે અસુકુમાર પહેલા ઉત્પન્ન થયેલ છે, તેઓએ પિતાની ઉત્પત્તિના સમયથી જ તીવ્ર અનુભાગવાળા વેશ્યા દ્રવ્યોને ભેળવી ભેળવીને તેમને ઘણે ભાગ ક્ષય કરી નાખેલ હોય છે. હવે તેમના મન્દ અનુભાગવાળા અલ્પ લેશ્યા દ્રવ્ય જ શેષ રહે છે. એ કારણે પૂત્પન્ન અસુરકુમાર અવિશુદ્ધ લેશ્યાવાળા હોય છે અને પશ્ચાત્ ઉત્પન્ન તેમનાથી વિપરીત હોવાને કારણે પિશુદ્ધતર લેશ્યાવાળા હોય છે. વેદનાના વિષયમાં પણ અસુરકુમારોની વક્તવ્રતા નારકેના સમાન સમજવી જોઈએ. શેષ અર્થાત્ ક્રિયા અને આયુનું સ્વરૂપ પણ નારના સદશ જ કહેવું જોઈએ. અને જેવી પ્રરૂપણ અસુરકુમારની કરેલી છે, તેવી જ નાગકુમારોની, સુવર્ણકુમારોની, અગ્નિકુમારોની વિઘ૯મારોની, ઉદધિકુમારોની, દ્વીપકુમારોની, દિચ્છમાની પવનકુમારોની તથા સ્વનિતકુમારની કરવી જોઈ એ. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૧૩ Page #27 -------------------------------------------------------------------------- ________________ પૃથ્વીકાયિકાદિ કે સમવેદનાદિ કા નિરૂપણ પૃથ્વીકાયાદિની વક્તવ્યતા શબ્દાર્થ–(gઢવિવારૂ માર માઇન્ડેfહું કદ્દા ને ફયા) પૃથ્વીકાયિક આહાર કર્મ, વર્ણ અને લેણ્યાથી નારકેના સમાન (પુત્તવિવારૂચા સર્વે સમવેળા') શું બધા પૂથ્વીકાયિક સમાન વેદનાવાળા છે? (હંતા જોય! જે તમr) હા ગૌતમ ! બધા સમાન વેદનાવાળા છે ( કેળળ મંતે ! પર્વ યુદ-પુdવફા સર્વે સમવેશir ?) છે. ભગવન! શા કારણે એમ કહેવાય છે કે બધા પૃથ્વીકાયિક સમાન વેદનાવાળા છે તો ! શિરૂચ સરવે કરન્સી) હે ગૌતમ! બધા પૃથ્વીકાયિક સંજ્ઞી છે (શનિમૂ, શનિચી વળ ચંતિ) અસંજ્ઞિભૂત અનિયત વેદના ભગવે છે (જે તે મા! પુરિવાસુરા સર્વે સમવેચળા) એ કારણે હે ગૌતમ ! બધા પૃથ્વીકાયિક સમવેદનાવાળા થાય છે (પુત્રવિવારૂચાળે મતે ! તે મદિરિયા ?) હે ભગવન! બધા પૃથ્વીકાયિક શું સમાન ક્રિયાવાળા હોય છે? (દંતા જોયા ! "વિશારૂચા હવે સમઝિરિયા) હા ગૌતમ! બધા પૃથ્વીકાયિક સમાન ક્રિયાવાળા હોય છે (જે ળળ મંતે ! પુર્વ ગુરૂ-પુત્રવિવારૂયા સર્વે ન જિરિયા) હે ભગવન શા કારણથી એમ કહેવાય છે કે બધા પૃથ્વીકાદિક સમાન કિયાવાળા છે? (! પુdવાફ્રેંચ સવૅ) હે ગૌતમ! બધા પૃથ્વીકાયિક (મારૂ માહિરો) માયી મિાદષ્ટિ છે (તેલિંબિયરૂચાળો પંદરિચાલો ગંતિ) તેમને નિશ્ચયથી પાંચ ક્રિયાઓ થાય છે (તં જામિયા, વાિાિ , માવત્તિયા, સત્તજ્વાળિિરયા, મિઝરંવરિયા ) તેઓ આ પ્રકારે–આરંભિકી, પારિગ્રહિકી, માયાપ્રત્યયા, અપ્રત્યાખ્યાન ક્રિયા અને મિથ્યાદર્શન પ્રત્યયા (સે તેf mોમા ! ઇ પુરવરૂ) એ કારણથી ગૌતમ ! એવું કહેવાય છે કે (જિફા સર્વે સમરિયા) પૃથ્વીકાયિક બધા સમાન ક્રિયાવાળા છે (નાવ વરિયા) યાવત્ ચતુરિન્દ્રિય પર્યંત (વંતિય તિસ્વિનોળિયા) પંચેન્દ્રિય તિર્યંચ નિવાળા (GET નૈયા) નારકેની સમન (નવર) વિશેષ (શિનિયા) કિયાઆથી (વિઠ્ઠી) સમ્યગ્દષ્ટિ ( પ્રિક્રિી ) મિથ્યા દષ્ટિ (ા મિદરિદ્રી) સમ્યમિથ્યારિટ-મિશ્રદષ્ટિ (સત્ય છે તે સમ્પરિટ્રી) તેઓમાં જે સમ્યગ્દષ્ટિ છે (તે સુવિ પાત્તા) તેઓ બે પ્રકારના કહ્યા છે (સં -અસંગાથ સંસારંગયાર) અસયત અને સંયતાસંયત (તથાં છે તે સંજ્ઞાભંગતા) તેઓમાં જે સંયતા સંયત અર્થાત્ દેશ સંયમી છે (લેસિ વિનિ ત્રિા જ્ઞતિ) તેઓને ત્રણ ક્રિયાઓ થાય છે (તં કદ-કામિયા, પરિચિ , માયાવત્તિયા) તે આ પ્રકારે–આરંભિકી પારિગ્રાહિકી, માયાપ્રત્યયા (તસ્થળ પસંચા) તેઓમાં જે અસંયત છે (તેણિvi િિરયા કન્નતિ) તેમને ચાર ક્રિયાઓ થાય છે (સં ગણા-સારંfમચી, વરિજારિયા, માચાર શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૧૪ Page #28 -------------------------------------------------------------------------- ________________ ત્તિ-બાળિિરચા) તે આ પ્રકારે–આરંભિકી, પારિગ્રાહિકી, માયાપ્રત્યયો, અપ્રત્યા ખ્યાન ક્રિયા (તધાં ને તે મિચ્છાતિ) તેઓમાં જે મિથ્યાદ્રષ્ટિ છે તેને જ સમ્મામિ છો ત્રિી) અને જે મિશ્ર દષ્ટિ છે (સળં ળિચરાગો) તેમને નિશ્ચયથી (વંઝિરિયાળો વનંતિ) પાંચ ક્રિયાઓ થાય છે ( 1) તે આ પ્રકારે (ગામિયા) આરંભિકી (ાિ રિયા) પરિગ્રાહિલી (માયાવત્તિયા) માયા પ્રત્યયા (ભાવસ્થામાં શિરિયા) અપ્રત્યાખ્યાન કિયા ( મિઝારંવાળવત્તિયા) મિથ્યા દર્શન પ્રત્યયા (સં સં જેવ) શેષ તેમજ ટીકાઈ–હવે પૃથ્વીકાયિક આદિ ની સમાન આહાર આદિની પ્રરૂપણ કરાય છે આહાર, કમ, વણ અને વેશ્યાની અપેક્ષાએ જે પ્રકારે નારકોનું નિરૂપણ કર્યું છે, તેજ પ્રકારે પૃથ્વીકાયિકેની પ્રરૂપણું સમજી લેવી જોઈ એ તેથી જ નારકોના આહાર આદિ ચારેના સમ્બન્યમાં જેવું કથન છે, તેવું જ પૃથ્વીકાયિકોનું કથન કરવું જોઈએ. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! શું બધા પૃથ્વીકાધિક સમવેદનાવાળા છે ? શ્રી ભગવાહે ગૌતમ! હા, બધા પૃથ્વીકાયિક સમવેદનાવાળા હોય છે. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્ ! શા કારણે એમ કહ્યું કે બધા પૃથ્વીકાયિક સમવેદના વાળા છે? શ્રી ભગવાન-હે ગૌતમ! બધા પૃથ્વીકાયિક અસંજ્ઞી અર્થાત મિથ્યાદષ્ટિ અથવા અમનસ્ક હોય છે. તેઓ અસંજ્ઞીભુત અને અનિયત વેદનાને અનુભવ કરે છે. તાત્પર્ય એ છે કે વેદનાને અનુભવ કરવા છતાં પણ તેઓ નથી સમજી શક્તા કે આ મારા પૂર્વે પાર્જિત અશુભકર્મોનું પરિણામ છે, કેમકે તેઓ અસંજ્ઞી અને મિથ્યાદિષ્ટ હોય છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન ! શું બધા પૃથ્વીકાયિક સમાન કિયાવાળા હોય છે? શ્રી ભગવાન-હ, ગતમ! બધા પૃથ્વીકાયિક સમાન ક્રિયાઓવાળા હોય છે. શ્રી ગૌતમસ્વામી-શા કારણે એમ કહેવાય છે કે બધા નારક સમાન ક્રિયાઓવાળા હોય છે? શ્રી ભગવાન હે ગૌતમ ! બધા પૃથ્વીકાયિક માયિ મિથ્યાદિષ્ટ હોય છે, તેમને નિશ્ચિત રૂપે પાંચે કિયાઓ થાય છે, તેઓ આ પ્રકારે છે–આરંભિકી, પારિગ્રહિડી, માયાપ્રત્યયા, અપ્રત્યાખ્યાન ક્રિયા અને મિથ્યાદર્શન પ્રત્યયા, એ કારણે હે ગૌતમ! એમ કહેવાય છે કે બધા પૃથ્વીકાધિક સમાન કિયાઓવાળા છે. પૃથ્વીકાચિકેના સમાન જ અષ્કાયિક, તેજરકાયિક, વાયુકાયિકો, વનસ્પતિકાયિક, દ્વીન્દ્રિયો ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિોમાં સમાન વેદના અને સમાનક્રિયા આદિ કહેવું જોઈએ. પદ્રિય તિર્યંચાનું કથન નારકના સમાન સમજવું જોઈએ. પરન્તુ ક્રિયાઓમાં સમાનતા નથી. કેઈકેઈ પંચેન્દ્રિય તિર્યંચ સમ્યગ્દષ્ટિ હોય છે, કઈ મિથ્યાષ્ટિ હોય છે શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૧૫ Page #29 -------------------------------------------------------------------------- ________________ અને કઈ સમ્યગમિથ્યાષ્ટિ હોય છે. તેઓમાં જે સમ્યગદષ્ટિ હોય છે તેઓ પણ બે જાતના છેઅસંયત સમ્યગ્દષ્ટિ અને સંયતા સંયત સમ્યગ્દષ્ટિ. એ બનેમાં જે સંયતા સંયત અર્થાત દેશ સંમત હોય છે, તેમની ત્રણ ક્રિયાઓ હોય છે, જેમકે આરંભિક, પારિગ્રાણિકી અને મયોપ્રત્યયા. તેઓમાં જે અસંયત સમ્યગ્દષ્ટિ પંચેન્દ્રિય તિર્યંચ છે, તેમની ચાર ક્રિયાઓ હોય છે, જેમકેઆરંભિકી પારિગ્રહિકી, માયા પ્રત્યયા અને અપ્રત્યાખ્યાન ક્રિયા. સમ્ય. દૃષ્ટિ, મિથ્યાદ્રષ્ટિ અને મિશ્રદષ્ટિ પંચેન્દ્રિય તિર્યોમાંથી જે પંચેન્દ્રિય તિર્યંચ મિથ્યાદષ્ટિ છે અને જે સમ્યમિચ્છાદષ્ટિ છે, તેમાં નિયત રૂપથી પાંચ કિયાઓ હોય છે. તે પાંચ ક્રિયાઓ આ પ્રકારે છે–આરંભિકી, પરિગ્રહિકી, માયાપ્રત્યયા, અપ્રત્યાખ્યાન કિયા અને મિથ્યાદર્શન પ્રત્યયા શેષ અર્થાત વર્ણ—લેશ્યા-વેદના આદિ બધું પૂર્વવત્ જાણવું જોઈએ. મનુષ્યોં કે સમાનાહારાદિ કા નિરૂપણ મનુષ્યના સમાનાહારાદિની વક્તવ્યતા શબ્દાર્થ (અનુસાળ મેતે ! સર્વે સમાપ ?) હે ભગવન્! મનુષ્ય બધા સમાન આહાર વાળા છે? (જોયાળો રૂળ સમ) હે ગૌતમ! આ અર્થ સમર્થ નથી (દે gઉં ગુરુ) શા કારણે એવું કહેવાય છે (મજુરા નો સંબે માદા) બધા મનુષ્ય સમાન આહારવાળા નથી ? (નોમા! મજુરા સુવિ vowત્તા) હે ગૌતમ! મનુષ્ય બે પ્રકારના કહ્યા છે (સં =ા) તેઓ આ પ્રકારે તેમાં સરી પૂરીરાય) મહાન શરીરવાળા અને નાના શરીરવાળા છે (તાથ i ને તે મારી) તેઓમાં જે મહાશરીરવાળા છે. (તેળ વદુતરા પાસે) તે ઘણા બધા પુદ્ગલેને (જ્ઞાાતિ) આહાર કરે છે (નાર વંદુતરાણ મા નીપત્તિ) યાવત્ ઘણા પુદ્ગલ ને નિઃશ્વાસ લે છે (બાદ4) કદાચિત (કાતિ) આહાર કરે છે. (નવ) યાવત (ગઠ્ઠા નીતિ ) કદાચિત્ નિઃશ્વાસ લે છે (ત થ તે શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ Page #30 -------------------------------------------------------------------------- ________________ બન્નીરા) તેઓમાં જે અલ્પ શરીરવાળા છે (તેળ અવતા પોળલે બાહાર તિ) તે અશ્પતર પુદ્ગલેાના આહાર કરે છે. (ગાય અવતાવ્ પો જે નીલસંતિ) યાવત્ અપતર પુદ્ગલેના નિશ્વાસ લે છે (મિવર્ગ બહાર ત્તિ) વારવાર આહાર કરે છે (ગાય અમિલળ નીરયંતિ) ચાવતુ વારંવાર નિશ્વાસ લે છે (લે તેનટ્રેળ નોયમા ! થં ૩૨TM) એ કારણથી હે ગૌતમ ! એવુ' કહેવાય છે કે (મનુરના સવે નો સમાહારા) બધા મનુષ્ય સમાન આહાર વાળા નથી (સેÉ ના નેપાળ) શેષ જેવું નરકાના કથન પ્રમાણે (નવરં નિરિયાહિં મળૂલા તિવિજ્ઞા પળત્તા) વિશેષ એ છે કે ક્રિયાઓની અપેક્ષાએ મનુષ્ય ત્રળુ પ્રકારના હૈય છે (તં નહા) તેઓ આ પ્રકારે (સટ્ઠિી) સમ્યગ્દષ્ટિ (મિછાટ્ટિી) મિથ્યાદષ્ટિ (સમ્મામિચ્છા ડ્ડિી) સમ્યગુમિથ્યાદષ્ટિ (તસ્થળ ને તે સમ્મતિટ્રી) તેએમાં જે સમ્યગ્દષ્ટિ છે (તે ત્તિવિજ્ઞા પત્તા) તેઓ ત્રણ પ્રકારના છે (તેં નહા) તેએ આ પ્રકારે (સંચતા, અપંચત્તા, પંચત્તાસંચતા) સ’યમી, અસ‘યમી અને સચમાસ'યમી (તસ્થળ ને તે સંચતા) તેઓમાં જે સંયમી છે (તે યુવિા) તેઓ બે પ્રકારના છે (તં ગદ્દા) તે આ પ્રકારે (સાય સંચતા) સરાગ સયમી (વીયર, સંચતા ચ) અને વીતરાગ સંયમી (તસ્થળ ને તે વીતરાગસંચતા) તેએમાં જે વીતરાગ સંયમી છે (તેન અજ્ઞિરિચા) તે ક્રિયા રહિત છે. (સ્થળ ને તે સરળËચત્તા) તેમાં જે સરાગ સયમી છે (તે સુવિદ્દા વળત્તા) તે એ પ્રકારના છે.(ત ના વમત્તયંન્નતા ચમત્તસંગતા ૨) તે આ પ્રકારે-પ્રમત્ત સયત અને અપ્રમત્ત સંયંત (સ્થળ ને તે અમત્ત સંગ્રા તેસિ ા મચાવત્તિયા ચિરિયા જ્ઞરૂ) તેમાં જે અપ્રમત્ત સયત છે, તેમનો એક માયા પ્રત્યયા ક્રિયા થાય છે (તસ્થળ ને તે મત્ત સંલયા તિત્તિ' તો જિરિયાળો જiતિ) તેએમાં જે પ્રમત્ત સયત છે, તેમની એ ક્રિયાએ થાય છે (આતંમિયા મચાવત્તિયા ) આરંભિકી અને માયાપ્રત્યયા (તત્ત્વળ ને તે સંયાસંગયા તેત્તિતિન્તિ જિયિાો જ્યંતિ) તેઓમાં જે સયતા સંયત છે તેમની ત્રણ ક્રિયાઓ થાય છે (તા ના-પ્રારંમિયા, દરિયાદિયા માથાવત્તિયા) આરંભિકી પારિગ્રહિકી માયા પ્રત્યયા (તસ્થળ છે તે સંનયા) તેઓમાં જે અસંયમી છે (તેતિ' પસ્તારિજિરિયો અંતિ) તેમની ચાર ક્રિયાએ થાય છે (ä નદી-મિચા, પરિચિ, માયાવત્તિયા, અચલાજિરિયા) તે આ પ્રકારે-આરંભિકી, પારિગ્રહિકી, માયાપ્રત્યયા, અને અપ્રત્યાખ્યાન ક્રિયા શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૧૭ Page #31 -------------------------------------------------------------------------- ________________ (તત્ય ને તે મિચ્છાદિ ને સમાછિદિલ્લી) તેઓમાં જે મિથ્યાદષ્ટિ છે અને જે સમ્યફમિથ્યાષ્ટિ છે (તેાિં નિફો વંજ વિચિત્ર વંતિ) તેમનામાં નિયત રૂપથી પાંચ ક્રિયાઓ થાય છે (i =ા-આમિયા, પરિમાહિ, માયાવત્તિ, પૂજન જિરિયા, બિછાળત્તિ) તેઓ આ પ્રકારે–આરંભિકી, પારિગ્રાહિકી, માયાપ્રયા, અપ્રત્યાખ્યાન કિયા, મિથ્યાદર્શન પ્રત્યયા ( T€T ને ચાળ) શેષ નારકેની સમાન ટીકર્થ-હવે મનુષ્યના સમાહાર આદિની પ્રરૂપણ કરાય છેશ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે–હે ભગવન્! શું બધા મનુષ્ય સમાન આહારવાળા છે? શ્રી ભગવાન હે ગૌતમ ! આ અર્થ સમર્થ નથી, અર્થાત એવી વાત છે નહીં. શ્રી ગૌતમ-હે ભગવાન્ શા કારણથી એમ કહેવાય છે કે બધા મનુષ્ય સમાન અહારવાળા નથી ? શ્રી ભગવાન-૨ ગૌતમ! મનુષ્ય બે પ્રકારના કહ્યા છે, જેમકે મહાશરીરી અને અલ૫ શરીર અર્થાત્ વિશાળ કાયાવાળા અને નાની કાયાવાળા, આ બન્નેમાંથી જે માણસ મહા શરીર હોય છે, તેઓ ઘણુ બધા પુદ્ગલેને આહાર કરે છે, ઘણા બધા પુદ્ગલેને પરિણત કરે છે, ઘણુ બધા પુદુ પુદ્ગલને ઉપવાસના રૂપમાં ગ્રહણ કરે છે અને ઘણા બધા પુદ્ગલેને નિઃશ્વાસના રૂપમાં ત્યાગે છે. પરંતુ દેવ કુરૂ આદિમાં યુગલિક મહા શરીર મનુષ્ય કદાચિત્ કવલાહાર કરે છે. કહ્યું પણ છે કે, તેમને આહાર અષ્ટમભક્તથી થાય છે, અર્થાત્ વચમાં–વચમાં ત્રણ ત્રણ દિવસ છોડીને તેઓ આહાર કરે છે. તેઓ ક્યારેક ક્યારેક જ ઉચ્છવાસ અને નિ:શ્વાસ લે છેકેમકે તેઓ બીજા માણસની અપેક્ષાએ અત્યન્ત સુખી હોય છે, એ કારણે ક્યારેક કયારેક જ તેમને ઉચ્છવાસ નિઃશ્વાસ થવા સંભવિત છે. તે મહાશરીર અને અ૫ શરીર માણસોમાં જે અ૫ શરીર માણસે છે તેઓ અલ્પતર પુદ્ગલેને આહાર કરે છે, યાવત્ અલ્પતર પુદ્ગલેને પરિણત કરે છે, અલપતર દૂગલેને ઉચ્છવાસ-નિશ્વાસ લે છે અને સદા આહાર કરે છે યાવત્ સદેવ તેમને પરિણત કરતા રહે છે. સંદેવ ઉચ્છવાસ લે છે, અને સંદેવ નિઃશ્વાસ ત્યાગતા રહે છે. કેમકે શિશુ અ૫ શરીરવાળા હોય છે તે તેઓ વારંવાર થોડો થોડો આહાર લેતા રહેતા જોવામાં આવે છે તેથી અ૯૫ શરીર સંમૂર્ણિમ મનુષ્યમાં સતત આહાર લે સંભવિત છે. ઉવાસ નિઃશ્વાસ પણ અ૯૫ શરીરમાં નિરતર જોવામાં આવે છે, અતએ તે પણ સુસંભવિત છે, કેમકે તેમાં પ્રાયઃ દુઃખની વિશેષતા હોય છે. હવે ઉપસંહાર કરતા કહે છે-હે ગૌતમ ! એ કારણથી એમ કહેવાય છે કે બધા મનુષ્ય સમાન આહારવાળા નથી. શેષ, કર્મ, વણે આદિનું કથન એજ પ્રકારે સમજી લેવું જોઈએ, જેવું નારકોના વિષયમાં કરાયેલું છે. પરન્તુ નારકોની અપેક્ષાએ ક્રિયાઓમાં કિંચિત્ વિશેષતા છે, તે આ પ્રકારે છે–મનુષ્ય ત્રણ પ્રકારના હોય છે, જેમકે સમ્યફષ્ટિ મિથ્યાષ્ટિ અને સભ્ય. મિથ્યા દ્રષ્ટિ અર્થાત મિશ્રષ્ટિ, આ ત્રણે પ્રકારના મનુષ્યમાં જે મનુષ્ય સમ્યગ્દષ્ટિ છે, શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૧૮ Page #32 -------------------------------------------------------------------------- ________________ તેઓ ત્રણ પ્રકારના કહેલા છે, જેમકે, સંયમી, અસયમી અને સયમાસયમી. તેમાં સચમી મનુષ્ય એ પ્રકારના છે-સરાગ સંયમી અને વીતરાગ સયમી, જેમના કષાયેના ક્ષય અથવા ઉપશમ નથી થયેલા પરન્તુ જે સયમી છે, તે સરાગ સયમી કહેવાય છે. જેમના કષાયેા પૂર્ણ રીતે ઉપશમ અથવા ક્ષય થઈ ગએલ છે, તે વીતરાગ સંયમી કહેવાય છે, તેએામાંથી વીતરાગ સયમી મનુષ્ય અક્રિય હોય છે અર્થાત્ તેમનામાં કાઈ ક્રિયા થતી નથી કેમકે વીતરાગ હોવાના કારણે તેએ આરભ તથા અપરિગ્રહ આદિથી રહિત હાય છે. તેઓમાં જે સરાગ સયમી હેાય છે તે બે પ્રકારના કહેલા છે-પ્રમત્ત સયત અને અપ્રમત્ત સયત, તેમનામાંથી અપ્રમત્ત સયામાં એક માયા પ્રત્યયા ક્રિયા જ થાય છે, કેમકે તે કદાચિત્ પ્રવચનની નિન્દાને દૂર કરવાને માટે પ્રવૃત્તિ કરે છે. કેમકે તેમના કષાય પુરી રીતે ક્ષીણ નથી થયેલા. પણ તે પ્રમત્ત સંયંત અને અપ્રમત્ત સયતામાંથી જે પ્રમત્ત સયત છે, તેએમાં એ ક્રિયાએ મળી આવે છે. આરભિ' અને માયાપ્રત્યયા, પ્રમત્ત સયત પ્રમાદ ચેાગના આરંભમાં પ્રવૃત્ત હાય છે. તેથી જ તેમાં માર’ભિકી ક્રિયા સંભવિત અને ક્ષીણુ કષાય ન હેાવાના કારણે માયા પ્રત્યયા ક્રિયા પણ તેમાં મળી આવે છે. જે મનુષ્ય સયતાસયત છે; તેઓ ત્રણ ક્રિયાઓ કરે છે, જેમકે માર ભિકી, પારિગ્રાહિકી અને માયાપ્રત્યયા અસ'યતમનુષ્યેામાં ચાર ક્રિયાએ થાય છે. તે આ પ્રકારે છે. આરભિકી. પારિમાહિકી, માયાપ્રત્યયા અને અપ્રત્યાખ્યાન ક્રિયા. પરન્તુ મનુષ્ય મિથ્યાદ્રષ્ટિ છે. અથવા સમમિથ્યાદષ્ટિ છે, તેમાં નિશ્ચય રૂપે પાંચ ક્રિયા થાય છે, જેમકે, આર‘ભિકી, પારિાહિકી માયાપ્રત્યયા, પ્રત્યાખ્યાન ક્રિયા અને મિથ્યાદનપ્રત્યયા. શેષ આયુનુ કથન એજ પ્રકારે સમજી લેવુ' જોઈ એ કે જેવુ' નારકાનું કરાયેલુ છે. વાનવ્યન્તરદેવોં કે સમાનાહારાદિ કા નિરૂપણ વાનન્યન્તર સમાહાર આદિની વક્તવ્યતા શબ્દા --(વાળમતરાળ ગદ્દા અમુજી મારાળ) વાન વ્યન્તરાનુ કથન જેવુ અસુરકુમારોનુ (Ë લોસિય વેમાળિયાળ વિ) એજ પ્રકારે યાતિષ્ક અને વૈમાનિકે તું પણ (નવરં તે વેચાણ્ સુવિદ્યા પત્તા) વિશેષતાએ છે કે વેદનાની અપેક્ષાએ તેએ એ પ્રકારના કહ્યા છે. (તં જ્ઞા મામિચ્છાવિટી વવન્તા ચ અમાલીિ વવના ચ) માયી મિથ્યાદ્યષ્ટિ ઉપપત્ન અને અમાયી સમ્યગ્દષ્ટિ-ઉપપન્ન (તસ્થળ ને તે મામિચ્છા વિઠ્ઠી વવન્ના) તેમાં જે શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૧૯ Page #33 -------------------------------------------------------------------------- ________________ માયી મિથ્યાદડિટ ઉપપન્ન છે (તેલં બ ળાત્તરા) તેઓ અલ્પતર વેદનાવાળા છે (તરથળે તે માર્કસમ્મલ્ટિી વવવત્ત તેf મgવેચાતા ) તેઓમાં જે અમારી સમ્યદૃષ્ટિ છે તેઓ મહાદનાવાળા છે. તેણે તેનQળ જોવા ! gવં ગુરૂ-માળિયા નો સર્વે સમવેચTI) એ કારણે હે ગૌતમ ! એમ કહેવાય છે કે વૈમાનિક બધા સમાન વેદના વાળા નથી (સં તક) શેષ પૂર્વોક્ત રીતે સમજવું. ટીકાર્થ– હવે તે નિરૂપણ કરે છે કે વાનવ્યન્તર દેવ આદિના સમાહાર આદિનું કથન અસુરકુમારોના સમાન સમજી લેવું જોઈએ-વનવ્યતની સમાન આહાર આદિની વક્ત વ્યતા એજ પ્રકારે કહેવી જોઈએ જેવી અસુરકુમારોની કહી છે. અર્થાત જેવા અસુરકુમારના બે પ્રકાર કહ્યા છે–સંજ્ઞિભૂત અને અસંફિભૂત, અને તેમાં જે સંજ્ઞિભૂત છે તેઓ મહાવેદનાવાળા તથા જેઓ અસંજ્ઞિભૂત છે તેએ અપવેદનાવાળા હોય છે, ઈત્યાદિ કથન કરાયેલું છે. એ જ પ્રકારે વનવ્યન્તરના વિષયમાં પણ જાણવું જોઈએ. કેમકે અસુરકુમારેમાં તથા વાનવ્યન્તરમાં અસંગ્નિ જીવોની ઉત્પત્તિ થાય છે. વ્યાખ્યા પ્રજ્ઞપ્તિમાં પણ કહ્યું છે. અસંગ્નિ જીવની ઉત્પત્તિ દેવગતિમાં થાય તે જઘન્ય ભવનપતિમાં અને ઉત્કૃષ્ટ વાનäતરોમાં થાય છે. એ કારણે અસુરકુમારના વિષયમાં જે યુકિત કહી છે તે જ અહીં પણ જાણી લેવી જોઈએ. અસુરકુમાર દેવોના પ્રકરણમાં જે કથન કરાયું છે તે જ તિષ્કદે અને વૈમાનિકોના સમાન આહાર આદિના વિષયમાં કહી લેવું જોઈએ. પરન્તુ અસુરકુમારથી જ્યોતિષ્ક અને વૈમાનિકની વેદનામાં થોડું અન્તર છે, જ્યોતિષ્ક અને વૈમાનિક દેવ બે પ્રકારના છે, જેમકે, મારી મિથ્યાદિ ઉત્પન્ન અને અમાયી સમ્યગ્દષ્ટિ ઉત્પન, જેમ અસુરકુમારામાં કેઈ અસંજ્ઞીમૂન અને કેઈ સંજ્ઞીભૂત કહેલ છે, તેમજ તેમની જગ્યાએ જતિષ્ક અને વિમાનિકમાં માયી મિથ્યાદષ્ટિ ઉત્પન્ન અને અમારી સમ્યગ્દષ્ટિ ઉત્પન્ન કહી દેવા જોઈએ. કેમકે તિષ્ક નિકાય અને વૈમાનિક નિકાયમાં અસંજ્ઞી જીવ ઉત્પન્ન નથી થતા. અસં. જ્ઞીની આયુ ઉત્કૃષ્ટ પપમનાં અસંખ્યાતમા ભાગની હોય છે, જ્યારે તિષ્કની પલ્યોપમના સંખ્યાતમા ભાગની જઘન્ય સ્થિતિ હોય છે અને વૈમાનિ ની પપમની. તેથીજ તેઓમાં અસંજ્ઞીઓનું હોવું સંભવિત નથી. માયી-મિથ્યા દષ્ટિ–ઉત્પન અને અમારી સમ્યગ્દષ્ટિ ઉત્પન્નમાંથી જે જ્યોતિષ્ક અને વૈમાનિક માથી–મિથ્યાદ્રષ્ટિ ઉત્પન્ન છે, તેઓ શુભ વેદનાની અપેક્ષાથી અલ્પતર વિદનાવાળા હોય છે. અને જે અમાથી સમ્યગ્દષ્ટિ ઉત્પન્ન થાય છે, તેઓ શુભ વેદનાની અપેક્ષાએ મહાત્ વેદનાવાળા હોય છે. - હવે ઉપસંહાર કરતા થકા કહે છે- હે ગૌતમ! એ કારણથી એવું કહેવાય છે કે બધા તિષ્ક અને વૈમાનિક સમાન વેદનાવાળા હોતા નથી. શેષ આહાર, વર્ણ, કર્મ આદિ અસુરકુમારે અને વ્યાનવ્યક્તોની સમાન જ સમજી લેવું જોઈએ. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ 20 Page #34 -------------------------------------------------------------------------- ________________ સલેશ્યજીવોં કે આહારાદિ કા નિરૂપણ સલેશ્યા-આકાર આદિની વક્તવ્યતા શબ્દાર્થ-(હેરસTM મંતે ! નેચ) હે ભગવન ! લેશ્યાવાળા નારક (Rષે સમાજ) બધા સમાનહારવાળા (સમરી) સમાન શરીરવાળા (ગુસ્સાસનિતાણા) સમાન ઉચશ્વાસ નિઃશ્વાસવાળા (નવે વિ) બધાના સંબંધમાં (પુ) પ્રશ્ન (રમા) હે ગૌતમ ! (gવું) એ પ્રકારે (૪) જેવા (બોહનો ) સમાન્યનગમ (તા) તેવા (સરનામો વિ) સલેશ્યાના ગમપણ (માજિવો) કહેવા જોઈએ (જ્ઞા માળિયા) વૈમાનિકે સુધી . (જરા મંa ! રૂા) હે ભગવન્! કૃષ્ણલેશ્યાવાળા નારક (સદ સમા ) બધા સમાન આહારવાળા છે (પુછા) પ્રશ્ન (ચમ ! = ગોહિયા) હે ગૌતમ! જેવા ઔધિક સામાન્ય (નવરં) વિશેષ (નૈફ) નારક (વેચાણ વેદનાની અપેક્ષાથી (માથમિચ્છા વિદી વવનચ) માયી-મિથ્યાષ્ટિ ઉત્પન્ન (મારૂ નાદિ કાનન Tચ) અને અમાયી સમ્યગદષ્ટિ ઉત્પન્ન (માળવા) કહેવા જઈએ (રેવં તદેવ) શેષ એજ પ્રકારે (૪ મોહિયાળ) જેવા ઔઘિકોના કહ્યા છે. (કુરકુમાર રાવ જાનતા) અસુરકુમાર યાવત્ વનવ્યતર (ઉતે કgy બોરિંગા) તે ઔધિના સમાન (નવરું મથુરામાં વિનિયહિં ક્લેિરો) મનુષ્યમાં ક્રિયાની અપેક્ષાએ વિશેષતા છે (વાવ) યાવત્ ( તમાં તે સમ્મરિદ) તેમનામાંથી જે સમ્યગ્દષ્ટિ છે (તે તિવિહn grouT) તે ત્રણ પ્રકારના કહ્યા છે (તં જ્ઞા, સંગા, ગાંયા, સંચાવંડયા) તે આ પ્રકારે-સંયમી, અસંયમી અને સંયમસંયમી (બોરિચા) જેવા ઔધિના (વાલિયા વેમાળિયા) તિષ્ક અને વૈમાનિક (શાર્સ્ત્રાપુ, પહેલાની (જેસાયુ) ત્રણ વેશ્યાઓમાં (પુઝિકનંતિ) ન પુછવું જોઈએ (વ) એ પ્રકારે (HT) જેવી (દિugT સેરણા) કૃણલેશ્યા (વિવારીયા) વિચારી (ત€ નીસ્ટન્ટેસ્લા વિવારે વ્યા) એ પ્રકાર નીલેશ્યા પણ વિચ થવી જોઈએ (કહે) કતલેશ્યા (નૈરૂરર્દિત) નારકેથી (કામ) આરંભ કરીને ( વાળમંતરા) યાવત્ વાનવ્યન્તરો સુધી (નવરં) વિશેષ (ાઢેસા નૈર ) કાપત લેશ્યાવાળા નારક (વેચાણ) વેદનાની અપેક્ષાથો (1ણા હા) જેવા ઔધિક (તેરસ્ટેસાણં મતે! સુરકુમાર તો રેવ પુરા) તેજલેશ્યાવાળા અસુરકુમાર સુધી એક પૂર્વવત્ પ્રશ્ન ( ! નવ ગોચિત તવ) જેવા સામાન્ય કહ્યા તેજ પ્રકારે (વેચાણ ના નોસિયા) વિશેષ વેદનાથી જતિષ્ઠોની સમાન (પુષિ-શra વારત-વંતિથતિરિમજુસ્સા) પૃથ્વી, અપૂ, વનસ્પતિ, પંચેન્દ્રિય તિર્યચ, મનુષ્ય શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ Page #35 -------------------------------------------------------------------------- ________________ (ના બોાિ) સમુચ્ચયનાસમાન (તા - માળિયન્ત્રા) એજ પ્રકારે કહેવા જોઈ એ (નવ) વિશેષ (મણૂલા) મનુષ્ય (વિચિદ્દિ) ક્રિયાઓથી (ને સંગતા તે વમત્તાય અમત્તાચ માળિ ચન્ના) જે સંયમી છે તેમને પ્રમત્ત અને અપ્રમત્ત કહેવા જોઈ એ (સાવીયાના નયિ) સરાગ અને વીતરાગ નથી (વાળમતા સેકહેÇાનદ્દા સુરકુમાર) વાનભ્યન્તર તેોલેશ્યામાં અસુરકુમારની સમાન (Ë નોસિનેમાળિયા વિ) એજ પ્રકારે જયાતિષ્ક વૈમાનિક પણ (સેમં તે ચેત્ર) શેષ તેજ (વં પÆહેરન્ના વિ માળિયન્ના) એજ પ્રકારે પદ્મલેશ્યા પણ કહેવી જાઈ એ (નવર નેતિ' સ્થિ) વિશેષતા તે છે કે જેમને તે થાય છે (સુřરહેલા વિ તદેવ ગેસિ અસ્થિ) શુકલ લેશ્મા પણ એજ પ્રકારે જેમને છે (સવ્વ તહેવ) મધુ એજ પ્રકારે (ના ઝોરિયાળ મિત્રો) જેવા ઔધિકના ગમ (નવર) વિશેષ (વદ્ધેસ્લા સુજેલાો) પદ્મલેશ્યા અને શુકલલેશ્યા (વૃત્તિ નિયતિલિનોળિય મજૂસ વેમાળિયાળ ચેવ) પચેન્દ્રિયતિય ચા મનુષ્ય અને વૈમાનિકાને જ હોય છે (ન સેલા સંતિ) શેષને નહી', ( पण्णवणाए भगवईए लेसाए पढमो उद्देसओ सम्मत्तो) પ્રજ્ઞાપના ભગવતીમાં લૈશ્યા અધ્યયનના પ્રથમ ઉદ્દેશક સમાપ્ત ટીકા”—હવે ‘સલેશ્યા’ વિશેષણી વિશિષ્ટ ચાવીસ દડકાના આહાર આદિની પ્રરૂપણા કરાય છે–શ્રી ગૌતમસ્વામી—હે ભગવન્। શું સલેશ્ય અર્થાત્ ઙેશ્યાવાળ નારક સમાન આહારવાળા, સમાન શરીરવાળા, અને સમાન ઉચ્છ્વાસ-નિ:શ્વસવાળા હાય છે? એન પ્રકારે શું બધા સમાન કવાળા, સમાન વવાળા, સમાન વેદનાવાળા અને સમ આયુષ્યવાળા હાય છે ? શ્રી ભગવાન હૈ ગૌતમ ! જેવા સામાન્ય સમુચ્ચય નારક જીવાને ગમ કહ્યો છે, પ્રકારે મધી સલેશ્યાવાળા નારકનું કથન પણુ સમજી લેવુ' જોઇએ. એજ પ્રકારે ર અસુરકુમાર અગ્નિ ભવન વાસિયા, પૃથ્વીકાયિક આદિ એકેન્દ્રિય, વિક્લેન્દ્રિયા, ૫ તિય ચા, મનુષ્ય, વાનભ્યન્તરા, જ્યાતિષ્ક અને વૈમાનિકનુ કથન પણ સમ જોઈએ. તાપ એ છે કે જેવાં લેશ્યાદિ વિશેષણથી રહિત અર્થાત્ સામાન્ય નારક આદિ સમાન આહારવાળા નથી, એ પહેલાં કહેવુ છે, એજ પ્રકારે લેશ્યા વિશેષણથી વિશિષ્ટ અર્થાત્ સલેક્ષ નારક આદિ પણ સમાન આહાર દિવાળા નથી હોતા. હવે કૃષ્ણ આદિ છ લૈશ્યાએથી વિશિષ્ટ છ દડકાના આહાર આદિ પદોની સાથે પ્રરૂપણા કરાય છે શ્રી ગૌતમસ્વામી-હે ભગવન ! શુ' કૃષ્ણવેશ્યાવાળા બધા નારક સમાન આહારવાળા હાય છે? શુ સમાન શરીરવાળા હોય છે ? સમાન ઉચ્છ્વાસ નિશ્વાસવાળા હોય છે ? સમાન કવાળા, સમાન વેદનાવાળા અને સમાન આયુવાળા હોય છે? શ્રી ભગવાન્ હે ગૌતમ! જેમ ઔધિક અર્થાત્ સામાન્ય નારકોના આહાર, શરીર, ઉચ્છ્વાસ નિ:શ્વાસ, ક, વ, લેશ્યા, વેદના, ક્રિયા અને ઉપપાત, આ નવ પદો દ્વારા શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૨૨ Page #36 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપાદન કરેલું છે, એજ પ્રકારે કૃષ્ણ લેશ્યાવાળા નારકોનું કથન પણ સમજી લેવું જોઈ એ. ઠીક, સામાન્ય નારકેથી વિશેષતા એટલી છે કે કૃષ્ણ લેશ્યાવાળા નરયિક વેદના વિષયમાં બે પ્રકારના કહેવા જોઈએ, માયીમિથ્યાષ્ટિ ઉત્પન અને અમારી સમ્યગ્દષ્ટિ ઉત્પન્ન, સામાન્ય નારકોની જેમ અસંજ્ઞીભૂત અને સંજ્ઞીભૂત ન કહેવા જોઈએ. કેમકે અસંજ્ઞી જીવ પહેલી પૃથ્વમાં જ ઉત્પન્ન થાય છે. કહ્યું પણ છે–“રાની શ્વ અર્થાત્ અસંજ્ઞી જીવ પ્રથમ પૃથ્વીમાં જ ઉત્પન્ન થાય છે અને પ્રથમ પૃથ્વીમાં કૃષ્ણ લેશ્યાવાળા નારક નથી હોતા. પાંચમી આદિ જે પૃથ્વીમાં કૃષ્ણ લેશ્યા મળી આવે છે, તેમાં અસંસી જીવ ઉત્પન્ન નથી થતા, તેથી જ કૃષ્ણલેશ્યાવાળા નારકમાં સંભૂત અને અસંજ્ઞીભૂત એવા ભેદ નથી હોતા. તેમાં માયી મિથ્યાબિટ કૃષ્ણલેશ્યાવાળા નારક મહાવેદનાવાળા હોય છે, કેમકે તેઓ ઉત્કૃષ્ટ અશુભ સ્થિતિનું ઉપાર્જન કરે છે, અને ઉત્કૃષ્ટ અશુભ સ્થિતિમાં મહતી વેદના હોય છે. જે નારક અમાથી સમ્યગ્દષ્ટિ ઉપપન કૃષ્ણલેશ્યાવાળા હોય છે, તેવા નારક અલ્પ વેદનાવાળા હોય છે, શેષ આહાર, શરીર, ઉછુવાસ ક્રિયા આદિ પૂર્વોક્ત સમુચ્ચય નારકેના જેવા કહેલ છે, તે જ પ્રકારના સમજી લેવા જોઈએ. અસુરકુમાર, નાગકુમાર, સુવર્ણકુમાર, અગ્નિકુમાર, વિદુકુમાર, ઉદધિકુમાર, દ્વિીપકુમાર, દિકકુમાર, પવનકુમાર, સ્વનિતકુમાર, પૃથ્વીકાયિક આદિ એકેન્દ્રિય, વિકસેન્દ્રિય, પંચેન્દ્રિય તિર્યંચ, મનુષ્ય અને વાવ્યન્તરનું પ્રતિપાદન એજ પ્રકારે કરવું જોઈએ જેવું સમુચ્ચય અસુરકુમાર આદિનું કરેલું છે. હા, મનુષ્યમાં સમુચ્યથી ક્રિયાઓમાં કાંઈક વિશેષતા છે. તે વિશેષતા આમ છે કૃષ્ણલેશ્યાવાળા મનુષ્ય ત્રણ પ્રકારના હોય છે–સમ્યગ્દષ્ટિ, મિથ્યાદ્રષ્ટિ અને સમ્યમિથ્યાદષ્ટિ અર્થાત, મિશ્રદષ્ટિ તેમનામાંથી જે મનુષ્ય સંય દરિટ હોય છે, તેઓ ત્રણ પ્રકારના છે-સંયમી, અસંયમી અને સંયમસંયમી, જેવું સમુચ્ચય મનુષ્યનું અર્થાત કૃષ્ણલેશ્યાવાળા આદિ વિશેષણ રહિત મનુષ્યનું પ્રતિપાદન કરાયેલું છે. એ જ પ્રકારે કૃષ્ણલેશ્યાવાળા મનુષ્યનું નિરૂપણ પણ સમજી લેવું જોઈએ. સંયમી મનુષ્ય બે પ્રકારના હોય છે– સરાગસંયમી અને વીતરાગ સંયમી. જેમના કષાયને ઉપશમ અથવા ક્ષય નથી થયો તેઓ સરાગ સંયમી કહેવાય છે. જેમના કષાયોને ઉપશમ અથવા ક્ષય થઈ ગએલ છે, તેઓ વીતરાગ સંયમી હોય છે. તેમનામાંથી વીતરાગ સંયમી ક્રિયા રહિત હોય છે, વીતરાગ હેવાના કારણે તેઓમાં કઈ ક્રિયા નથી થતી. કૃષ્ણલેશ્યા પ્રમત્તસંયત, મનુષ્યમાં મળી આવે છે, અપ્રમત્ત સંયત મનુષ્યમાં નથી મળી આવતી, બધા પ્રકારના આરંભ પ્રમાદ વેગમાં નથી થતા. તેથી સંયતમાં આરંભિકી ક્રિયા થાય છે અને ક્ષણ કષાય ન હોવાથી તેઓમાં માયા પ્રત્યયા ક્રિયા પણ મળે છે. સંયતાસંયત, મનુષ્યમાં આરંભિકી, પારિત્રહિકી અને માયાપત્યયા એ ત્રણ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૨૩ Page #37 -------------------------------------------------------------------------- ________________ ક્રિયાઓ થાય છે. અસંયત મનુષ્યમાં ચાર ક્રિયાઓ થાય છે. આરંભિકી, પારિગ્રહિકી, માયા પ્રત્યાય અને અપ્રત્યાખ્યાન કિયા. પ્રારંભની ત્રણ લેશ્યાઓમાં અર્થત કૃષ્ણ, નીલ અને કાપિત લેશ્યાઓને લઈને તિષ્ક અને વિમાનિકના વિષયમાં પ્રશ્ન ન કર જોઈ એ, કેમકે તેમનામાં આ ત્રણ લેશ્યાઓ હતી જ નથી. એ પ્રકારે જેમ કૃષ્ણલેશ્યાવાળાઓને વિચાર કરાયેલ છે. એ જ પ્રકારે નીલેશ્યા વાળાને પણ વિચાર કરી લેવું જોઈએ, કેમકે એ બન્ને સમાન છે, અર્થાત્ જેવા કૃષ્ણ લેશ્યાના દંડક કહ્યા તેવા જ નલ વેશ્યાના પણ દંડક કહેવા જોઈએ. કેવળ “કૃષ્ણવેશ્યા પદની જગ્યાએ નીલલેશ્યા પદનું ઉચ્ચારણ કરી લેવું જોઈ એ. કાત લેશ્યા નીલલેશ્યાના સમાન નારકેથી આરંભીને અસુરકુમાર આદિ દશ ભવનપતિમાં, પૃથ્વીકાવિક આદિ એકેન્દ્રિમાં, વિકલેન્દ્રિમાં, તિર્યંચ પંચેન્દ્રિમાં મનુષ્યમાં તથા વાનવ્યન્તરામાં કહેવી જોઈએ. પરંતુ નીલેશ્યાની અપેક્ષાએ કાપત લેશ્યામાં વિશે ષતા એ છે કે કાપિત લેશ્યાવાળા નારકેનું કથન સમુચ્ચય નારકોના સમાન સમજી લેવું જોઈએ. અર્થાત્ કાપિત લેશ્યાવાળા નારક બે પ્રકારના કહ્યા છે-સંજ્ઞીભૂત અને અસંસી. ભૂત ઇત્યાદિ પ્રકારે સમજી લેવા જોઈએ. અસંસી જીવ પણ પ્રથમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે અને ત્યાં કાપિત લેશ્યાને સદ્ભાવ છે. હવે તેને લશ્યાની પ્રરૂપણ કરે છે શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! તેજલેશ્યાવાળા અસુરકુમાર શું સમાન આહાર, સમાન શરીર, સમાન ઉચ્છવાસ-નિઃશ્વાસવાળા હોય છે? એ પ્રકારે શું સમાનકમ, સમાન વર્ણ, સમાન વેશ્યા, સમાન વેદના, સમાન કિયા અને સમાન ઉપાયાતવાળા હોય છે. આ નવ પ્રશ્ન કરવા જોઇએ અહીં એ સમજી લેવું જોઈએ કે નારક, તેજસ્કાયિક, વાયુકાયિક તથા વિલેન્દ્રિય જેમાં તેને લેસ્થા નથી હોતી. એ કારણે પહેલાં જ અસુરકુમાર વિષયક પ્રશ્ન કરાય છે. તેથી એ ફલિત થયું કે તેજકચિક અને વિલેન્દ્રિય સંબંધી પ્રશ્નન કરવું જોઇએ. અસુરકુમારનું કથન સમુચ્ચય અસુકુમારના કથનના સમાન સમજવું જોઈએ, અભિપ્રાય થી કહે છે-હે ગૌતમ ! જેમ ઔધિક અર્થાત લેશ્યાદિ વિશેષણથી રહિત સમુચ્ચય અસુરકુમારનું કથન કર્યું છે, તે જ પ્રકારે તેજા શ્યાવાળા અસુરકુમારોની પ્રરૂપણા-વક્તવ્યતા પણ સમજી લેવી જોઈએ. સમુચ્ચય અસુરકુમારની અપેક્ષાએ વેદનાના વિષયમાં વિશેષતા છે. વેદનાના વિષયમાં જતિષ્કના સમાન વક્તવ્યતા કહેવી જોઈએ તથા સંજ્ઞીભૂત અને અસંજ્ઞીભૂતની જગ્યાએ માયી મિથ્યાદષ્ટિ ઉપપનક અને અમાયી સમ્યશ્રષ્ટિ ઉ૫૫નક કહેવા જોઈએ. કેમકે અસંજ્ઞી જીવ તેનલેશ્યાવાળાઓમાં ઉત્પન્ન નથી થતા. પૃથ્વીકાયિક, અષ્કાયિક, વનસ્પતિકાયિક, પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યની પ્રરૂપણ સમુચ્ચયની સમાન જ સમજવી જોઈએ, પરંતુ ક્રિયાઓને લઈને મનુષ્યના વિષયમાં શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ Page #38 -------------------------------------------------------------------------- ________________ કહેવું જોઈએ, જે મનુષ્ય સંયત છે, તે બે પ્રકારના છે–પ્રમત્ત અને અપ્રમત્ત. કેમકે પ્રમત્ત અને અપ્રમત્ત બન્ને પ્રકારના મનુષ્યમાં તેલેશ્યા મળી આવે છે, પણ તેને લેશ્યાવાળા માણસમાં સરગ સંયત અને વીતરાગ સંયત એ બે ભેદ નથી થઈ શકતા, કેમકે તેજલેશ્યાને વીતરાગ સંયતમાં સંભવ નથી હતા. તે સરાગ સંયમાં જ મળી આવે છે, એવી સ્થિતિમાં તેજલેશ્યાવાળાના બે ભેદ કરવા અનુચિત છે. | તેજલેશ્યામાં વાવ્યનનું કથન અસુરકુમારની સમાન સમજી લેવું જોઈએ તેથી જ તેજલેશ્યાના વિષયમાં વાન વ્યક્તોના માયી મિથ્યાદષ્ટિ ઉ૫૫નક અને અમારી સમ્યદૃષ્ટિ ઉપપનક આ બે ભેદ રાખવા જોઈએ. કેમકે તે લેશ્યાવાળા વાનવ્યન્તરોમાં પણ અસંજ્ઞી જીવને ઉત્પાદ નથી થતું. એ પ્રકારે જતિષ્ક અને વૈમાનિક પણ તેજલેશ્યાના વિષયમાં માયી મિથ્યાદૃષ્ટિ ઉપપન્નક અને અમાયી સમ્યગ્દષ્ઠિ ઉપપનકના ભેદથી બે પ્રકારના હોય છે, તેમના સંજ્ઞીભૂત અને અસંજ્ઞીભૂત ભેદ નથી પડતા. એ સમ્બન્ધમાં યુક્તિ પૂર્વવત સમજી લેવી જોઈએ. શેષ આહાર-શરીર, ઉચ્છવાસ, કર્મ, વેદના તેમજ ઉપપત આદિ પૂર્વોક્ત અસુર કુમારેના જ સમાન સમજવા. એ પ્રકારે પલેશ્યા પણ કહેવી જોઈએ. વિશેષતા એ છે કે જે જીમાં પડ્યૂલેશ્યા હોય છે, તેમાં તેમનું કથન કરવું જોઈએ, અન્યમાં નહીં. એ પ્રકારે પંચેન્દ્રિય તિયામાં, મનુષ્યમાં અને વૈમાનિક દેવોમાં જ પલેશ્યા હોય છે, તેથી જ તેમનામાં કહેવી જોઈએ. શુકલતેશ્યા પણ પલેશ્યાની સમાન જ છે પણ તે જેમાં કહેવી જોઈએ, જેમાં તેને સદ્ભાવ છે, અન્યમાં નહીં. એ પ્રકારે જે ઔધિક ગમ કહ્યો છે, તે જ અહી કહેવા જોઈએ. પૂર્વોક્તને જ સ્પષ્ટ કરતા કહે છે–પદ્મશ્યા અને શુભેચ્છા પંચેન્દ્રિય તિર્યોમાં અને વૈમાનિકોમાં જ કહેવી જોઈએ, તેમનાથી ભિન્ન અન્ય જીવમાં નહીં શ્રી જૈનાચાર્ય જૈનધર્મદિવાકર પૂજય શ્રી ઘાસીલાલ વ્રતિવિરચિત પ્રજ્ઞાપના સૂત્રની પ્રમેયાધિની વ્યાખ્યાને લેશ્યાપદનો પ્રથમ ઉદ્દેશક સમાપ્ત ૧ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૨૫ Page #39 -------------------------------------------------------------------------- ________________ લેશ્યા વિશેષ કા કથન લેશ્યા પદને દ્વિતીય ઉદ્દેશક લેશ્યા વિશેષ વક્તવ્યતા શબ્દાર્થ–( વળ મરે ! સેરો gggrો) હે ભગવન ! લેશ્યાઓ કેટલી કહી છે? (રોયમા! છ સેમસાલો પૂછત્તા) હે ગૌતમ! છ લેશ્યાઓ કહી છે (સં - સ્ટેટસ, રીફ્લેક્ષા, જાસ્ટેસા, તેઝન્ટેસા, રસ, સુરક્ષા) તેઓ આ પ્રકારે-કૃષ્ણલેશ્યા, નીલલેશ્યા, કાપતલેશ્યા, તેજલેશ્યા, પડ્યૂલેશ્યા, અને શુકલેશ્યા. (રૂચાળ મંતે ! સામો પUTગો) હે ભગવદ્ ! નારકમાં કેટલી લેશ્યાએ. હોય છે? (તોયમાં ( તિરિન સેરHrો quTત્તાઓ) હે ગૌતમ ! ત્રણ વેશ્યાઓ કહી છે (ä sÉ- વિરસા નીસ્ટેસા, વાવ) કૃષ્ણલેશ્યા, નીલલેશ્યા અને કાપતલેશ્યા (તિરિજણગોળવાળું અને ! ; પત્તાગો) હે ભગવન ! તિર્યંચ એનિયમાં કેટલી વેશ્યાઓ હોય છે? (મ! જી હેરાવ્યો quળત્તાવ્યો) હે ગૌતમ! છ લેશ્યાઓ હોય છે (તં નહીં-- તાં નાવ ગુ સ્સા ) તે આ પ્રકારે-કૃષ્ણલેશ્યા થાવત્ શુકલેશ્યા (i મતે ! જરૂરHTગો પumત્તાવ્યો) હે ભગવન્! એકેન્દ્રિમાં કેટલી લેશ્યાઓ કહી છે. (જોયા ! સત્તારિ સેવાનો પણarગો) હે ગૌતમ ! ચાર વેશ્યાએ હોય છે. (સં કારHT =ાવ તેરસ્તેક્ષા) કૃષ્ણલેશ્યા યાવત્ તેજલેશ્યા. (પુરિયાળું મંતે ! ક્રક્રેસ્સો પૂcorrગો) હે ભગનન્ ! પૃથ્વીકાચિકેમાં કેટલી લેશ્યાઓ કહી છે? (ચમા ! પર્વ વેવ) હે ગૌતમ ! એજ પ્રકારે (ગાવસ્તાફલા વિ gā જેવ) અપૂકાયિક અને વનસ્પતિકાયિકમાં પણ એજ પ્રકારે (તેર વાર વેવિંદ તેરિસ જરૂરિયાળ ના રૂi) તેજસ્કાયિક, વાયુકાયિક, દ્વીન્દ્રિ, ત્રીન્દ્રિ અને ચતુરિ ન્દ્રિયમાં નારકેની સમાન. (ચિંતિનિરિકનોળિયા પુરા ) પંચેન્દ્રિય તિયાના વિષયમાં પૃચ્છા-પ્રશન? (નોમા ! જીલ્લા-ઢેરા નાથ તુ હે ગૌતમ ! છલેશ્યાઓ, કૃષ્ણલેશ્યા યથાવત શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ Page #40 -------------------------------------------------------------------------- ________________ શુકલલેશ્યા (સંમુચ્છિત વંચિચિતિષિવજ્ઞાāિ] પુજ્જા ) સમૂઈિમ પચેન્દ્રિય તિય ચચેાનિકાના વિષયમાં પ્રશ્ન (નોયના ! નફા નેરાળ) હે ગૌતમ ! જેમ નારકેામાં (જન્મ વેંતિય પચિસ્થિતિષિલનોળિયાનું પુચ્છા ?) ગભવ્યુત્ક્રાતિક પાંચેન્દ્રિય તિય ચાના વિષયમાં પ્રશ્ન ? (પોયમાં ! ઇલ્જેરન્ના-7છેલ્લા ગાવ મુળÌન્ના) હે ગૌતમ ! ક્લેશ્યાએ કૃષ્ણàશ્યા યાવત્ શુકલલેશ્યા. (તિનિણગોનિીાં પુચ્છા ?) તિયગ્યેાનિક સ્ટ્રિયાના વિષયમાં પૃચ્છા ? (નોયા ! ઇસ્સા ચાબો ચૈત્ર) ડે ગૌતમ ! ક્લેશ્યાએ આજ, (મજૂસા પુછા ) મનુષ્યોના વિષયમાં પ્રશ્ન ? (યમા ! ઇચ્છેલા ચાયો. ચેવ) હે ગૌતમ ! ક્ષેશ્યાએ આજ (સંમુઘ્ધિમ મનુસાશં પુછા !) સમૂઈમ મનુષ્યના સખન્યુમાં પ્રશ્ન ? (પોચમાં ! ના નેથા) હે ગૌતમ ! જેમ નારકામાં (કૃતિ” મનુસ્સાન પુઠ્ઠા ?) ગર્ભ જ મનુષ્યના વિષયમાં પ્રશ્ન ? (પોયમાં ! ઇત્ઝેસ્સાલો પત્તો) હે ગૌતમ! લેશ્યાએ કહી છે (તે ગાÌલા ઝાવ સુજેલા) તે આ પ્રકારે કૃલેશ્યા યાવત્ શુકલલેશ્યા, (મનુસ્લીનું પુચ્છા ?) મનુષ્ય શ્રિયા સમ્બંધી પ્રશ્ન ? (નોયમા ! ëચેવ) હે ગૌતમ ! એજ પ્રકાર. (હેવાળ પુચ્છા ) દેવાના વિષયમાં પૃચ્છા ? (પોયમા ! ઇત્ઝેસ્સા શ્યામો ચૈત્ર) હું ગોતમ ! એજ ગ્લેશ્યા. (લેવીન પુચ્છા ?) દેવીયા સબંધી પ્રશ્ન છે. (નોયમા ! પત્તાર છેૢસ્સા નાવ તેજીહેલા) હું ગૌતમ ! ચાર કૃષ્ણલૈશ્યા યાવત્ તેજલેશ્યા. (મવનવાસીગ ફેવાળું પુચ્છા ?) ભગવાનવાસી દેવેના વિષયમાં પ્રશ્ન (નોયમા ! Ëચેવ) હે ગૌતમ ! એજ પ્રકારે (વં અવળવાસિળીળ વિ) એજ પ્રકારે ભવનવાસિની ધ્રુવીએમાં પણુ, (વાળમતદેવાળ પુજ્જા ?) વાનવ્યન્તર દેવાના વિષયમાં પ્રશ્ન ? (નોયમા ! Żવેવ) હે ગૌતમ ! એજ રીતે (ä વાળમતરીન વિ) વાનભ્યન્તરી દેવિયેમાં પણ એજ રીતે, (નોત્તિયાળ પુચ્છા ?) ચેતિક દેવાના સંબધી પ્રશ્ન ? (વોચમા ઘુળા તેહેસા) હૈ ગૌતમ ! એક તેોલેશ્યા (વં લોલિનીન વિ) એજ પ્રકારે જનૈતિક દેવચેમાં પશુ, (વૈજ્ઞાનિયાનું પુચ્છા ) વૈમાનિકા સમ્પ્રન્સી પૃચ્છા ? (જોયના ! સિન્નિવૃત્તાશો) શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૨૭ Page #41 -------------------------------------------------------------------------- ________________ હે ગૌતમ ! ત્રણ લેશ્યાઓ કહી છે. (તં વા-તેરસ્ટેસા, વઢેરા, સુસ) તેઆ રીતે તેજલેશ્યા, પદમલેશ્યા અને શુકલલેશ્યા (માજિળf gછા વૈિમાનિક દેવિ સંબન્ધી પૃચ્છા (નોચના' ના તેવઢેરા) હે ગૌતમ ! એકલી તેઓલેશ્યા. _(एएसिण भंते! जीवाणं सलेस्साणं कण्हलेस्साणं जाव सुक्कलेस्साणं अलेसाणय) है ભગવન્! આ સલેશ્ય, કૃષ્ણલેશ્યાવાળા યાવત્ શુકલલેશ્યાવાળા અને અલેશ્ય માં (જ્યરે ચરે તો) કેણ કેનાથી (પાવી, દુરાવા, તુસ્ત્રાવા, વિયેતાહિચ વ) અ૫. તુલ્ય અથવા વિશેષાધિક છે ? (ચમા ! વ્રથોવા નીવા સુચ્છેસા) હે ગૌતમ! બધાથીઓછા જીવ શુકલ લેશ્યાવાળા ( Fર સંવેTTળા) પદ્મશ્યાવાળા સંખ્યાતગુણા (તે હેરા ફેનr) તેજલેશ્યાવાળી સંખ્યાતગણુ ( સ ત TTF) અલેશ્ય અનઃગણુ (ારણ અvidTIT) કાપતલેશ્યાવાળા અનન્તગણુ (નીસ્ટન્ટેના વિશિ ) નીલલેડ્યા વિશેષાધિક ( સા વિણેસાણિયા) કૃષ્ણલેશ્યાવાળા વિશેષાધિક (સરેરણા વિશે. સાાિ) સલેશ્ય વિશેષાધિકા ટીકાઈ- હવે વેશ્યાની પ્રરૂપણા કરવાને માટે દ્વિતીય ઉદ્દેશક પ્રારંભ કરાય છે. શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે–હે ભગવન્! લેશ્યાઓ કેટલી કહી છે? શ્રી ભગવાન-હે ગૌતમ ! છ લેશ્યાઓ કહી છે, તે આ રીતે છે-કૃષ્ણલેશ્યા, નીલેશ્યા, કાતિલેશ્યા, તેજોલેશ્યા, પદ્મલેશ્યા, અને શુકલેશ્યા, કૃષ્ણદ્રવ્ય રૂપ અથવા કૃષ્ણદ્રવ્યોથી જનિતલેશ્યા કૃષ્ણલેશ્યા કહેવાય છે. એ જ પ્રકારે નીલેશ્યા આદિ પણ સમજી લેવી જોઈએ. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન ! નારકમાં કેટલી લેશ્યાઓ મળે છે? શ્રી ભગવાન ! હે ગૌતમ ! નારકમાં ત્રણ લેશ્યાઓ હોય છે, જેમકે કૃષ્ણલેશ્યા, નીલલેશ્યા, અને કાતિલેશ્યા. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! તિયામાં કેટલી લેશ્યાઓ હોય છે? શ્રી ભગવાન- હે ગૌતમ ! તિર્યંચામાં છલેશ્યાઓ હોય છે તે આ રીતે-કુણલેશ્યા, નોલલેશ્યા, કાપતલેશ્યા, તેજલેશ્યા પડ્યા અને શુક્લલેશ્યા. શ્રી ગૌતમસ્વામી–હે ભગવાન્ ! એકેન્દ્રિય જેમાં કેટલી વેશ્યાઓ હોય છે ? શ્રી ભગવાન ગૌતમ ! એકેન્દ્રિયોમાં ચાર લેશ્યાઓ હોય છે જેમકે-કૃષ્ણલેશ્યા, નીલેશ્યા, કાપેતલેશ્યા અને તેલેશ્યા. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! પૃથ્વીકાયિકમાં કેટલી વેશ્યાઓ હોય છે? શ્રી ભગવાન ગૌતમ ! એજ પ્રકારે અર્થાત્ જેવી એકેન્દ્રિમાં કૃષ્ણ યાવત્ તેજલેશ્યા-આ ચાર કહી છે, એ જ પૃથ્વીકાયમાં પણ હોય છે, અપૂકાય અને વનસ્પતિકાયિકોમાં પણ સમુચ્ચય એકેન્દ્રિયની જેમ ચાર જ વેશ્યાઓ મળી આવે છે, તેજસ્કાય, વાયુકાય. દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિય જીમાં પણ નારકની સમાન અર્થાત્ પ્રારંભની ત્રણ લેશ્યાઓ હોય છે. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ २८ Page #42 -------------------------------------------------------------------------- ________________ શ્રી ગૌતમસ્વામી-હું ભગવન્ ! પંચેન્દ્રિય તિય ચેામાં કેટલી લેશ્યાએ મળે છે ? શ્રી ભગવાન્ ! હું ગૌતમ ! છએ લેશ્માએ પચેન્દ્રિય તિર્યંચ જવામાં મળી આવે જેમકે કૃષ્ણલેશ્યા યાવત્ શુકલલેશ્યા અર્થાત્ કૃષ્ણવેશ્યા, નીલલેશ્યા, કાપેાતàા તેજાલેશ્યા પદૂમલેશ્યા અને શુકલેશ્યા શ્રી ગૌતમસ્વામી—હૈ ભગવન્ ! સમૂઈિમ પંચેન્દ્રિયયેાનિકમાં કેટલી હૅલ્પા હોય છે. શ્રી ભગવાન્−હે ગૌતમ ! જેમ નારકામાં આદિની ત્રણ વેશ્યા કહી છે. એજ રીતે સમૂમિ પંચેન્દ્રિય તિય ચામાં પણ ત્રણ વેશ્યાઓ કહેવી જોઈએ. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! ગભ જ પંચેન્દ્રિય તિય શ્રી ભગવાન-હે ગૌતમ ! છ લેશ્યાએ હોય છે, તે કતલેશ્યા, તેજલેશ્યા પદ્મમલેશ્યા અને શુક્રલવેશ્યા. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! તિર્યંચૈનિક ત્રિયામાં કેટલી લેશ્માએ હાય છે? શ્રી ભગવાન્ હે ગૌતમ ! એજ પૂર્વોક્ત છ એ લેશ્યાએ હાય છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! માણસેમાં કેટલી લેશ્માએ હોય છે? શ્રી ભગવન-હે ગૌતમ ! એજ છ લેશ્યાઓ કૃષ્ણથી લઈ ને શુકલલેશ્યા પન્ત હાય છે? શ્રી ગૌતમસ્વામી-હે ભગવાન્ ! સમૂમિ મનુષ્યેામાં કેટલી લેશ્યાઆ મળી આવે છે ? શ્રી ભગવાન- ગૌતમ ! જેમ નારકમાં પ્રારંભની ત્રણ લેશ્માએ કહી છે, એજ સમૂર્છાિમ મનુષ્ચામાં. પણ સમજવી. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! ગર્ભજ મનુષ્યમાં કેટલી લેશ્યા કહી છે? ચેામાં કેટલી વેશ્યાએ હાય છે ? આ રીતે-કૃષ્ણવેશ્યા, નીલલેશ્યા, શ્રી ભગવાન હૈ ગૌતમ ! છ લેશ્યાએ કહી છે, જેમકે, કૃષ્ણલેશ્યા યાવત્ શુકલલેશ્યા. શ્રી ગૌતમસ્વામી—હે ભગવન્ ! માનુષિયામાં અર્થાત્ મનુષ્ય સ્રર્ચામાં કેટલી લેશ્યા છે ? શ્રી ભગવાન-હે ગૌતમ ! એજ પ્રકારે અર્થાત્ જેમ મનુષ્યમાં ગ્લેશ્યાઆ હાય છે, એજ રીતે મનુષ્ય સ્નિયામાં પણ હાય છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! દેવામાં કેટલી લેશ્યાએ હાય છે? શ્રી ભગવાન-હે ગૌતમ ! એજ કૃષ્ણલેશ્યાથી આરભીને શુકલલેશ્યા સુધીની છ લેશ્યાએ હાય છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! દેવિયામાં કેટલી લેશ્યાએ હાય છે? શ્રી ભગવાન્—ડે ગૌતમ ! દેવીમાં ચાર લેશ્યાએ હોય છે, તે આ રીતે કૃષ્ણુલેશ્યા, નીલવૈશ્ય, કાપેાતલેશ્યા અને તેનેલેશ્યા ભવનવાસી વેની જેમ ભવનવાસીની દેવીઓમાં પણ આજ ચાર લેશ્યામ હોય છે. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૨૯ Page #43 -------------------------------------------------------------------------- ________________ શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! વાનચન્તર દેવોમાં કેટલી લેશ્યાઓ હોય છે? શ્રી ભગવાન - ગૌતમ ! ભવનવાસીઓની સમાન વાવ્ય-તરમાં પણ પ્રારંભની ચાર લેગ્યાએ હેય છે, વનવ્યન્તરી દેવીઓમાં પણ આજ ચાર વેશ્યાઓ મળી આવે છે. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! તિષ્ક દેવામાં અને દેવીઓમાં કેટલી વેશ્યાઓ હોય છે? શ્રી ભગવાન ગૌતમ તિષ્ક દેવમાં-દેવીઓમાં એક તેજલેશ્યા જ હોય છે. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! વૈમાનિક દેવામાં કેટલી લેશ્યાએ હોય છે? શ્રી ભગવ-હે ગૌતમ ! ત્રણ લેશ્યાઓ હોય છે, તે આ પ્રકારે છે–તે જેલેશ્યા, પદુમલેશ્યા અને શુકલતેશ્યા. શ્રી ગૌતમસ્વામી-માનિક દેવીઓમાં કેટલી વેશ્યાઓ છે? શ્રી ભગવાન- હે ગૌતમ ! એક તેજેશ્યા જ હોય છે, વૈમાનિક દેવીઓ સૌધર્મ અને ઈશાન દેવલોકમાં જ હોય છે અને ત્યાં તેજલેશ્યા જ મળી આવે છે, સંગ્રહ ગાથામાં કહ્યું છે કે-ભવનવાસિયે અને વાતવ્યન્તરમાં કૃણ, નીલ, કાતિ અને તેજેલેશ્યા હોય છે અને પેતિકામાં તથા સૌધર્મ અને એશાન દેવેકમાં તેજલેશ્યા જ જોવામાં આવે છે. આ “સનકુમાર, મહેન્દ્ર અને બ્રહ્મલોક કલામાં પદ્મશ્યા છે. અને તેનાથી આગળ શુકલેશ્યા જ હોય છે.” મારા ગર્ભજ પંચેન્દ્રિય તિર્યચિમાં તથા ગર્ભજ મનુષ્યમાં છએ વેશ્યાઓ હોય છે અને શેષ જીવોમાં ત્રણ. .રા હવે લેશ્યાવાળા જીનું અપબહુત દેખાડે છે– શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે-હે ભગવન! આ ચોવીસ દંડકોના જીવનમાં સલેશ્યા (સામાન્ય રૂપથી લેશ્યાવાળા) કૃષ્ણલેશ્યાવાળા, નીલલેશ્યાવાળા, કાપતલેશ્યાવાળા, તેજલેશ્યાવાળા, પમલેચ્છાવાળા, શુકલેશ્યાવાળા તથા અલેશ્ય જીવોમાંથી કોણકનાથી અલ્પ, ઘણા, તુલ્ય અથવા વિશેષાધિક છે ? શ્રી ભગવાન હે ગૌતમ ! બધાથી ઓછા શુકલેશ્યાવાળા જય છે, પલેશ્યાવાળા તેમનાથી સંખ્યાતગણી છે, તે જેલેશ્યાવાળા તેમનાથી પણ સંખ્યાતગણ અધિક છે, અલેશ્ય જીવ તેમનાથી અનન્તગણ છે, કાપતલેશ્યાવાળા તેમનાથી પણ અનતગા, નીલલેશ્યાવાળા તેમનાથી વિશેષાધિક અને કૃષ્ણલેશ્યાવાળા તેમનાથી પણ વિશેષાધિક છે, સલેશ જીવ તેમનાથી પણ વિશેષાધિક છે. અહીં શુકલલેશ્યાવાળા જીવ બધાથી ઓછા કહેવાય છે, તેનું કારણ એ છે કે તે કતિપય પંચેન્દ્રિય તિર્યમાં, મનુષ્યમાં અને લાન્તક આદિ કપના દેશમાં જ મળી આવે છે. તેમની અપેક્ષાએ સંખ્યાત પણ અધિક પચેન્દ્રિય તિર્યમાં, મનુષ્યમાં તથા શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૩૦ Page #44 -------------------------------------------------------------------------- ________________ સનકુમાર, મહેન્દ્ર અને બ્રહલેક નામક ક૯૫માં પલેશ્યાને સદ્ભાવ હોવાથી પદ્મશ્યાવાળા છવ સંખ્યાતગણ અધિક કહ્યા છે. તેજલેશ્યા બાદર પૃથ્વીકાયિક, અપૂકાયિક, પ્રત્યેક વનસ્પતિકાચિકેમાં, સંખ્યાતગણી પંચેન્દ્રિય તિર્યમાં, મનુષ્યમાં ભવન પતિ, વનવ્યન્તર, તિષ્ક, સૌધર્મદેવ અને ઈશાન દેશમાં મળી આવે છે, તેથી જ પદ્મ. લેશ્યાવાળા ની અપેક્ષા તેજલેશ્યાવાળા જીવ સંખ્યાલગણ અધિક છે, વેશ્યા વિનાના સિદ્ધજીવ પૂર્વોક્ત તેજેશ્યાવાળાઓની અપેક્ષાએ અનન્તગણું અધિક છે, એ કારણે અલેશ્ય છવ અનન્તગણ અધિક કહેલા છે સિદ્ધોની અપેક્ષાએ કાપેલેશ્યાવાળા વનસ્પતિકાવિક જીવ અનન્તગુણ હોય છે, એ કારણે કાપતલેશ્યાવાળા જીવ અનન્તગણુ છે. કલીસ્ટ અને લિષ્ટતર અધ્યવસાયવાળા જીવ અપેક્ષાકૃત અધિક હોય છે, એ કારણે કાતિલેશ્યાની અપેક્ષાએ નીલેશ્યાવાળા અને નીલલેસ્ટાવાળાઓની અપેક્ષાએ કૃષ્ણલેશ્યાવાળા જીવ વિશેષાધિક હોય છે. સલેશ્યામાં નલલે આદિવાળા ઓને પણ સમાવેશ થઈ જાય છે, તેથી જ કૃષ્ણલેશ્યાવાળાની અપેક્ષાએ પણ લેશ્ય જીવ વિશેષાધિક કહા છે નૈરયિકાદિસલેશ્ય કે અલ્પબદુત્વ કા નિરૂપણ લેશ્યાઓની અપેક્ષાએ નારકાદિનું અલ્પ બહુત્વ શબ્દાર્થ –(gufa તે નેફસાઈ વછરાળ નીèરતા વાઢેસાણ ચ) ભગવદ્ ! આ કૃષ્ણલેશ્યા, નીલેશ્યા, અને કાતિલેશ્યાવાળા નારકમાં (જરે ચરે હિંતો ગgવા, વા વા, તુર વા, વિરેનાદિયા ) કણ કણાથી અલ્પ, ઘણું, તુલ્ય, અથવા વિશેષાધિક છે? (ચમા ! સબૈત્યોવા નરરૂચ) હે ગૌતમ! બધાથી ઓછા નારક (ફ઼r) કૃષ્ણલેશ્યાવાળા (નીરસ સંકિન્નગુન) નીલલેશ્યાવાળા અસંખ્યાતગણી છે (જાહેરસ અવેઝTIT) કાપલેશ્યાવાળા અસંખ્યાતગણી છે. (લિ મરે! સિરિળિયા વડ્ડાસાળં ના નુકસાન ૨) હે ભગવન ! આ કૃષ્ણલેશ્યાવાળા યાત્ શુકલેશ્યાવાળા તિર્યાનિકે માં (ચરે વેરેતો) કણ જેનાથી (ગciા વા, વહુવા વા, તુરન્ટ વા વિશેષાહિરા વા) અ૯પ, ઘણ, તુલ્ય અથવા વિશેષાધિક છે? (વોચમા ! થોવા તિરિક્રવકળિયા સુધારતા) હે ગૌતમ ! બધાથી ઓછા શુકલેશ્યાવાળા તિયચ છે. (ઘઉં ના બોણિયા) એ પ્રકારે જેવા સમુચ્ચય જીવ (નવરં સવા ) વિશેષ એ કે અા સિવાય. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૩૧ Page #45 -------------------------------------------------------------------------- ________________ (एएसिं एगिदियणं कण्हलेसा नीललेस्ला काउलेस्सा ते उलेस्साण य कयरे कयरेहितो વા વૈદુચા વા, ઘા, વસેલાહિરી વ) આ કૃષ્ણલેવા, નીલેશ્યા, કપિલેશ્યા, તેજલેશ્યાવાળા એકેન્દ્રિમાં કેણ કદાથી અ૫, ઘણું, લય અથવા વિશેષાધિક છે ? (ામ ! સંઘવી પરિચિા તેરાસા) હે ગૌતમ ! બધાથી ઓછા એકેન્દ્રિય તેજે. લેશ્યાવાળા (@raહેરા પરની કાપલેક્ષાવાળા અનન્તગણ છે. (નીઝસ્ટર, વિવાદિસ) નીલલેશ્યાવાળા વિશેષાધિક ( વેરા વિદિવા) કૃષ્ણલેશ્યાવાળા વિશેષાધિક. (एएसि पं भंते ! पुढविकाइया कण्हलेस्साणं जाव तेउलेस्साण य कयरे कयरेहितो ઝવ વા વંદુ વા તુરાવા વિરેચા વા?) હે ભગવન્ ! આ કૃણેલેક્ષાવાળા યાવત તે જેલેક્ષાવાળા પૃથ્વીકાયિોમાં કોણ કોનાથી અલપ, ઘણ, તુલ્ય અથવા વિશેષાધિક છે? (દમા! €T ગોહેચા િિવચા) હે ગૌતમ! જેવા સમુચ્ચય એકેન્દ્રિય (નર) વિશેષ (માહેર કરે છે ગુIT) કાતિલેશ્યાવાળા અસંખ્યાતગણ છે (gવં ગાવાન શિ) એ પ્રકારે અપૂણાવિકના પણ.. (ufણ જો મેતે ! તે વારૂયા સ્પા ની સાથે વારસાઈ ચ) હે ભગવન ! આ કુલેશ્યાવાળા, નલલેશ્યાવાળા અને કાપતલેશાવાળા તેજસ્કાચિકેમાં (ચરે રેતિ અHT વા વંદુ વા તુર વા વાયા વા) કે કોનાથી અ૯પ, ઘણા, તુલ્ય અગરતે વિશેષાધિક છે? (વિમા ! સંઘરથવા તેવા વાસા) હે ગૌતમ! બધાથી થોડા તેજઋાયિક કાપતલેશ્યાવાળા છે (રીસ્ટાસ વિણેલાડ્યિા) નીલલેશ્યાવાળા વિશેષાધિક છે. (જુરક્ષા વિવેકાફિયા) કૃષ્ણલેશ્યાવાળા વિશેષાધિક છે (પૂર્વ વાત્તારૂચાવિ) એ પ્રકારે વાયુકાયિકોના પણ (મરે ! વરસાચા વ્હાબં જ્ઞાવે તેવા ) હે ભગવન ! આ કૃષ્ણલેશ્યાવાળા યાવત તેજલેશ્યાવાળા વનસપતિકાચિકેમાં ( રિસા હિરાનં) જેવા સમુચ્ચય એકેન્દ્રિના (વૈકુંબ્રિાળ તેફેરિયાળ ળિ ના ફાળ) શ્રીન્દ્રિયોના, જીન્દ્રિયેના, ચતુરિન્દ્રિના, જેમ તેજસ્કાચિકેના. (एएसि णं भंते ! पंचेदियतिरिक्खजोणियाणं कण्हलेस्साणं एवं जाव सुकलेस्साण य) શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ Page #46 -------------------------------------------------------------------------- ________________ ભગવન્ ! આ કૃષ્ણુલેાવળા પાંચેન્દ્રિય તિય ચામાં યાવત્ શુકલલેશ્યાવાળા પ'ચેન્દ્રિયતિય ચાંમાં (ચરે યદિતો પાવા, વા વા તુલ્હા વા વિસેાિ વા ?) કાણુ કાનાથી અલ્પ, ઘણા, તુલ્ય અગર વિશેષાધિક છે ? (હોત્રા ! નન્હા બોરિયાળ તિવિલ લોળિયાળ) હે ગૌતમ ! જેવા ઔધિક તિચેના (નવરા હેલા સંલગ્નનુળા) વિશેષ એ કે કાપે તલેશ્યાવાળા અસંખ્યાતગણુા છે. (સમુચ્છિમ પંચવિચતિલિનોળિયાળ) સમૂમિ પંચેન્દ્રિય તિય ચાના (ના તેલવાચાળ) જેવા તેજસ્કાયિકાના (મવતિય પ્રવિયિતિરિયલગોળિયા નફા ગોરિયાળ ત્તિવિજ્ઞોનિયા) ગČજ પંચેન્દ્રિય તિર્યંચાના જેવા સમુચ્ચય તિ'ના (નવરં) વિશેષ (જાહેલ્લા સંઘેઞશુળા) કાપેાતલેશ્યાવાળા સંખ્યાતગણા છે. (વ્યં ત્તિવિશ્ર્વપ્નોનિળીન વિ) એજ પ્રકારે તિય ચસ્ત્રિયાના પણુ (પત્તિ નં મંતે ! સમુચ્છિમ་િતિસ્થતિવિજ્ઞોળિયાનું) હે ભગવન્ ! આ સમૂમિ પંચેન્દ્રિય તિય ગ્યેાનિકોમાં (પદ્મવતિય પર્જિનિતિલિનોળિયાળ ચ) અને ગજ પાંચન્દ્રિય તિયÀામાં (જેટલા ય જાવ સુલેખાળ ) કૃષ્ણલેશ્યા યાવર્તી શુકલલેશ્યવાળામાં (ચરે રેનિંતો ગળા વા વા વા તુલ્હા વા વિલેસરિયા વા ?) કાણું કાનાથી અલ્પ, ઘણા, તુલ્ય અથવા વિશેષાધિક છે ? (નોયમા ! સવ્વસ્થોષણ જામવૠતિય પંચે સ્થિતિવિજ્ઞોળિયા સુરેલા) અંધ થી ઓછા ગજ પંચેન્દ્રિય તિય ચ શુકલલેશ્યાવાળા છે. (પહેસાસંલગ્નનુળા) પદ્મલેશ્યાવાળા સંખ્યાતગણા અધિક છે (સેઝેલ્લા સંઘે નમુળા ) તે લેશ્યાવાળા સંખ્યાતગણા છે. વા૩છેલ્લા સલેનનુળા) કાપે તલેશ્યાવાળા સખ્યાતગણા છે (નીઝેસ્સા વિશેલયિા) નીલલેશ્યાવાળા વિશેષાધિક છે (લ્લા વિષેસાાિ) કૃષ્ણલેશ્યાવાળા વિશેષાધિક છે (જાહેÇા સમુઇિમપંચે ચિતિલિગોળિયા સંવગ્નનુળા કાપાતલેશ્યાવાળા સમૂમિ પંચેન્દ્રિય નિય ́ચ અપાતાણા અધિક છે (નીહેસા યસેલાાિ) નીલેશ્યાવાળા વિશેષ ધિક છે (ઙેલા વિસેલાદિયા) કૃષ્ણલેશ્યાવાળા વિશેષ ધિક છે, (एएसि णं भंते! समुच्छिमपंचे दियतिरिक्खजोणियाणं तिरिक्खजोणिणीणं य) हे ભગવન્ ! આ સમૂમિ પંચેન્દ્રિય તિય ચામાં અનેતિય ચનિયામાં (લેસાં નાપ મુળઅેસ્લાના ચ) કૃષ્ણલેશ્યાવાળા યાવત્ શુકલલેશ્યાવાળમાં (ચરે રેનિંતો ગપ્પા યા વહેંચા શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૩૩ Page #47 -------------------------------------------------------------------------- ________________ વા સુકાવા વિશે ઉદ્દેશા વા) કે તેનાથી અ૫, ઘણા, તુલ્ય અથવા વિશેષાધિક છે ? (ચમાં ! કહેવ પંચમં તા રુમં આ માળિચવું) હે ગૌતમ! જેવું પંચમ તેવું જ આ ઇડું કહેવું જોઈએ. (per i મંતે ! મેઘતિય વંતિપિત્રિકોણિયાળે તિરિશ્યોગિળી ચ) હે ભગવન ! આ ગર્ભજ પંચેન્દ્રિય તિર્યા છે અને તિર્યંચનીમાં (રૂસા નાવ સુવરસાદ થ) કૃષ્ણલેશ્યાવાળા યાવત શુકલેશ્યાવાળામાં (વેરે ઘરેfહૂંતો તથા વા યદુચા વા તુટ્યા વા વિસાયિા યા ?) કણ કેનાથી અ૫, ઘણા, તુલ્ય અથવા વિશેષાધિક છે? (1મા ! સાલ્યોવા જમવતિ વંવિદ તિરિતોળિયા મુજાહેસા) હે ગૌતમ ! બધાથી ઓછા ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિય શુકલેશ્યાવાળા છે (વારસાવ્યો તિgિકોળિળળો) શુકલેશ્યાવાળી તિર્યંચતી (લેગFTTrગો) સંખ્યાતગણી છે (સ્ટેસ્લા જમવદંતિપંચિંદ્રિતિકિવનોળિયા સંવેઝTTr) પદ્મશ્યાવાળા ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિય સંખ્યાલગણા છે ( Trો તિરિવોળિળીશો સંવેTorrો) પદ્મલેશ્યાવાળી તિર્યંચની સંખ્યાતગણી છે (તેરસ તિદિનોળિયા જ ) તેજેલેશ્યાવાળા તિર્યંચ સંખ્યાતગણુ છે. (તેહેરસ તિરિકનોાિળી સંજ્ઞTTIT) તેજેલેશ્યાવાળી તિર્યંચની સંખ્યાતગણી છે ( વચ્છેસ વિજ્ઞTTI) કાપલેશ્વાવાળા સંખ્યાતગણુ છે (નીરુણા વિસાફિયા) નીલલેશ્યાવાળા વિશેષાધિક છે (જેના વિદિશા કૃષ્ણલેશ્યાવાળા વિશેષાધિક છે (હેક્ષા સાથે ઝનુનાગો) કાતિલેશ્યાવાળી તિર્યંચની સંખ્યાતગણી છે. (નીર્દેશો વિચિતો) નીલેશ્યાવાળી વિશેષાધિક છે (ઇ. સાબો વિસાહિચાડો) કુષારલેશ્યાવાળી વિશેષાધિક છે. (एएसि णं भंते ! समुच्छिमपंचिंदियतिरिक्खजोणियाण गम्भवक्कतियपंचें दियतिरिक्खવોગિળી જ સાળં નાવ સુવાળં) હે ભગવાન્ ! આ કૃણલેશ્યાવાળા યાવત્ શુકલલેશ્યાવાળા સંભૂમિ પંચેન્દ્રિય તિર્યંચે ગર્મજ પંચેન્દ્રિય તિર્યમાં અને તિય ચ સિયોમાં (ચરે હિંતો અHI વા વંદુચા ના સુરા વા વિસેકાયા તા 2) કણ જેનાથી અલ્પ, ઘણા, તુલ્ય અગર વિશેષાધિક છે? (ામ ! હોવા જમેરતિય વંતિપિત્તરોળિયા તુજેTI) બધાથી શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ४ Page #48 -------------------------------------------------------------------------- ________________ ઓછા ગર્ભજ પચેન્દ્રિય તિગેનિક શુકલેશ્યાવાળા હોય છે (તિરિકa રોળિએ સંગિગો) શુકલેશ્યાવાળી તિર્યંચની સંખ્યાતગણું છે ( ઉસ જન્મવદંતિયiવંવિતિવિજ્ઞાળિયા) પલેશ્યાવાળા ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચ (સંકaTI) સંખ્યાલગણ છે (સાબો નિરિવહૂનોાિળી સંજ્ઞTળાવો) પાલેશ્યાવાળી તિય ચ અિ સંખ્યાતગણી છે (તેરેસા મરતિવિતિનોળિયા) તેજે લેશ્યાવાળા ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચ (વેકાનુળા સંખ્યાતગુણ છે (તેરસ્ટેલrગો તિરિmળો કિશો) તેજલેશ્યાવાળી તિર્યંચની સંખ્યાતગુણી છે. (જાહેરા ) કાપતલેશ્યાવાળા સંખ્યાતગણું છે (નીસ્ટરના વિસાફિયા) નલલેશ્યાવાળા વિશેષાધિક છે ( વઢેરતા વિવેકાફિયા) કૃષ્ણલેશ્યાવાળા વિશેષાધિક છે (શહેરક્ષાart s7MT) કાપતલેશ્યાવાળી સંખ્યાતગણુ છે (નીસ્ટરબો શિરેસાણિયા) નીલેશ્યાવાળી વિશેષાધિક છે (૪ugarશો વિનાહિયાગો) કૃષ્ણલેશ્યાવાળી વિશેષાધિક છે (શુક્લા સંકુરિઝમપ વિનિવિજ્ઞાળિયા ) કૃષ્ણલેશ્યાવાળા સંભૂમિ પંચેન્દ્રિય તિર્યંચ અસંખ્યાતગણું છે. ( નીરક્ષા વિતેલાવ નલલેશ્યાવાળા વિશેષાધિક છે (છgજેના વિશેનારિચા) કૃષ્ણલેશ્યાવાળા વિશેષાધિક છે. (एएसि ण भंते ! पंचे दियतिरिक्खजोणियाणं तिरिक्खजोणिणीणं कण्हलेस्साणं जाव સુરસાણ) હે ભગવન્ આ પંચેન્દ્રિય તિય અને તિર્યંચનીઓમાં કૃણલેશ્યા યાવત્ શકલેશ્યાવાળાઓમાં (વેરે હિંતો) કેણ તેનાથી (બાબા વાં, વંદુ વા, તુર વા, વિસાચા વા?) અ૫, ઘણા, તુલ્ય, અથવા વિશેષાધિક છે. | (ચમ ! સંપૂલ્યોવા વંચિંદ્રિતિમિરઝોના સુસ્કેક્ષા) હે ગૌતમ ! બધાથી ઓછા પંચેન્દ્રિય તિર્યંચ શુકલેશ્યાવાળા છે (સુબ્રેરણા સંવિજ્ઞાનrો) શુકલેશ્યાવાળી તિર્યંચની સંખ્યાતગણી છે ( THI વિનાના) પદ્મશ્યાપાળ સંખ્યાતગણ છે (જુનો સંSિTUો) પદ્મલેશ્યાવાળી સંખ્યાતગણી છે (તે સંવેઝ'TI) તે જલેશ્યાવાળી સંખ્યાગણી છે તેમના સંઝિrrછે) તે લેચ્છાવાળી સંખ્યાત ગણું છે (જેસ્સાલો સંવેજપુણાગો) કપિલેશ્યાવાળી સંખ્યાતગણી છે (નીરુણાબો વિસાયિતો) નીલલેશ્યાવાળીએ વિશેષાધિક છે (સામો વિનાદુકો) કૃષ્ણલેશ્યાવાળીઓ વિશેષાધિક છે (સ્ટેટસ માં વિજ્ઞાળા) કાતિલેશ્યાવાળા અસંખ્યાતગણી છે (નીરજે વિસાણિયા) નીલેશ્યાવાળા વિશેષાધિક છે (દુલ્લા વિષેarat) શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૩૫ Page #49 -------------------------------------------------------------------------- ________________ કૃષ્ણવેશ્યાવાળા વિશેષાધિક છે. (एएसिगं भंते ! तिरिक्खजोणियाणं तिरिक्ख जोणिणीण य कण्हलेरसाणं जाव सुक्कછેલ્લાi) હે ભગવન્ ! કૃષ્ણુલેશ્યાવાળા ચાવત્ શુકલલેયાવાળા આ તિગ્યેાનિક અને તિય ́ચનીઓમાં (જ્યરે ચરે તો) કોણ કોનાથી (અન્તવા વધુચા વાતુરા વા ત્રિસેસહિયા વા) અલ્પ, ઘણા, તુલ્ય અથવા વિશેષાધિક છે ? (ગોયમા ! નહેવ નવમં ભળાવતુન સાક્ષ્મ વિ) હે ગૌતમ ! જેમ નવસુ' અલ્પ બહુત્વ કહ્યું છે, તેવું જ આ પણ (નવરં) વિશેષ (દાવઢેરા તિષ્ણુિનોળિયા અનંતરશુળા) કાપાતલેશ્યાવાળા તિય ́ચ અનન્તગા છે (છ્યું) એ પ્રકારે (સ) આ (સપ્પા વટ્ટુ) દશ અલ્પ અડુત્ર (ત્તિવિજ્ઞોળિયાળ) તિચ યાનિયાના છે. ટીકા-હવે લેશ્યાવાળા નારક આદિ જીવાનુ અલ્પ ખડુત્વ પ્રદર્શિત કરાય છે— શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે-હે ભગવન્ ! કૃષ્ણલૈશ્યા, નીલલેશ્યા, અને કાપાતલેશ્યાવાળા નારડામાંથી કાણુ કેાનાથી, અલ્પ, ઘણા, તુલ્ય અથવા વિશેષાધિક છે? આહી આગળ આ વાત ધ્યાનમાં રાખવી જોઈ એ કે નારક જીવામાં ત્રણ જ લેશ્યા મળી આવે છે-કૃષ્ણ, નીલ અને કાપાત કહ્યું પણ છે એ પૃથિવિયામાં કાપાત ત્રીજીમાં મિશ્ર, ચેાથીમાં નીલ, પાંચમીમાં મિશ્ર, ત્યાર ખાઃ છઠ્ઠી અને સાતમીમાં કૃષ્ણ તથા મહાકૃષ્ણે ૫૧૫ એ કારણથી માડી ત્રણુ લેશ્યાવાળાનું અન્ય બહુત્વ પૂછેલુ છે. શ્રી ભગવાન્ ઉત્તર આપે છે–હે ગૌતમ ! કૃલેશ્યાવાળા નારક બધાથી એછા છે, કેમકે ૫'ચમી પૃથ્વીના કતિય નારકામાં તથા છઠ્ઠી તથા સાતષી પૃથ્વીના નારકામાં જ તે મળી આવે છે. કૃષ્ણàયાવાળા નારકાની અપેક્ષાએ નીલલેશ્યાવાળા નારક અસખ્યાતગણા હાય છે. કતિય તૃતીય પૃથ્વીમાંના ચેાથી પૃથ્વીના અને કેટલાક પાંચમી પૃથ્વીના નારકામાં નીલલેશ્યા મળી આવે છે અને તે પૂર્વોક્ત નારકાથી અસંખ્યાતગણા અધિક છે, નીલલેશ્યાએની અપેક્ષાએ કાપે તલેશ્યાવાળા નારક અસ ખ્યાતગણા છે, કેમકે કાપાતલેશ્યાવાળા પ્રથમ અને ખીજીના, તથા ત્રીજીના કેટલાક નારકાવાસેામાં મળી આવે છે અને તે નારકો પૂર્વોક્ત નારાથી અસંખ્યાતગણુા અધિક હાય છે. હવે લેશ્યાના આધારે તિય ચાનુ અલ્પ બહુત્વ પ્રરૂપિત કરે છે શ્રો ગૌતમસ્વામી-હે ભગવન્ ! કૃષ્ણવેશ્યા, નીલલેશ્યા, કાપાતલેશ્યા, પ૬ ગ્લેશ્યા અને શુકલલેવાવાળા તિર્યંચામાં કાણુ કાનાથી અલ્પ, ઘણા તુલ્ય અગર વિશેષાધિક છે ? શ્રી ભગવાન્—હૈ ગૌતમ ! બધાથી ઓછા તિય ચ શુકલલેશ્યાવાળા છે એ પ્રકારે પહેલાં જેવું સમુચ્યનું પ્રતિપાદન કર્યુ છે, એજ પ્રકારે અહી પણ સમજી લેવુ' જોઈ એ, પણ સમુચ્ચયની અપેક્ષાએ વિશેષતા એ છે કે, તિય ચામાં અલેશ્ય ન કહેવા જોઈએ. કેમકે તેમનામાં અદ્રેશ્ય હેવાના સભવ નથી. એ પ્રમાણે જઘન્યથી પણ અસ`ખ્યાત યિ‘ચ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૩૬ Page #50 -------------------------------------------------------------------------- ________________ બધાથી એછી શુકલેશ્યાવાળા હોય છે. પદ્મશ્યાવાળા તેમનાથી સંખ્યાતગણ અધિક છે, તેમનાથી પણ તેજલેશ્યાવાળી સંખ્યાતગણ અધિક છે, તેઓલેશ્યાવાળાની અપેક્ષાએ કાતિલેશ્યાવાળા અનન્તગણું છે. કાતિલેશ્યાવાળાની અપેક્ષાએ નીલલેશ્યાવાળા તિર્યંચ વિશેષાધિક છે. અને નીલલેક્ષાવાળાની અપેક્ષાએ કૃષ્ણલેશ્યવાળા વિશેષાધિક છે. કૃષ્ણલેશ્યાવાળાઓની અપેક્ષાએ પણ સ૩ તિર્યોનિક વિશેષાધિક છે. એકેન્દ્રિય જીવેનું લશ્યાના આધાર પર અલ્પ બહુર્વ પ્રતિપાદિત કરાય છે શ્રી ગૌતમસ્વામી–હ ભગવદ્ ! કુરૂલેશ્યા, નીલેશ્યા, કાતિલેશ્યા અને તેજલેશ્યાવાળા એકેન્દ્રિય માં કોણ કોનાથી અલપ, ઘણું, તુલ્ય અગર વિશેષાધિક છે? શ્રી ભગવાન હે ગૌતમ ! બધાથી ઓછા એકેન્દ્રિય તેજલેશ્યાવાળા છે, કેમકે તેજલેશ્યા કતિષય બાદર પૃથ્વિકાયિક, અષ્કાયિક, અને વનસ્પતિકાયિક જેમાં અપર્યાપ્તક અવસ્થામાં જ મળે છે. તેજલેશ્યાવાળા એકેન્દ્રિયની અપેક્ષાએ કાતિલેશ્યાવાળા અનતગણ અધિક છે, કેમકે કાપતથા અનન્ત સૂકમ તેમજ બાદર નિગેદિયા છમાં મળી આવે છે. કાતિલેશ્યાવાળાની અપેક્ષાએ નીલલેશ્યાવાળા એકેન્દ્રિય વિશેષાધિક છે. નીલલેશ્યાવાળાઓની અપેક્ષાએ કૃષ્ણલેશ્યાવાળા એકેન્દ્રિય વિશેષાધિક છે, યુક્તિપૂર્વવત્ સમજી લેવી જોઈએ. - હવે પૃથ્વી કાયિકનું અલ્પબદુત્વ કહે છે શ્રી ગૌતમસ્વામી–હે ભગવનકૃષ્ણલેશ્યાવાળા યાવત્ તેજલેશ્યાવાળા અથાત્ કૃષ્ણ, નીલ, કાપત અને તેજસ્થાવાળા પૃથ્વીકાયિકમાં કેણ તેનાથી અલ્પ, અધિક, તુલ્ય અથવા વિશેષાધિક છે? શ્રી ભગવાન–હે ગૌતમ ! જેવું સમુચ્ચય એ કેન્દ્રિનું કથન કર્યું છે, એ જ પ્રકારે પૃથ્વીકાયિકનું પણ કથન સમજી લેવું જોઈએ. સમુચ્ચય એકેન્દ્રિયેની અપેક્ષાએ વિશેષતા એટલી જ છે કે કાપેલેશ્યાવાળા પૃથ્વીકાધિક અસંખ્યાતગણું હોય છે. અપ્રકાયિકનું અલ્પઅધિકત્વ પણ પૃથ્વીકાયિકના સમાન જ સમજવું જોઈએ. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! કૃષ્ણલેશ્યાવાળા, નીલેશ્યાવાળા અને કપિલેશ્યાવાળા તેજસ્કાયિકમાં કેણ કોનાથી અલ્પ-અધિક, તુલ્ય અથવા વિશેષાધિક છે? શ્રી ભગવાન–હે ગેમ કાપોતલેશ્યાવાળા, તેજસાયિક બધાથી ઓછા છે, તેમની અપેક્ષાએ નીલલેશ્યાવાળા તેજસ્કાયિક વિશેષાધિક છે અને તેમનાથી પણ કૃષ્ણલેશ્યાવાળા તેજસ્કાયિક વિશેષાધિક છે. એજ પ્રકારે કૃષ્ણશ્યા આદિવાળા વાયુકાયિકનું પણ અલ્પઅધિકત્વ કહેવું જોઈએ. શ્રી ગૌતમસ્વામી ભગવન્! કૃષ્ણલેશ્યાવાળા, નીલલેશ્યાવાળા, કાપલેશ્યાવાળા, શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ Page #51 -------------------------------------------------------------------------- ________________ અને તેજલેશ્યાવાળા વનસ્પતિકાયિકમાં કેણ તેનાથી અ૫, અધિક, તુલ્ય અથવા વિશેષાધિક હોય છે? શ્રી ભગવાહે ગૌતમ ! જેવું સમુચ્ચય એકેન્દ્રિોનું અલ્પ, બહુત્વ કહ્યું છે, તેવું જ વનસ્પતિકેનું પણ અપ બહત્વ સમજી લેવું જોઈએ. પૃથ્વીકાયિક, અપકાયિક અને વનસ્પતિકાયિકમાં ચાર લેશ્યાઓ મળી આવે છે અને તેજસ્કાય તથા વાયુકાયના જીવમાં ત્રણ લેશ્યાઓ જ હોય છે. - કૃષ્ણલેશ્યા આદિવાળા હીન્દ્રિય, ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિય નું અ૫બહુત તેજસ્કાચિકેના સમાન છે. શ્રી શૈતમસ્વામી–હે ભગવન ! કૃષ્ણલેશ્યા, નીલેશ્યા, કાતિલેશ્યા, તેજલેશ્યા પદ્મલેશ્યા અને શુકલેશ્યાવાળા પંચેન્દ્રિય તિર્યમાં કેણ ઉનાથી અલ્પ-અધિક-તુલ્ય અથવા વિશેષાધિક છે ? શ્રી ભગવાન-હે ગૌતમ ! જેવું કૃષ્ણ આદિ વેશ્યાવાળા સમુચ્ચય તિર્યંચાનું અલ્પબહત્વ કહ્યું છે, એજ પ્રકારે પંચેન્દ્રિય તિર્યંચનું પણ અલ્પબદુત્વ સમજવું જોઈએ. વિશેષતા એટલી છે કે કાપતલેશ્યાવાળા પંચેન્દ્રિય તિર્યંચ અસંખ્યાતગણી છે, તાત્પર્ય એ છે કે બધા પંચેન્દ્રિય તિર્યંચ મળીને પણ અસંખ્યાત જ છે, તેથી જ કાપતલેશ્યાવાળા પણ અધિથી અધિક અસંખ્યાત જ હોઈ શકે છે, અનન્ત નથી થઈ શકતા. સંમૂર્ણિમ પંચેન્દ્રિય તિર્યંચાનું કૃષ્ણલેશ્યા આદિના આધાર પર અ૫–અધિકત્વ તેજરકાયિકાના અલ્પ-મહત્વની સમાન જ સમજવું જોઈએ. એજ પ્રકારે સંમૂર્ણિમ પંચેન્દ્રિય તિર્યમાં પણ તેજરકાચિકેની સમાન ત્રણ લેશ્યાઓનું જ અસ્તિત્વ હોય છે. ગર્ભજ પંચેન્દ્રિય તિર્યચેનું અલ્પ-બડુત્વ સમુચ્ચય પંચેન્દ્રિય તિર્યચેના સમાન સમજી લેવું સમુચ્ચય તિર્યંચોની અપેક્ષાએ ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચના અલ૫ અધિકત્વમાં એટલી વિશેષતા છે કે કપિલેશ્યાવાળા સંખ્યાતગણ હોય છે, કેમકે કેવલજ્ઞાનીઓએ પિતાના જ્ઞાનમાં સંખ્યાતગણા જીવ જ કાતિલેશ્યાવાળા જોયા છે. - કૃષ્ણલેશ્યા આદિવાળા તિની સમાન તિર્યચનિનું પણ અપમહત્વ સમજવું જોઈએ. શ્રી શૈતમવામી–હે ભગવન્! કૃણુલેશ્યાવાળા, નીલેશ્યાવાળ, કાપતલેશ્યાવાળા, તેજલેશ્યાવાળ, પદુમલેશ્યાવાળા અને શુકલેશ્યાવાળા, ગર્ભજ પંચેન્દ્રિય તિય ચોમાં અને સંમઈિમ પંચેન્દ્રિય તિર્યામાં કોણ કોનાથી અ૫-અધિક-તુલ્ય અથવા વિશેષાધિક છે? શ્રી ભગવાન ગૌતમ ! શુકલેશ્યાવાળા ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચ બધાથી ઓછા છે. તેમની અપેક્ષાએ પદ્લેશ્યાવાળા સંખ્યાતગણુ છે. પદમલેશ્યાવાળાઓની શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૩૮ Page #52 -------------------------------------------------------------------------- ________________ અપેક્ષાએ તેજોલેશ્યાવાળા સખ્યાતગણા છે. તેમનાથી કાપાતકેશ્યાવાળા સ`ખ્યાતગણા છે, તેમની અપેક્ષાએ નીલકૈશ્યાવાળા વિશેષાધિક છે અને નીલલેશ્યાવાળાએની અપેક્ષાએ કૃષ્ણલેશ્યાવાળા વિશેષાધિક છે. તેમની અપેક્ષાએ કાપાતલેશ્યાવાળા સમૂમિ પંચેન્દ્રિય તિય ચ-મસ ખ્યાતગણા છે. તેમની અપેક્ષાએ નીંલલેશ્યાવાળા સમૂમિ પ ંચેન્દ્રિય તિય ચ વિશેષાધિક છે અને નીલલેશ્યાવાળાની અપેક્ષાએ કૃષ્ણલેશ્યાવાળા સમૂમિ પંચેન્દ્રિય તિય ચ વિશેષાધિક હેાય છે. હવે સમૂમિ પંચેન્દ્રિય તિય ચૈનિકે અને તિયાઁચ સ્પ્રિંચા વિષયક અલ્પમહત્વ શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! આ સમૂઈમ પંચેન્દ્રિય તિયચા અને તિય ́ચનિયામાં કૃષ્ણઙેશ્યા ચાત્ શુકલનેશ્યાની અપેક્ષાએ કણ કાનાથી અલ્પ, અધિક, તુલ્ય અથવા વિશેષાધિક છે ? દેખાડે છે શ્રી ભગવાન્-હે ગૌતમ ! જેવુ' પંચમ તિગ્યેાનિક સબ'ધી કૃષ્ણજ્ઞેશ્યા આદિનુ અલ્પ-મહત્વ કહ્યું છે તેવું જ આ છઠ્ઠા તિર્યંચા અને તિર્યં ચનિયેનું કૃષ્ણુલેશ્યા આદિ વિષયક અલ્પ-મહુત્વ કહેવુ જોઈ એ. હવે ગજ પંચેન્દ્રિય તિયા અને તિયચનિયા સંબધી કૃષ્ણુલેશ્યા આદિનુ અમહત્વ કહે છે શ્રી ગૌતમસ્વામી-ભગવન્ ! કૃષ્ણલેશ્યા, નીલલેશ્યા, કાપાતલેશ્ય!, તેોલેશ્યા, પદ્મલેશ્યા અને શુકલલેષાવાળા ગજપાંચેન્દ્રિય તિય ચા અને તિય ́ચેનિયામાં કણ કાનાથી અપ, અધિક, તુલ્ય અથવા વિશેષાધિક છે ? શ્રી ભગવાન્ ! ગૌતમ, ગĆજ પ ંચેન્દ્રિય તિય ચ શુકલલેશ્યાવાળા બધાથી આચ્છા છે, તેમની અપેક્ષાએ શુકલકૈશ્યાનાની તિય ચની સંખ્યાતગણી અષિક છે. તેમની અપેક્ષાએ પદ્મ લેશ્યાવાળા ગજ પચેન્દ્રિય તિય ચ સંખ્યાતગણા છે, તેમની અપેક્ષાએ પદ્મમલેશ્યાવાળી તિય ઇંચની સખ્યાતગણી અધિક છે. તેમની અપેક્ષાએ તેોલે વાળા પંચેન્દ્રિય તિય ચ સંખ્યાતગણા છે, તેમની અપેક્ષાએ તેનેવેશ્યાવાળી તિર્યંચની સંખ્યાતગણી અધિક છે. તેમની અપેક્ષાએ કાપેતàશ્યાવાળા તિય ચ પંચેન્દ્રિય સખ્યાતગણા તેમનાર્થી નીલલેશ્યાવાળા તિયાઁચ પચેન્દ્રિય વિશેષાધિક તેમનાથી કૃલેસ્યાવાળા તિય ચ પચેન્દ્રિય વિશેષાષિક તેમનાથી કાપેતાલેશ્વાવાળી તિય ચનિયા સખ્યાતગણી અધિક છે. તેમની અપેક્ષાએ નીલલેશ્યાવાળી ગજ તિય ચની વિશેષાધિક છે અને તેમની અપેક્ષાએ કૃષ્ણુલેશ્યાવાળી ગજતિય ચનિચે વિશેષાધિક છે. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૩૯ Page #53 -------------------------------------------------------------------------- ________________ હવે સમૂહિ મ તથા ગભ જ પાંચેન્દ્રિય તિય ચાનું તથા તિય ચનિયાનુ કૃષ્ણ આદિ લેશ્વાઓની અપેક્ષાથી અપબહુત્વ પ્રદર્શિત કરાય છે— - શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! આ સ’મૂર્છાિઈમ પચેન્દ્રિય તિયાઁચ અને ગભજ પાંચેન્દ્રિયતિય ચામાં તથા ગર્ભજ ૫'ચેન્દ્રિયતિય ચનિયામાં કૃષ્ણલૈશ્યા,નીલલેશ્યા,કાપાતલેશ્યા,તેજોલેશ્યા, પદ્મલેશ્યા અને શુકલલેશ્યાની અપેક્ષાએ કાણુ કાનાથી અલ્પ, ઘણા, તુલ્યવા વિશેષાધિક છે ? શ્રી ભગવાન્—હે ગૌતમ ! બધાથી ઓછા શુકલલેશ્યાવાળા ગĆજ પંચેન્દ્રિય તિય ચ હાય છે, તેમની અપેક્ષાએ શુકલલેશ્યાવાળી તિય ચનિયા સંખ્યાતગણી અધિક છે, તેમની અપેક્ષામે પદ્મવેશ્યાવાળા ગજ પંચેન્દ્રિય તિય"ચ સ ંખ્યાતગણા અધિક છે, તેમની અપેક્ષાએ પદ્મમલેશ્યાવાળી તિય "ચની સખ્યાતગણી છે, તેમની અપેક્ષાએ તેોલેશ્યાવાળા ગજ પોંચેન્દ્રિય તિયંચ સંખ્યાતગણા અધિક છે, તેમની અપેક્ષાથી તેોલેશ્યાવાળી તિયચની સખ્યાતગણી અધિક છે. તેમની અપેક્ષાએ કાપાતલેશ્યાવાળા ગજ તિય ́ચ સખ્યાતગણા છે તેમની અપેક્ષાએ નીલલેશ્યાવાળા ગજ તિયાઁચ વિશેષાધિક છે, તેમની અપેક્ષાએ કૃષ્ણવેશ્યાવાળા ગજ તિય ચ વિશેષાધિક છે, તેમની અપેક્ષાએ કાપાતલેશ્યાવાળી તિય ચનિયા સ`ખ્યાતગણી છે, તેમની અપેક્ષાએ નીલલેશ્યાવાળી તિય ચનિચે વિશેષાધિક છે અને તેમની અપેક્ષાએ કૃષ્ણવેશ્યાવાળી તિય ચનિયા વિશેષાધિક છે. તેમની અપેક્ષાએ કાપાતલેશ્યાવાળા સમૂમિ પંચેન્દ્રિય તિય ચ અસ ખ્યાતગણા છે. તેમની અપેક્ષાએ નીલલેશ્યાવાળા સંસૃષ્ટિમ પંચેન્દ્રિય તિય ચ વિશેષાધિક છે અને તેમની અપેક્ષાર્થી કૃષ્ણઙેશ્યાવાળા સમૂહિ`મ પચેન્દ્રિય તિય ચ વિશેષાધિક છે. ગૌતમસ્વામી-હે ભગવન્ ! આ કૃલેશ્માવાળા યાવત્ શુકલલેશ્યાવાળા પચેન્દ્રિય તિય``ચા અને તિય ́નિયામાં કાણુ કાનાથી અલ્પ, ઘા, તુલ્ય અથવા વિશેષાધિક છે ? શ્રી ભગવાન્ હે ગૌતમ ! બધાથી એછા શુકલેશ્યાવાળા પાંચેન્દ્રિય તિય ચૈાનિક છે, તેમની અપેક્ષાએ શુકલલેશ્યાવાળી પચેન્દ્રિયતિ"ચની સખ્યાતગણી અધિક છે. તેમની અપેક્ષાએ પદ્મલેશ્યાવાળા પંચેન્દ્રિય તિયચ સંખ્યાતગણા અધિક છે, તેમની અપેક્ષાએ પદ્મમલેશ્યાવાળી તિય`ચની સ`ખ્યાતગણી અધિક છે, તેમની અપેક્ષાએ તેોલેશ્યાવાળા તિયચ સંખ્યાતગણા અધિક છે, તેમની અપેક્ષાથી તેોલેશ્યાવાળી તિય ચની સખ્યાતગણી અધિક છે, તેમની અપેક્ષાએ કાપાતલેશ્યાવાળી તિય ચનિચે સંખ્યાતગણી છે, તેમની અપેક્ષાથી નીલલેશ્યાવાળી તિય ́ચની વિશેષાધિક છે, તેમની અપેક્ષાએ કૃષ્ણવેશ્યાવાળી શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ४० Page #54 -------------------------------------------------------------------------- ________________ તિય ચનીયા વિશેષાધિક છે, તેમની અપેક્ષાએ કાપાતલેશ્યાવાળા તિય ́ચ અસખ્યાતગણા અધિક છે, તેમની અપેક્ષાએ નૌલલેશ્યાવાળા તિય ચ વિશેષાધિક છે, તેમની અપેક્ષાએ રાણવેશ્યાવાળા તિયચ વિશેષાધિક છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! તિય ચર્ચાનિકો અને તિય ́ચયેાનિયામાંથી કૃષ્ણવૈશ્યા, નીલલેશ્યા, કાપાતલેશ્યા, પદ્મમલેશ્યા અને શુકલલેશ્યાની અપેક્ષાએ કાણુ કાનાથી અપ, અધિક, તુલ્ય અથવા વિશેષાધિક છે ? " ને શ્રી ભગવન્—હૈ ગૌતમ ! જેમ નવમા તિય ચૈાનિક સંબંધી અલ્પમર્હુત્વ કૃષ્ણાદિ લેશ્યાની અપેક્ષાએ કહ્યું છે, તેવું જ આ ઇશક્ષુ' પણ સમજી લેવું જોઈ એ. પરન્તુ આ અપ-અહુત્વમાં વિશેષતા એ છે કે, કાપાતલેશ્યાવાળા તિયચ અનન્તગણા હોય છે. એમ કહેવુ જોઈ એ. આ પ્રકારે બધી ભેશ્યાએમાં શ્રિયાની સખ્યા અધિક મળી આવે છે. આમ પણ બધા તિય ચ પુરૂષોની અપેક્ષાએ તિય ચ શ્રિયા ત્રણ ગણી અને ત્રણ અધિક હોય છે. કહ્યું પણ છે, તિયંચ ગતિમાં પુરૂષોની અપેક્ષાએ શ્રિયા ત્રણ ગણી ને ત્રણ અધિક હોય છે એમ જાણવું જોઈએ. એ કારણે સાતમા અલ્પમહુવની વક્તવ્યતામાં તિર્યંચસિયા સંખ્યાતગણી અધિક કહેવાએલી છે. પશ્ચાત્ સમૂમિ પંચેન્દ્રિય તિય ચયાનિક અને ગજ પાંચેન્દ્રિય તિગ્યેાનિક પુરૂષ વિષયક આડમાં અપખડુત્વની વક્તવ્યતા કહી છે તદનન્તર સામાન્ય રૂપથી પંચેન્દ્રિય તિયાઁચ અને તિ ́ચની વિષયક નવમા અપબહુત્વની વક્તવ્યતા કહી છે અને પછી સામાન્ય રૂપથી તિર્યંચ અને તિય ́ચ સ્ત્રિયા સમન્યી દશમ અલ્પમર્હુત્વ પ્રતિપાદન કરાયેલ છે. ઉપસંહાર–આ પ્રકારે આ પૂર્વોક્ત દશ અલ્પમઢુત્વ તિ``ચા સમ`ધી કહેલ છે, સૂ૦ ૧૦મા મનુષ્યાદિ કે સલેશ્ય અલ્પબહુત્વ કા કથન સલૈશ્ય મનુષ્યાદિની વક્તવ્યતા શબ્દાથ (વૈં મનુસ્ખાળ વિ) એજ પ્રકારે મનુષ્યાનુ' પણ (ત્રા વા માળિય—ા) શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૪૧ Page #55 -------------------------------------------------------------------------- ________________ અપમહુત્વ કહેવુ જોઈ એ (નવર) વિશેષ (પછિનાં અવ્વા વધુમાં નથિ) પાછલું અલ્પ બહુત્વ નહી. (સિ ન મંતે ! સેવાનું Çાળું નાવ મુદ્દòસ્સાળ ચ) હે ભગવન્ ! આ કૃષ્ણવેશ્યા યાવત્ શુકલલેશ્યાવાળા દેવામાં (યરે રેોિ) કાણુ કાનાથી (છપ્પા વા વા યા મુજ્જા વા વિસેલાાિ વા ?) અલ્પ, વધારે, તુલ્ય અથવા વિશેષાધિક છે ? (નોયમા ! સવ્વસ્થોવા તેવા મુદ્દાòસા) ગોતમ ! શુકલધેશ્યાવાળા દેવ બધાથી ઓછા છે (વòસ્સા અસંવેગ્નનુળા) પદ્મલેશ્યાવાળા અસખ્યાતગણા છે (હ્રાસ્ટેસ્લા સંઘે સમુળા) કાપેતલેશ્યાવાળા અસંખ્યાતગણા (નીજેમ્સા વિલેપારિયા) નીલલેશ્યાવાળા વિશેષાધિક છે (છેલ્લા વિસેત્તાાિ) કૃષ્ણલેશ્યાવાળા વિશેષાધિક છે (તેòસ્સા સંવેગ્નમુખા) તેલેશ્યાવાળા સ`ખ્યાતગણા છે. (एएसि णं भंते! देवीणं कण्हलेस्साणं य जाव तेउलेस्साण य कयरे कयरेहिंतो अप्पा वा, વદુચા વા, સુત્ઝા વા વિત્તત્તાાિવા ?) હે ભગવન્! આ કૃષ્ણલેશ્યાવાળી યાવત્ તેજો લેશ્યાવાળી દેવિયેામાં કોણ કોનાથી અલ્પ, અધિક, તુલ્ય અથવા વિશેષાધિક છે? (નોયમા ! સવ્વસ્થોવા દેવીમો જાહેસો) હે ગૌતમ ! બધાથી આછી દેવિયા કાપાતલેશ્યાવાળી છે (નીòલ્લાબો વિષેસાાિળો) નીલશ્યાવાળી વિશેષાધિક છે (૬ઝેન્નાથો વિશેસાચિત્રો) કૃષ્ણલેશ્યાવાળી વિશેષાધિક છે (તેòસ્સાબો સર્વે મુળ બો) તેજલેશ્યાવાળી સંખ્યાતગણી છે (ä) એ રીતે. (વૃત્તિ - મૈં અંતે ! તેવળ લેવીન ચ મહેસાન્ચ નાવ મુસ્કાળ ચ) હે ભગવન્ ! આ કુલેશ્યાવાળા ચાવત્ શુકલલેશ્યાવાળા દેવામાં અને દૈવિયામાં (ચરે જ્યરેનિંતો) કાણ કાનાથી (અપ્પા વા, યદુવા વા, સુત્ઝા વા વિસેલાદિયા વા ) અપ, ઘણા તુલ્ય વા વિશેષાધિક છે ? (જોચના ! સવ્વસ્થોવા દેવા મુòસ્સા, હે ગૌતમ ! અધાથી એઠા શુકલેશ્યાવાળા દેવ છેવòસ્સા સંવેગ્નનુળા) પદ્મલેશ્યાવાળા અસંખ્યાતગણા છે (ાઢેલા અસંવેગ્નનુળા) કાપે તલેશ્યાવાળા અસંખ્યાતગણા છે (નીઝેસ્લા વિષેલાાિ) નીલલેશ્યાવાળા વિશેષાધિક છે (šલ્લા વિષેસાાિ) કૃષ્ણàશ્યાવાળા વિશેષાધિક છે (ાઢેલાબો તેવીત્રો સપ્લેન મુળાઓ) કાપાતલેશ્યાવાળી દેવીએ સખ્યાતગણી છે (રીડેસ્સાઓ વિષેસરિયાળો) નીલલેશ્યાવાળી વિશેષાધિક છે. (હેલાબો વિસેલાાિળો) કૃષ્ણપ્લેશ્યાવાળી વિશેષાધિક છે શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૪૨ Page #56 -------------------------------------------------------------------------- ________________ તૈના તેવા સંકળા) તેલેશ્યાવાળા દેવ સંખ્યાલગણ છે (તાજેસ્સો લેશે વેનrrr) તેલેશ્યાવાળી દેવિ સંખ્યાતગણું છે. (પ્રતિ í મરે! અવળવાણી વાળું ઇરસાળ નાવ તે રસાળ ચ) હે ભગવન્ ! આ કૃષ્ણલેશ્યાવાળા યાવત્ તે જેલેશ્યાવાળા ભવનવાસી દેવામાં (વરે રેહંતો) કેણ કેનાથી (શા વા, વહુયા થા, તુ વા, વિરેસાણિયા વા) અ૫, અધિક, તુલ્ય અથવા વિશેષાધિક છે? (જો ! સવ્વસ્થો મવશવાણી રે તે સ્કેરણા) હે ગૌતમ! બધાથી ઓછા ભવનવાસી દેવ તેજલેશ્યાવાળા છે (નવાસ vir) કાતિલેશ્યાવાળા અસંખ્યાતગણ છે (નીસ્ટરના વિસાહિત) નીલલેશ્યાવાળા વિશેષાધિક છે (રસા વિસાણિયા) કૃષ્ણલેશ્યાવાળા વિશેષાધિક છે? (મેતે ! મેવાવાસિળીÉ તેવી વ્હસ્કેરાળ જ્ઞાવ તેવા ) હે ભગવન્! આ કૃષ્ણલેશ્યા યાવત તેજલેશ્યાવાળી ભવનવાસિની વિયેમાં (ચરે હિંતો) કે કેનાથી (ઝવ વા ઘgવા જા તુરઝા વા વિસાદિયા વ) અ૯૫, અધિક તુલ્ય અથવા વિશેષાધિક છે? (જયમા ! gવં વેચ) હે ગૌતમ ! એજ પ્રકારે, (एएसि गं भंते ! भवणवासीणं देवाणं देवीण य कण्हलेस्साणं जाव तेउलेस्साण य) ३ ભગવદ્ ! આ કૃષ્ણલેશ્યાવાળા યાવત્ તેજેલેશ્યાવાળા ભવનવાસી દે અને દેવિામાં ક્યરે હિંતો ગાવા વા, વંદુ વા, તુર વા વિશેષાહિદ્યા વા) કણ કેનાથી અ૫, અધિક, તુલ્ય અથવા વિશેષાધિક છે ? હોય ! નવોવા મવાળવાસી રેવા તેવા ) હે ગૌતમ! બધાથી ઓછા ભવનવાસી દેવ તેજલેશ્યાવાળા છે (અવળવાણીળો તેજેનાગો વિજ્ઞrrorશો) તેજલેશ્યાવાળી ભવનવાસિની દેવિ સંખ્યાતગણી છે (ારણ માળવાસી રેવા અસંકાT) કાતિલેયાવાળા ભવનવાસી કે અસંખ્યાતગણ છે (ની વિનાદિયા) નીલેશ્યાવાળા વિશેષાધિક છે (રક્ષા વાહિયા) કૃષ્ણલેશ્યાવાળા વિશેષાધિક છે ( વારસામાં મળશાસિનીબા જેવીલો રંગvrt) કાતિલેશ્યાવાળી ભવનવાસિની દેવીઓ સંખ્યાતગણી છે. નીત્તેરનાળો વિસાયિતો) નીલલેશ્યાવાળી ભવનવાસિની દેવિ વિશેષાધિક છે. (જwદલાગો વિણેાિશો) કૃષ્ણલેશ્યાવાળી ભવનવાસિની દેવિ વિશેષાધિક છે શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૪૩ Page #57 -------------------------------------------------------------------------- ________________ જાળમાં તિજોવા GI ચંદુ) એજ પ્રકારે વાનવન્તરદેવને ત્રણે અપમહત્વ (ના અવળવાણિmi) જેવા ભવનવાસિન () એજ પ્રકારે (માચિંડ્યા) કહેવા જોઈએ. | (ggfસ ગે મેતે ! વોરિચા વાળ રેલી ય તેવત્તેજના) હે ભગવન ! આ તેજલેશ્યા વાળા તિષ્ક દેવે અને દેવિમાં (ચરે હિંતો agr , ઘચા વા તુરા ના વિસાહિચ વા ?) કણ કેનાથી અલ્પ, ઘણું, તુલ્ય અથવા વિશેષાધિક છે ? (નોયના ! સબૂચેવા કોરિયા વા તે સ્કેરતા) હે ગૌતમ ! બધાથી ઓછા તે જલેશ્યાવાળા તિષ્ક દેવ (જોળિો તેવીગો તેરો નાલો) તેજલેશ્યાવાળી તિષ્ક દેવીઓ સંખ્યાતગાણું છે. (તિ મંરે માળિયામાં વાળ સેફેસાઈ પાસા સુસ્કેart 4) હે ભગવન! આ તેજલેશ્યા, પદ્મશ્યા, અને શુકલલેશ્યાવાળા વૈમાનિક દેવામાં (ચરે વગેરેfહંતો) કણ કેનાથી (કા થા પ્રફુચા જા તુ યા વિસાહિત્ય વા ?) અ૫, ઘણું, તુલ્ય અથવા વિશેષાધિક છે? (જો! જોવા નાળચા તેવા ) હે ગૌતમ! બધાથી ઓછા શકલલેશ્યાવાળા વૈમાનિક દેવ છે ( વરસા વિજ્ઞાન) પદ્મશ્યાવાળા અસંખ્યાતગણું છે (ફ્લેસા માં TTTT) તેજલેશ્યાવાળા અસંખ્યાતગણુ છે. (एएसि णं भंते ! वेमाणियाणं देवाणं देवीण य तेउलेस्साण य पम्हसुक्कलेस्साण य) हे ભગવાન ! આ તેલેશ્યાવાળા તથા પદ્મ અને શુક્લલેશ્યાવાળા વિમાનિક દેવે અને દેવિયામાં (ચરે રેfહંતો 41 વ, વંદુ વા તુ યા વિશે િવ ) કણ કેનાથી અ૫, ઘણ, તુલ્ય અથવા વિશેષાધિક છે? (7ોચમા ! સત્રોવ વૈમાળિયા રેવા સુરા ) હે ગૌતમ ! બધાથી ઓછા માનિક દેવ શુકલેશ્યાવાળા છે ( વેજ્ઞાળા) પદ્મશ્યાવાળા અસંખ્યાતગણ છે કરક્ષા અવિનrr) તેલેશ્યાવાળા અસંખ્યાતગણ છે (તે જેરવાળો માળિળીઓ સેવો સંજ્ઞrળો) તેજોલેશ્યાવાળી વિમાનિક દેવિ સંખ્યાતગણી છે. (ofણ જો અંતે ! માનવાપી રેવાળ) હે ભગવન! આ ભવનવાસી દેવામાં (વાળમંતi) વાતવ્યન્તરોમાં (વોનિયા) તિષ્કમાં (વેમળિયાજ ચ) અને વૈમાનિક દેવામાં (#gરતાળ નાગ સુસ્કેરા) કૃણલેશ્યા યાવત્ શુકલલેશ્યાવાળાઓમાં (વેર વાયરેક્ષિત શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ Page #58 -------------------------------------------------------------------------- ________________ આપા વા વા વા તુરા ના વિસાણિયા વા) કણ કેનાથી અલ્પ, ઘણા, તુલ્ય અથવા વિશેષાધિક છે ?) (નોરમા ! સવ્વસ્થવા માળિયા જેવા મુદ્દે સT) હે ગૌતમ ! બધાથી ઓછા મા. નિક દેવ શુકલલેશ્યાવાળા ( પક્ષી ક ળા ) પદ્મશ્યાવાળા અસંખ્યાતગણું છે (તેરસે) અગ્નિકુળા) તેજલેશ્યાવાળા અસંખ્યાતગણી છે (તે સ્ટેસી મત્તાવાણી રે વારંવેTor) તેજલેશ્યાવાળા ભવનવાસી દેવ અસંખ્યાતગણી છે (ારા સંક7TOT) કાપતલેશ્યાવાળા અસંખ્યાત ગણે છે. (નીસ્ટન્ડેક્ષા વિવાદિયા) નલલેશ્યાવાળા વિશેષાધિક છે (ા હિચા) કૃષ્ણલેશ્યાવાળા વિશેષાધિક (તેરસ્તે વાળમંતના સેવા કરંવેTTTTr) તેજલેશ્યાવાળા વાનવ્યંતર દેવ અસંખ્યાતગણી છે. ( ૩લેનrrrr) કાપલેશ્યાવાળા અસંખ્યાતગણુ (નીસ્ટન્ટેસ વિરેા ) નલલેશ્યાવાળા વિશેષાધિક છે. ( સ્તા વિશેષાફિયા) કૃષ્ણલેધ્યાવાળા વિશેષાધિક છે. (તે જ્ઞાસિયા તેવા સંક7TT) તેજલેશ્યાવાળા તિષ્ક દેવ સંખ્યાતગણું છે. (एएसिणं भंते ! भवणवासिणीणं वाणमंतरीणं जोइसिणोणं य कण्हलेसाण जास તેરમાન ચ) હે ભગવદ્ ! આ કૃષ્ણલેશ્યાવાળી યાવત્ તેલેશ્યાવાળી ભવનવાસિની, વનવ્યન્તરી, તિષ્ઠા અને વૈમાનિકી દેવીઓમાં (વેરે ચરિંતો અg વા વા વા તુલ્હા વદ વિવેકારિયા વ) કે જેનાથી અલ્પ, અધિક, તુલ્ય અથવા વિશેષાધિક છે? | (ચT! નવોવાળો તેવી માળિો તેવટે સામો) હે ગૌતમ ! બધાથી ઓછી વૈમાનિક દેવિ તેજલેશ્યાવાળી છે (અવળવાસિળીલો તે હેરાઓ અ ન્નામો) ભવનવાસિની તોલેશ્યાવાળી અસંખ્યાતગણી છે (સાઓ માં જ્ઞાનrગો) કાતિલેશ્યાવાળી અસંખ્યાતગણી છે (નીરુ સાજો વિસાહિત્રો) નીલવાળી વિશેષાધિક છે (જીલ્લા વિજ્ઞપ્રિબો) કૃષ્ણલેશ્યાવાળી વિશેષાધિક છે (સામો વાળમંતરશો તેવી = HTTગો) તેજલેશ્યાવાળી વાવ્યન્તરી દેવિયા અસંખ્યાતગણી છે (ાયજેસાડ્યો જના ) કાતિલેશ્યાવાળી અસંખ્યાતગણી છે (નીર્દેશો વિસાદિયાનો) નીલલેશ્યાવાળી વિશેષાધિક છે (ફ્રેરો વિશેષાહિરો) કૃષ્ણલેશ્યાવાળી વિશેષાધિક છે (કહેના નોસિળીયો રેવીનો ગાળો) તેલેશ્યાવાળી તિષ્ક વિ. સંખ્યાતગણું છે. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૪૫ Page #59 -------------------------------------------------------------------------- ________________ (एएसिणं भंते ! भवणवासीणं जाव वेमाणियाणं देवाण य देवीण य कण्हलेस्साणं जाय સુહેસાણં) હે ભગવન્ ! આ કૃષ્ણલેશ્યાવાળા યાવત્ શુકલલેશ્યાવાળા ભવનવાસી યાત વૈમાનિક દે અને દેવિમાં (ચરે હિંતો) કેણુ કેનાથી (કળ્યા વા, વહુયા વા, તુચ્છા વા, વિસાણિયા વા ?) અ૫, ઘણા, તુલ્ય અથવા વિશેષાધિક છે? (નોરમા ! નવોવા માળિયા તેવા મુજેરસ) શુકલેશ્યાવાળા વૈમાનિક દેવ બધાથી ઓછા છે ( T HI sTTri) પદુમલેશ્યાવાળા અસંખ્યાતગણ છે (તેરસ વેકા ) તેજલેશ્યાવાળા અસંખ્યાતગણ છે (તેરસો વેમાળિદેવીનો સંહે ) તેજલેશ્યાવાળી વૈમાનિક દેવિ સંખ્યાતગણું છે ( માવાણી રે શ વિજ્ઞાળા) તેજલેશ્યાવાળા ભવનવાસી દેવ અસંખ્યાતગણુ છે (તેરસ્ટેસો માગવાણી રેવી ) તેજલેશ્યાવાળી ભવનવાસીની દેવિ સંખ્યાલગણે છે ( અવનવાસી સંજ્ઞા) કાતિલેશ્યાવાળા ભવનવાસી અસંખ્યાતગણું છે તેની વિવાહિયા) નીલેશ્યાવાળા વિશેષાધિક છે (છૂતા વિસાણિયા) કૃષ્ણલેશ્યાવાળા વિશેષાવિક છે (જાહેરાતો મળવાની સંવેદનrળો) કાપલેક્ષાવાળી ભવનવાસિની દેવિ સંખ્યાતગણી છે (નીસ્ટરના વિસાફિયા) નીલલેશ્યાવાળીએ વિશેષાધિક છે (બ્યુરો વિશેના દિવાલો) ક્લે શ્યાવાળી વિશેષાધિક છે (તેવઢેરા વળતરા અસંહેકMITTr) તેજેશ્યાવાળા વાગ્યન્તર અસંખ્યાતગણ છે (કન્ટેના વાળમંતરી રસંકળTTrગો) તેજોલેશ્યાવાળી વાનચન્તરી દેવિ સંખ્યાતગણી છે (#ારણે વાળમંતct શવિજ્ઞTr) કાતિલેશ્યાવાળા વાનવ્યન્તર અસંખ્યાતગણુ છે (નીસ્ટરના વિસાફિયા) નીલેશ્યાવાળા વિશેષાધિક છે (દ્રના વિરેસાણિયા) કુષ્ણલેશ્યાવાળા વિશેષાધિક છે (ાના વાળવંતરીનો સંકાળrગો) કાપતલેશ્યાવાળી વાવ્યન્તરી દેવિ સંખ્યાત ગણે છે (ની૪હેરાનો વિસાત્રિો ) નીલેશ્યાવાળી વિશેષાધિક છે ( Hો વિહો ) કૃષ્ણલેશ્યાવાળી વિશેષાધિક છે (તેરફેરના શોણિયા સંવેTI) તેજલેશ્યાવાળા તિષ્ક સંખ્યાતગણી છે (તેવાસા વોલિળી સંકિayrો) તેજલેશ્યાવાળી તિષ્ક દેવિ સંખ્યાતગણું છે. ટકાઈ- હવે સલેશ્ય મનુષ્ય વિગેરેનું અપમહત્વ પ્રતિપાદન કરાય છે–પંચેન્દ્રિય તિયચેના સમાન માણસોનું પણ અ૫મહત્વ કહેવું જોઈએ. કિન્તુ પંચેન્દ્રિય તિયાના અ૬૫બહુત્વથી મનુ સમ્બન્ધી અહ૫બહુવમાં વિશેષતા એ છે કે મનુષ્યમાં પાછળનું દશમું અલ૫બહત્વ નથી થતું, કેમકે મનુષ્ય માં અનંતસંખ્યાને સંભવ નથી. મનુષ્યમાં અનન્ત ન હોવાને કારણે “કાતિલેશ્યાવાળા અનન્તગણ છે, આ ભંગ અસંભવિત છે. લેશ્યાની અપેક્ષાએ દેવેનું અલ્પબહત્વ પ્રદર્શિત કરાય છે શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! કૃષ્ણલેશ્યાવાળા યાવત્ શુકલેશ્યાવાળા દેવામાં કાણુ નાથી અલ્પ, અધિક, તુલ્ય અથવા વિશેષાધિક છે? શ્રી ભગવાન બધાથી ઓછા દેપ શુકલેશ્યાવાળા છે, કેમકે લાન્તક આદિ દેવલોકમાં શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૪૬ Page #60 -------------------------------------------------------------------------- ________________ જ શુકલેશ્યા મળે છે. શુકલેશ્યાવાળાઓની અપેક્ષાએ પદ્મલેશ્યાવાળા દેવ અસંખ્યાતગણું અધિક છે, કેમકે સનસ્કુમાર, માહેન્દ્ર તેમજ બ્રહ્મલેક કપમાં પદ્મવેશ્યા હોય છે અને ત્યાંના દેવ લાન્તક આદિના દેવેની અપેક્ષાએ અસંખ્યાતગણુ છે. પદ્મશ્યાવાળા દેવાથી કાતિલેશ્યાવાળા દેવ અસંખ્યાતગણ અધિક છે. કેમકે કપિલેશ્યા ભવનવાસી તથા વાનવ્યન્તર દેવામાં મળી આવે છે, તેથી તેઓ તેમની અપેક્ષાએ અસંખ્યાતગણું છે તેમની અપેક્ષાએ નીલલેયાવાળા દેવ વિશેષાધિક છે, કેમકે ઘણા બધા ભવનવાસિમાં અને વાન વ્યક્તિમાં નીલલેશ્યા મળી આવે છે. નીલેશ્યાવાળા દેવની અપેક્ષાએ કૃષ્ણલેવાવાળા દેવ વિશેષાધિક છે. કેમકે ભવનપતિ અને વાન નરેના બહુ ભાગમાં કૃષ્ણલેશ્યાને સદ્ભાવ છે. તેમની અપેક્ષાએ તેજલેશ્યાવાળા દેવ સંખ્યાતગણ અધિક છે. કેમકે ઘણું ભવનવાસમાં વાવ્યતરમાં, બધા જતિષ્કમાં તથા સૌધર્મ અને એશ્મન દેમાં તેઓલેશ્યાને સદૂભાવ છે. હવે લશ્યાના આધાર પર દેવીઓના અલ્પબહત્વનું પ્રરૂપણ કરાય છે ગૌતમસ્વામી-હે ભગવન ! કૃષ્ણલેશ્યા, નલલેશ્યા, કપિલેયા અને તેજલેશ્યાવાળી દેવિમાં કેણ ની અપેક્ષાએ, અ૫, અધિક, તુલ્ય અથવા વિશેષાધિક છે? શ્રી ભગવાન ગૌતમ! કાતિલેશ્યાવાળી દેવિ બધાથી ઓછી છે, કેટલીક ભવનવાસી તેમજ વ્યનચન્તર દેવિયે તેમનાથી વિશેષાધિક છે, કેમકે ઘણુ બધી ભવનવાસિની અને વ્યન્તરી દેાિમાં નીલેશ્યા મળી આવે છે. નીલલેશ્યાવાળી દેવિયેની અપેક્ષાએ કૃષ્ણલેશ્યાવાળી દેવિ વિશેષાધિક છે કેમકે, ઘણું ભવનપતિ વાનમન્તર દેવિચામાં કૃષ્ણલેશ્યાને સદૂભાવ હોય છે કૃષ્ણલેશ્યાવાળી દેવિયેની અપેક્ષાએ તેજલેશ્યાવાળીદૈવિક સંખ્યાતગણું વધારે છે, કેમકે તેજલયા બધી જતિક વિજેમાં તથા સૌધર્મ, એશાન દાની દેવિમાં મળી આવે છે, દેવિ સૌધર્મ અને એશન કહ સુધી જ ઉત્પન થાય છે. આગળ નહીં, તેથી જ તેઓમાં પ્રારંભની ચાર જ લેશ્યાને સંભવ છે એ કારણથી તેજલેશ્યા પર્યન્તમાં જ તેમનું અ૯૫બહુત્વ બતાવ્યું છે. હવે દે અને દેવિયેનું વેશ્યા વિષયક અલપબહુ બતાવાય છે શ્રી ગૌતમસ્વામી-હે ભગવન ! કૃષ્ણલેશ્યા, નીલેશ્યા, કાપતલેશ્યા, તેજલેશ્યા, પદમલેગ્યા અને શુકલેશ્યાવાળા દેવ અને દેવિમાં કેણ કેની અપેક્ષાએ અલ્પ, અધિક, તુલ્ય અથવા વિશેષાધિક છે? શ્રી ભગવાન્ ! શુકલેશ્યાવાળા દેવ બધાથી ઓછા છે, પદ્મવેશ્યાવાળા દેવ તેમની અપેક્ષાએ અસંખ્યાતગણી છે. પદ્મલેચ્છાવાળાની અપેક્ષાએ કાપતલેશ્યાવાળા દેવ અસંખ્યાતગણી છે, કપિલેશ્યાવાળાઓની અપેક્ષાએ નીલલેશ્યાવાળા દેવ વિશેષાધિક છે. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ Page #61 -------------------------------------------------------------------------- ________________ નીલલેશ્યાવાળા દેવાની અપેક્ષાએ કૃષ્ણલેવાળા દેવ વિશેષાધિક છે. કૃષ્ણવેશ્યાવાળા દેવાની અપેક્ષાએ કા પાતલેશ્યાવાળી દેવિયે! સંખ્યાતગણી છે, કેમકે ભયનવાર્તી અને વાનભ્યન્તર નિકાયના અન્તત દૈવિયેામાં કપાતલેશ્યા મળી આવે છે, અન્યત્ર દૈવિયામાં કાપાતલેશ્યાને સંભવ નથી કાપે તલેશ્યાવાળી દેવિયાની અપેક્ષાએ નીલલેશ્યાવાળી દેવિયા વિશેષાધિક છે. નીલલેશ્યાવાળી દેવિયેથી કૃષ્ડવેશ્યાવાળી દેવિયે વિશેષાધિક છે, કૃષ્ણલેશ્યાવાળી ઢવિયાની અપેક્ષાએ તેલેશ્યાવાળા દેવ સખ્યાતગણા અધિક છે, કેમકે, થેડા ભવનવાસી તથા વાનભ્યન્તર દેવામાં બધા જીતિક દેવેશમાં તેમજ સૌધમ અને ઈશાન વેમાં તેોલેશ્યા મળી આવે છે. તેજલેશ્યાવાળા દેવની અપેક્ષાએ તેોલેશ્યાવાળી ધ્રુવિચા સંખ્યાતગણી અધિક છે, કેમકે દૈવયે દેવાની અપેક્ષાએ બત્રીસગણી અને બત્રીસ અધિક હાય છે. ભવનપતિ વિષયક અલ્પમહુત્વ નિરૂપણ કરે છે શ્રી ગૌતમસ્વામી-હે ભગવન 1 આ કૃષ્ણઙેશ્યા. નીલલેશ્યા. કાપાતલેશ્યા અને તેોલૈશ્યાવાળા ભવનવાસી દેવામાં કણ કાનાથી અલ્પ, અધિક, તુલ્ય અથવા વિશેષ ધિક છે? શ્રી ભગવાન-હે ગૌતમ ! તેજોલેશ્યાવાળા ભવનવાસી દેવ બધાથી એછા છે, કેમકે તે મહિકામાં મળી આવે છે અને મહર્ષિક ભવનવાસીની અપેક્ષાકૃત એછા જ છે. તેજોલેશ્યાવાળા ભવનવાસી દેવાની અપેક્ષાએ કાપાત્તલેશ્યાવાળા ભવનવાસી દેવ અસ`ખ્યાતગણુા હૈાય છે. કેમકે કાપેાતલેશ્યાવાળા ભવનવાસી દેવ ઘણા અવિક હોય છે. કાપાતલેશ્યાવાળા દેવની અપેક્ષાએ નીલલેશ્યાવાળા દેવ વિશેષાધિક છે, કેમકે નીલેશ્યા અતિપ્રચુર ભવનવાસી દેવેમ મળી આવે છે. નીલેશ્યાવાળાએની અપેક્ષા કઙ્ગલેશ્યાવાળા ભવનપતિદેવ વિશેષાધિક હેાય છે, કેમકે કૃષ્ણુવેશ્યા તેમનાથી અધિક ભવનવાસિયામાં હાય છે, હવે ભવનપતિ દેવિયા સ''ધી અલ્પ-મહુત્વનું પ્રતિપાદન કરાય છે શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! કૃષ્ણલેશ્યા, નીલલેશ્યા, કાપે:તલેશ્યા અને તેોલેશ્યાવાળી ભવનવાસિની દૈવિયેામાં કેણુ કાનાથી અલ્પ, અધિક, તુલ્ય અગર વિશેષાધિક છે? શ્રી ભગવાન્ડે ગોતમ ! એ પ્રકારે અર્થાત્ જેમ કૃલેશ્યાથી લઈને તેોલેશ્યા પર્યાંન્ત ભવનવાસી દેવાનું અલ્પ, ખડુત્વ કહ્યું છે, તેવુ જ તેમની દેવિયાનું પણ અલ્પમહત્વ કહી દેવુ જોઈ એ. હવે ભવનવાસી દેવા અને દૈવિયેાનુ` લેશ્યા વિષયક સમ્મિલિત અલ્પમહત્વ કહેવાય છે શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! કૃષ્ણવેશ્યા, નીલલેશ્યા, કાપાતલેશ્યા અને તેોલેશ્યાવાળા ભવનવાસી દેવા અને દૈવિયેામાં કાણુ કાનાથી અલ્પ, અધિક, તુલ્યવા વિશેષાધિક છે ? શ્રી ભગવાન્—હૈ ગૌતમ ! તેોલેશ્યાવાળા ભવનવાર્તી દેવ ખધાથી એછા છે, કેમકે શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૪૮ Page #62 -------------------------------------------------------------------------- ________________ મહાનઋદ્ધિના ધારક ભવનવાસી દેવામાં જ તેજલેશ્યા મળે અને આવા મહર્થિક દેવ ઓછા જ હોય છે, તેજલેશ્યાવાળા ભવનવાસી દેવની અપેક્ષાએ તેજલેશ્યાવાળી ભવનવાસિની દેવિ સંખ્યાતગણી છે, કેમકે પ્રત્યેક નિકાયમાં દેવેની અપેક્ષાએ વિયે બત્રીસગણું અને બત્રીસ અધિક હોય છે. તેમની અપેક્ષાએ કાપતલેશ્યાવાળા ભવનવાસ અસંખ્યાતગણ અધિક હોય છે. કાતિલેશ્યાવાળાઓની અપેક્ષાએ નીલલેક્ષવાળા ભવનવાસી દેવ વિશેષાધિક છે. નલલેક્ષાવાળાથી કૃષ્ણલેશ્યાવાળા ભવનવાસી દેવ વિશેષાધિક છે. કુષ્ણુલેશ્યાવાળા ભવનવાસી દેવેની અપેક્ષાએ કાતિલેશ્યાવાળી ભવનવાસિની દેવિયે સંખ્યાતગણી અધિક છે. તેમની અપેક્ષાએ નીલલેશ્યાવાળી ભવનવાસિની દેવિયે વિશેષાધિક છે. એમની અપેક્ષાએ કૃષ્ણલેશ્યાવાળી ભવનવાસિની દેવિ વિશેષાધિક છે. ભવનપતિના અ૫બહુવની સમાન વાનવ્યન્તર દેવેના ત્રણ પ્રકાર અર્થાત વાનવન્તર દેવના, તેમની દેવિયેના તથા દેવ અને દેવિયેના અલ૫બહત્વ ચારે લેશ્યાઓના સમ્બન્ધમાં સમજી લેવાં જોઈએ. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! આ તેજલેશ્યાવાળા જતિષ્ક દે અને દેવિયોમાં કોણ તેનાથી અ૫, અધિક, તુલ્ય અગર વિશેષાધિક છે? શ્રી ભગવાન હે ગૌતમ ! તેલેશ્યાવાળા તિષ્ક દેવ બધાથી ઓછા છે, તે જેલેશ્યાવાળી તિષ્ક દેવિયે તેમનાથી સંખ્યાતગણી છે. તિષ્ક દેના સમ્બન્ધમાં અહીં એક અલ૫મહત્વનું જ પ્રતિપાદન કરાયેલું છે, કેમકે આ નિકાયમાં એક માત્ર તેજલેશ્યા જ હોય છે, કેઈ અન્ય વેશ્યા નથી હોતી. એ કારણથી દેવ અને દેવિયેનું પૃથક પૃથક અલ્પબદુત્વ પણ નથી કહેવાયું. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન ! તેજેશ્યા, પલેશ્યા અને લલેશ્યાવાળા માનિક દેવેમાં કેણ તેનાથી અલ્પ, અધિક, તુલ્ય અથવા વિશેષાધિક છે? શ્રી ભગવાન હે ગૌતમ ! શુલલેશ્યાવાળા વૈમાનિકદેવ બધાથી ઓછા છે, કેમકે લાન્તક આદિ દેવામાં જ શુકલેશ્યા બને છે અને તે ઉત્કૃષ્ટ પણ શ્રેણીના અસંખ્યાતમા ભાગમાં રહેલા પ્રદેશની રાશિના બરાબર હોય છે. તેમની અપેક્ષાએ પલેશ્યાવાળા વૈમાનિદેવ અસંખ્યાતગણું હોય છે, કેમકે સનકુમાર, મહેન્દ્ર અને બ્રહ્મલેક નામક કલ્પના બધા દેવામાં પડ્યૂલેશ્યા મળી આવે છે. પાલેશ્યાવાળા દેવેની અપેક્ષાએ તેજલેશ્યાવાળા વિમાનિક દેવ અસંખ્યાતગણ છે. કેમકે સૌધર્મ અને ઈશાન દેવકના દેવામાં તેજલેશ્યા હોય છે અને એ કારણે તેઓ અસંખ્યાતગણુ છે. વૈમાનિક દેવિ સૌધર્મ અને ઈશાન કપમાં જ હોય છે, તેમાં એક તેજોલેશ્યા જ મળી આવે છે, બીજી કઈ લેશ્યા નથી હતી, તેથી જ તવિષયક અલ્પબહુત નથી કહ્યું, શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૪૯ Page #63 -------------------------------------------------------------------------- ________________ હવે વિમાનિકદેવ અને દેવિનું લેશ્યાઓના આધાર પર અલ્પબહુવનું પ્રરૂપણ કરાય છે શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્ ! આ તેલેશ્યા, પત્રલેશ્યા અને શુકલેશ્યાવાળા વૈમાનિક દે અને દેવિમાં કણ કેનાથી અલ્પ, અધિક, તુલ્ય અગર વિશેષાધિક છે? શ્રી ભગવાન-હે ગૌતમ! બધાથી ઓછા વૈમાનિક દેવ શુકલેશ્યાવાળા છે, તેમનાથી અસંખ્યાતગણા વૈમાનિકદેવ પાલેશ્યાવાળા છે, પલેશ્યાવાળાઓથી અસંખ્યાતગણું વિમાનિદેવ તેજલેશ્યાવાળા છે, તેમની અપેક્ષાએ સંખ્યાતગણ તેજોલેશ્યાવાળી વૈમાનિક દેવિ છે, કેમકે દેવેની અપેક્ષાએ દેવિ બત્રીસગણી અને બત્રીસ અધિક હોય છે. તેજલેશ્યાવાળી વૈમાનિક દેવિયેની અપેક્ષાએ તેજલેશ્યાવાળા ભવનવાસી દેવ અસંખ્યાતગણા છે. તેમની અપેક્ષાએ તેજલેશ્યાવાળી ભવનવાસિની દેવીણો સંખ્યાતગણી છે. તેમની અપેક્ષાએ કાતિલેશ્યાવાળી ભવનવાસી દેવ અસંખ્યાતગણી હોય છે. કાતિલેશ્યાવાળા ભવનવાસી દેવાની અપેક્ષાએ નલલેશ્યાવાળા ભવનવાસી દેવ વિશેષાધિક નીલલેશ્યાવાળા ભવનવાસી દેવાની અપેક્ષાએ કૃષ્ણલેશ્યાવાળા ભવનવાસી દેવ વિશેષાધિક છે. તેમની અપેક્ષાએ કાતિલેશ્યાવાળી ભવનવાસિની દેવિ સંખ્યાતગણી છે. તેમનાથી નીલેશ્યા. વાળી ભવનવાસિની દેવીઓ વિશેષાધિક છે. તેમની અપેક્ષાએ કૃષ્ણલેશ્યાવાળી ભવનવાસિની દેવિ વિશેષાધિક છે. તેમનાથી તેજેશ્યાવાળા વાનવ્યન્તર દેવે સંખ્યાલગણા છે, તેમની અપેક્ષાએ તેજલેશ્યાવાળી વાવ્યાતરિયે સંખ્યાતગણી છે. તેમની અપેક્ષાએ કાતિલેશ્યાવાળા વાતવ્યન્તર અસંખ્યાતગણું છે, તેમનાથી નીલલેશ્યાવાળા વાનચત્તર દેવ વિશેષાધિક છે. નીલલેશ્યાવાળા વાનવ્યન્તરની અપેક્ષાએ કૃષ્ણલેશ્યાવાળા વાનવ્યત્તર દેવ વિશેષાધિક છે. તેમની અપેક્ષાએ કાતિલેશ્યાવાળી વાવ્યન્તર દેવિ સંખ્યાતગણી છે. તેમની અપેક્ષાએ નીલેશ્યાવાળી વાવ્યન્તર દેવિ વિશેષાધિક છે. તેમનાથી કૃષ્ણલેશ્યાવાળી વાનવ્યન્તર દેવિ વિશેષાધિક છે. તેમનાથી તે જલેશ્યાવાળા તિષ્ક દેવ સંખ્યાતગણી છે અને તેમની અપેક્ષાએ પણ તેજલેશ્યાવાળી તિષ્ક દેવિ સંખ્યાતગણી છે. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૫૦ Page #64 -------------------------------------------------------------------------- ________________ જીવાદિ કે સલેશ્ય અલ્પબદુત્વ કા નિરૂપણ લેશ્યા અને ઋદ્ધિ શબ્દાર્થ –(guસ મેતે ! નીવાળ વાળે જાવ સુવહેસા) હે ભગવન ! આ કૃષ્ણલેશ્યાવાળા યાવત્ શુકલલેશ્યાવાળા જીવમાં ચરે ચહિતો) કેણ તેનાથી (બg સુરિયા ઘા મઢિયા વા?) અલપત્રાદ્ધિવાળા અથવા મહાન ઋદ્ધિવાળા છે? (જો ! વEજેણે તો) હે ગૌતમ! કૃoણુલેશ્યાવાળાએથી (નીસ્ટન્ટેના મહઢિયા) નીલલેશ્યાવાળા મહર્ધિક છે (રીસ્ટરહિંતો ઉસ્કેરણા મઢિયા) નીલેશ્યાવાળાએથી કાપતલેશ્યાવાળા મહર્થિક છે (પૂર્વ રહંતો તે મંઢિયા) એ પ્રકારે કાપતલેશ્યાવાળાઓ કરતાં તેલેશ્યાવાળા મહર્થિક છે (તેવત્તેહિંત પૂરા મક્રિયા) :તેજેલેશ્યાવાળાઓથી પદ્મશ્યાવાળા મહર્થિક છે (ઉડ્ડસ્કેરહિંતો મુજેરા મઢિયા) પહેલેશ્યાવાળાઓથી શુકલેશ્યાવાળા મહર્ધિક છે (સવ વઢિયા લીલા વgસા) બધાથી એ છા ઋદ્ધિવાળા કૃણલેશ્યાવાળા જીવ છે (સંવમદઢિયા સુરક્ષા) બધાથી મહર્ધિક શુક્લલેશ્યાવાળા જીવ છે. | (guસળ અંતે! નેફરાળં બ્રુસ્કેરાળ નીસ્ટ્રેરણાળ વાઢેસાણ ) હે ભગવાન્ ! આ કૃષ્ણલેશ્યા, નીલવેશ્યા અને કાપતલેશ્યાવાળા નારકમાં (જે હિંતો) કણ કોનાથી (HQઢિયા વા મઢિયા વા?) અલ્પઝદ્ધિવાળા અને મહાત્વાદ્ધિવાળા છે? (લોચમા ! રાષ્ટ્રહિંતો નીસે મઢિયા) ગૌતમ! કૃષ્ણલેશ્યાવાળાએથી નીલલેશ્યાવાળા મહર્ધિક છે (નીહેહિંતો જાણી મઢિયા) નીલલેશ્યાવાળાથી કાતિલસ્થા મહર્ધિક છે (ત્તવ્યcrઢવા ને છા ) બધાથી અલપઝદ્ધિવાળા નારક કૃષ્ણલેશ્યાવાળા છે (સવમસુઢિયા નેફા સ્ટે) બધાથી મહાકદ્ધિવાળા નારક કાતિલેશ્યાવાળા છે. (પ્રસિઘં રે ! સિન્નિળિયાળે વ નાવ ચ) હે ભગવન ! શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૫૧ Page #65 -------------------------------------------------------------------------- ________________ આ કૃષ્ણવેશ્યાવાળા યાવત્ શુકલલેશ્યાવાળા તિર્યંચૈનિકમાં (યરે રનિંતો) કાણુ કાનાથી (અપ્પવૃઢિયા વા મઢિયા વા) અપઋદ્ધિવાળા અગર મહાઋદ્ધિવાળા છે (નોયમા ! ના ઝીયાળ) હું ગૌતમ ! જેવા જીવાના, (एएसिणं भंते! एगि दियतिरिक्खजोणियाणं कण्हलेस्साण य जाव तेउलेस्साण य) हे ભગવન્ ! આ કૃષ્ણુલેશ્યા યાવત્ તેજોલેશ્યાવાળા એકેન્દ્રિય તિયંચ જીવામાં (જ્યરે રદ્દિો) કાણ કેાનાથી (અળઢિયા વા મઢિયા વા) અલ્પઋદ્ધિ અથવા મહષિક છે ? (નોયમાં ! જેમ્સે'િતો નિયિતિવિજ્ઞોળિ તો નીફેલા મહઢિયા) હૈ ગૌતમ ! કૃષ્ણલેશ્યાવાળા એકેન્દ્રિય તિય ચાની અપેક્ષાએ નીલલ્લેશ્યાવાળા મહધિક છે (નીસ્ટેમ્પેર્દિ તો સિરિયલનોનિદ્િતો જામા મઢિયા) નીલલેશ્યાવાળા તિય ચ એકેન્દ્રિયેથી કાપાતલેશ્યાવાળા મહર્ષિ ક છે (જાપહેલે'િતો તેના મઢિયા) કાપાતલેશ્યાવાળાએથી તેોલેશ્યાવાળા મહર્ષિ ક છે (સવવવૃઢિયા નિતિતિવિલનોળિયા જહેલા) બધાથી એછી ઋદ્ધિવાળા મેકેન્દ્રિય તિય ચ કૃષ્ણપ્લેશ્યાવાળા છે (સવ મઢિયા હૈહેલા) બધાથી મહાનઋદ્ધિવાળા તેજોલેશ્યાવાળા છે (વં પુઢવિાચાળ વિ) એજ પ્રકારે પૃથ્વીકાયકામાં પણ (છ્યું મિજાવેાં) આ પ્રકારે આજ અભિલાપથી (ઽહેવ) જે પ્રકારે (હેલ્લો) લેશ્યાઓ (માલિ ચાળો) વિચારી (તહેવ) એ પ્રકારે (નેત્રં) જાશુવુ જોઈ એ (જ્ઞાવ ચનિયા) ચતુરિ'દ્રિયા સુધી (વૃત્તિ સ્થિતિવિજ્ઞોળિયાળ), પંચેન્દ્રિયતિય "ચાના (સિવિલનોળિળોળ) તિય ચિની શ્રિયાના (સમુચ્છિમાં મળતિયાળય) સમૂમિ અને ગ ́જાના (સક્વેäિ) ખધાનુ (આનિયન્ત્ર) કહેવુ જોઈએ (જ્ઞાવ) યાવત્ (અલ્પદ્રઢિયા વેમાળિયા લેવા તેòસ્સા) તેોલેશ્યાવાળા વૈમાનિકદેવ બધાથી અપકિ છે (સવ્વમઢિયા વેમાળિયા મુશ્કેલા) શુકલલેશ્યા વાળા વૈમાનિક અધાર્થી મહર્ષિ --મહાૠદ્ધિવાળા છે (મતિ) કોઈ કહે છે (૨નીલટૂંકળ કઢિ માળિયત્રા) ચાવીસે દડકામાં ઋદ્ધિનું કથન કરવુ જોઈએ. દ્વિતીય ઉદ્દેશક સમાપ્ત ટીકા ...હવે કૃષ્ણ આદિ લેશ્યાવાળા જીવામાં અલ્પઋદ્ધિવાળા અને મહાન્ ઋદ્ધિવાળા કાણુ છે, એ પ્રતિપાદન કરે છે— શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૫૨ Page #66 -------------------------------------------------------------------------- ________________ શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે–હે ભગવન્! કૃષ્ણલેશ્યાવાળા, નીલલેશ્યાવાળા, કાપિત. લેશ્યાવાળા, તેજલેશ્યાવાળા, પદ્મવેશ્યાવાળા અને શુકલેશ્યાવાળા જેમાં કોણ કોની અપેક્ષાએ કરી અલપુઝદ્ધિવાળા અને કોણ તેનાથી મહાન ઋદ્ધિવાળા છે? શ્રી ભગવાન-હે ગોતમ ! કૃષ્ણલેશ્યાવાળા જેથી નીલલેશ્યાવાળા જીવમહર્ધિક હેય છે. એ પ્રકારે નીલેશ્યાવાળાએથી કાપતલેશ્યાવાળાજીવ મહર્થિક હોય છે. કાપતલેશ્યાવાળાએથી તે જલેશ્યાવાળા જીવ મહર્ધિક હોય છે, તેજલેશ્યાવાળાઓથી પદ્મવેશ્યાવાળા અને પદુમલેશ્યાવાળાએથી શુકલેશ્યાવાળા જીવ મહર્ધિક હોય છે. આ કથનને ઉપસંહાર કરતાં કહે છે કે–સારાંશ એ છે કે, કૃષ્ણલેશ્યાવાળા જીવ બધાથી ઓછી ઋદ્ધિવાળા અને શુકલતેશ્યાવાળા જીવ બધાથી અધિક ઋદ્ધિવાળા હોય છે, ફલિતાર્થ એ કે પહેલા પહેલાની લેશ્યાવાળા અપધિક છે અને અનુક્રમે ઉત્તરોત્તરલેક્ષાવાળા મહર્ધિક છે. એજ પ્રકારે નારકે, તિય"ચે, મનુષ્ય અને દેવામાં જેમાં જેટલી લેશ્યાઓ હોય છે, તેમાં તેમને વિચાર કરીને અનુકમથી અલ્પર્ધિકતા અને મહર્ષિઠતા સમજી લેવી જોઈએ એ અભિપ્રાયથી આગળ કહે છે શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! આ કૃષ્ણ, નીલ અને કાતિલેશ્યાવાળા નારકમાં કે, કેન અપેક્ષાએ અપર્ધિક અથવા મહર્ધિક છે ? શ્રી ભગવાન ગૌતમ ! કૃષ્ણલેશ્યાવાળાઓની અપેક્ષાએ નીલલેશ્યાવાળા મહર્થિક છે. નીલલેક્ષાવાળાઓની અપેક્ષાએ કાતિલેશ્યાવાળા નારક મહર્ધિક છે. એ પ્રકારે બધાથી એછી અદ્ધિવાળા નારક કૃષ્ણલેશ્યાવાળા છે, અને બધાથી મહાન કદ્ધિવાળા નારક કાતિલેશ્યાવાળા છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! આ કૃષ્ણલેશ્યા, નીલલેશ્યા, કાપેતલેશ્યા, તેજલેશ્યા, પદ્ગલેશ્યા અને શુકલેશ્યાવાળા તિર્યંચનિકમાં કોણ કોનાથી અપદ્ધિવાળા, અને કે તેનાથી મહાદ્ધિવાળા છે? શ્રી ભગવાન ગૌતમ! જેમ સમુચ્ચય જીવોની કૃષ્ણ આદિ વેશ્યાઓની અપેક્ષાએ અલ્પર્ધિતા અને મહર્ષિ કતા કહી છે, એ જ પ્રકારે તિર્યંચનિકેની પણ લેશ્યાઓના આધારે અલ્પધિકતા-મહધિકતા સમજી લેવી જોઈએ. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! આ એકેન્દ્રિય તિર્યંચનિકમાં જે કૃણલેશ્યાવાળા, નીલલેશ્યાવાળ, કાપતલેશ્યા અને તેજલેશ્યાવાળા છે, તેમાં કેણુકેની અપેક્ષાએ અહ૫છદ્ધિવાળા અથવા મહાઋદ્ધિવાળા છે? શ્રી ભગવાન હે ગૌતમ! કૃષ્ણલેશ્યાવાળા એકેન્દ્રિય તિર્યચેની અપેક્ષાએ નીલલેશ્યા શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૫૩ Page #67 -------------------------------------------------------------------------- ________________ વાળા એકેન્દ્રિય મહર્ધિક છે, નીલેશ્યાવાળાઓની અપેક્ષાએ કાતિલેશ્યાવાળા એકેન્દ્રિય મહર્ધિક છે, અને કાતિલેશ્યાવાળાઓની અપેક્ષાએ તે લેશ્યાવાળા એકેન્દ્રિય તિર્યંચ મહર્ધાિ છે. આ કથનનો ઉપસંહાર એ છે કે કૃષ્ણલેશ્યાવાળા એકેન્દ્રિય તિર્યંચ બધાથી ઓછી અદ્ધિવાળા છે. અને તેજેશ્યાવાળા એકેન્દ્રિય તિર્યંચ બધાથી વધારે અદ્ધિવાળા છે. સામાન્ય એકેન્દ્રિય તિયાની જેમ પૃથ્વીકાચિકેની પણ અ૯પર્ધિતા મહદ્ધિકતા કૃષ્ણલેશ્યાથી લઈને તેલેશ્યા પયત સમજી લેવી જોઈએ. એજ પ્રકારે ચતુરિન્દ્રિય જી સુધી જેમાં જેટલી વેશ્યાઓ છે તેમની અનુક્રમે પૂર્વોક્ત આલાપકના અનુસાર અલ્પર્ધિકતા અને મહધિકતા કહેવી જોઈએ. અર્થાત અપૂકાયિક તેજસ્કાયિક, વાયુકાયિક, વનસ્પતિકાયિક, હીન્દ્રિય, ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિય જીમાં જે ફલેશ્યાવાળા છે, તે બધાથી ઓછી બુદ્ધિવાળા હોય છે અને તેજેશ્યાવાળા બધાથ મહાઋદ્ધિવાળા હોય છે. એ પ્રકારે પંચેન્દ્રિય તિ , તિર્યંચનીઓ, સંમૂઈિમ અને ગર્ભ–બધામાં કૃષ્ણલેશ્યાથી લઈને શુકલેશ્યા પર્યન્ત કમશઃ અલ્પધિકતા અને મહર્વિકતા કહેવી જોઈએ. યાવત્ વૈમાનિક દેમાં તેજલેશ્વાવાળા છે, તે બધા શ૯૫દ્ધિવાળા છે અને જે શુકલેશ્યાવાળા છે, તેઓ બધા બધાથી મહાન દ્ધિવાળા છે. કેઈ કેઈનું કહેવું છે કે–વસે દંડકેને લઈને ત્રદ્ધિનું કથન કરવું જોઈએ. શ્રી જૈનાચાર્ય જૈનધર્મદિવાકર પૂજ્ય શ્રી ઘાસીલાલ વતિ વિરચિત પ્રજ્ઞાપના સૂત્રની પ્રબોધિની વ્યાખ્યાના સત્તરમા લેશ્યા પદ્ય પદને બીજે ઉદ્દેશક સમા આરા ૧૩નૈરયિકો કે ઉત્પત્યાદિ કા નિરૂપણ તૃતીય ઉદ્દેશક શબ્દાર્થ-(નૈરૂavi મેતે ! બૈરા ૩યવM૬) હે ભગવન ! નારક નારકમાં ઉત્પન થાય છે (અનેરૂણ રાખું વરસ ?) અગર અનારક નારકમાં ઉત્પન્ન થાય છે? (જોશમાં ! નૈg નg f, નો અનેરા નેરૂતુ વનવM ૬) હે ગૌતમ ! નારક નારકમાં ઉત્પન્ન થાય છે, અનારક નારકોમાં ઉત્પન્ન નથી થતા (વં વાવ ) એ રીતે વૈમાનિક સુધી (નરzeri મંતે ! ને રતિ ૩૩વર, અનેરા રહિંતો ઉaaz) હે ભગવન્! નારક નારકેથી ઉદ્વર્તન કરે છે અગર અનારક નારકેથી ઉદ્વર્તન કરે છે ? (જયના ! અને ને રૂપતિ વવદ, જો નેણ ને સુપતિ વવદર) હે ગૌતમ ! અનારક નારકથી ઉદ્દવૃત થાય છે-નિકળે છે, નારક નારકાથી ઉદૂવૃત્ત નથી થતા (પૂર્વ નાવ તેમજણ) એ પ્રકારે શ્રી પ્રજ્ઞાપના સૂત્ર: ૪ ૫૪ Page #68 -------------------------------------------------------------------------- ________________ વૈમાનિક સુધી (નવરં વોશિયાળિયા વચંતિ ગરમાવો થવો) વિશેષ તિકે અને વૈમાનિકમાં ચ્યવન કરે છે, એમ કહેવું જોઈએ. (૨) અથ (સૂ) વિતર્ક (નાશg) કૃષ્ણલેશ્યાવાળા નારક ( સેઇ ને g) કૃષ્ણલેશ્યાવાળા નારમાં (કવવજ્ઞ૬) ઉત્પન્ન થાય છે ( રણે વવવ) કૃષ્ણલેશ્યાવાળાઓથી ઉદ્વર્તન કરે છે (જેણે સવવજ્ઞરૂ રસ્તે વવવ ) જે વેશ્યાવાળાથી ઉત્પન્ન થાય છે, તેજલેશ્યાવાળામાં ઉદ્વર્તન કરે છે? (દંતા) હા (નોરમા !) હે ગૌતમ ! (vસે ને છઠ્ઠલેશું ને રૂપુ વાવ7) કૃષ્ણલેશ્યાવાળા નારક કૃષ્ણલેશ્યાવાળા નારકોમાં ઉત્પન્ન થાય છે (સ્ટેસે ૩વવ) કૃધ્ધેશ્યાવાળા માંથી ઉવૃત્ત થાય છે (જેણે વનરુ તસ્કેરે વવવ ) જે લેશ્યાવાળા થઈને ઉત્પન્ન થાય છે, તેજલેશ્યાવાળા થઈને ઉદ્વર્તન કરે છે (gવં નીરુદ્દેશે વિ) એજ પ્રકારે નીલલેશાવાળા પણ (ર્વ raણે વિ) એજ પ્રકારે કાપતલેશ્યાવાળા પણ (પર્વ ગણુરમરાળ વિ) એ પ્રકારે અસુરકુમારોના સંબંધમાં પણ (જ્ઞાર ળિયગુમા) સ્વનિતકુમાર સુધી (નવર તેરસ ઉમા ) વિશેષ એ કે તેજલેશ્યાવાળા અધિક છે. (સે જૂળ મંતે ! દહેરને પુષિાણ) શું હે ભગવન ! કૃણલેશ્યાવાળા પૃથ્વીકાયિક (ઇન્હેશેગુઢવિરૂ૩) કૃષ્ણલેશ્યાવાળા પૃથ્વીકાયિકામાં (8વવાર) ઉત્પન્ન થાય છે (કરવ૬) કૃષ્ણલેશ્યાવાળામાં ઉદ્વર્તન કરે છે (નરણે કરવજ્ઞ? તત્યે ૩૩વર) જે વેશ્યાવાળામાં ઉત્પન્ન થાય છે, તે વેશ્યાવાળાથી ઉદ્વર્તન કરે છે (હંતા જોય !) હા ગૌતમ ! (# ણે યુદ્ધવિરુત દ્રશેરૂઢવિરૂઘણું વવજ્ઞ) કૃષ્ણલેશ્યાવાળા પૃથ્વીકાયિક કૃશ્યાવાળા પૃથ્વીકાચિકેમાં ઉત્પન્ન થાય છે (શિવ @è ૩૨૩) યાત કૃષ્ણલેશ્યાવાળામાં ઉદ્વર્તન કરે છે (સિય રીતે વવવ) સ્યાત્ નીલલેશ્યાવાળામાં ઉદ્વર્તન થાય છે (વિચ કવાદ) સ્યાત કાપલેશ્યાવાળામાં ઉદ્વર્તન કરે છે (ણિય કન્સેક્ષે વવવગર્ સિ તણે ઉત્તવદર) સ્થાત્ જે વેશ્યાવાળા ઉત્પન્ન થાય છે સ્થાત્ એ વેશ્યાવાળ ઉદ્વર્તન કરે છે (gવં નીઝાસ્ટેસાશિ) એજ પ્રકારે નીલ અને કાપતલેશ્યાવાળા પણ (૨ જૂળ મંતે ! તે જેણે પુઢવિદ તેરશે પુષિaહુ લવવાનરૂપુજી) શું છે શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૫૫ Page #69 -------------------------------------------------------------------------- ________________ ભગવન્ ! તેોલેશ્યાવાળા પૃથ્વીકાયિક તેોવેશ્યાવાળા પૃથ્વીકાયિકામાં ઉત્પન્ન થાય છે ? પ્રશ્ન (દ્વૈતા જોવમા !) હા ગૌતમ ! (તે શ્વેતુ પુઢવિાભુ થવાન્ન) તેજોલેશ્યાવાળા પૃથ્વી કાયિકામાં ઉત્પન્ન થાય છે (સિય ′′ણે વટ્ટ) સ્યાત્ કૃષ્ણુલેશ્યાવાળા ઉન કરે (સિય નીહેરણે જીવનટ્ટ) સ્વાત્ નીલલેશ્યાવાળા ઉન કરે છે (સિય જાહેરસ્તે વવટ્ટડ) સ્યાત્ કાપેાલેષાવાળા ઉન કરે છે (તેજેમ્સે થવજ્ઞ) તેજોવેશ્યાવાળા ઉત્પન્ન થાય છે. (નો ચેત્ર ન તેકહેલ્લે વજ્જર) તેજોવેશ્યામાં ઉતન નથી કરતા (ત્રં આશા વળા જાડ્યા વિ) એજ પ્રકારે અધૂકાયિક, વનસ્પતિકાયિક પણુ (સેવાઝ થચત્ર) તેજસ્કાય અને વાયુકાય પણ એજ પ્રકારે (નવર હતિ તેહેલ્લા રિય) વિશેષ એ કે તેમને તેજોલેશ્યા નથી હોતી. (વિન્તિ પતિયા iચૈત્ર) દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય એજ પ્રકારે (તિમુ ટેક્ષાસુ) ત્રણ લેશ્યાઓમાં (પંચચિ ત્તિવિજ્ઞોનિયા મજીલ્લા ચ) પંચેન્દ્રિય તિંંચ અને મનુષ્ય (જ્ઞા પુનિન્દ્રાચા) જેવા પૃથ્વીકાયિક (બાÇિયિા) આદિની (તિયુ જેસ્સાસુ) ત્રણ લેશ્યાએમાં (ળિયા) કહ્યા છે. (સદ્દા) તેજ પ્રકારે (મુવિ હેસાસુ) છએ લેશ્યાએામાં (મળિયા) કહેવા જોઈએ (નવર) વિશેષ (ઇòિસ્સા) છએ લેશ્યાએ (૩ ચારપત્રાનો) કહેવાવી જોઈ એ. (વાળમંતા ના અસુરમા1) વાનવ્યન્તર જેવા અસુરકુમાર, (થે મૂળ અંતે ! સેપ્ટેમ્ભે નોમિ) હે ભગવન્ ! તેોલેશ્યાવાળા જ્યાતિષ્કામાં (યજ્ઞરૂ ?) ઉત્પન્ન થાય છે ? (ઽહેવ અમુકુમાર) જેમ અસુરકુમાર (છ્યું વેમાળિયાવિ) એજ પ્રકારે વૈમાનિક પણ (નવર યોજ્યું વિશ્વયંસ્કૃત્તિ અમિાવો) વિશેષતા એકે બન્ને આવે છે એમ કહેવુ (સે મૂળ મતે ! છેમ્સે નીજેણે વાસ્તે નેફ) હે ભગવન્ ! કૃષ્ણુલેશ્યાવાળા, નીલલેશ્યાવાળા કાપાતલેશ્યાવાળા નારક (અેસેતુ નીઅેસેમુના સ્ટેપ્લેયુ નથ્થુ) કૃષ્ણલેશ્યાવાળા, નીલલેશ્યાવાળા કાપાતલેશ્યાવાળા નારકોમાં (વવજ્ઞજ્જ) ઉત્પન્ન થાય છે (હેલ્લા, નીòસ્સા, હારજેસ્સા વવટ્ટTM) કૃષ્ણ, નીલ, કાપાતલેશ્યામાં ઉદ્ભવન કરે છે (જ્ઞસ્ટેસ્લે પ્રવ વટ તહેમ્સે થવઽરૂ ?) જે લેશ્યામાં ઉર્તન કરે છે, તેજ લેશ્યામાં ઉત્પન્ન થાય છે (દંતા નોચમા !) હા, ગૌતમ ! (જ્જ, ની, હેલ્લે વવજ્ઞરૂ) કૃષ્ણ, નીલ, કાપેાતલેશ્યામાં શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૫૬ Page #70 -------------------------------------------------------------------------- ________________ ઉત્પન્ન થાય છે ( ઝરે વવવ ઝરુ તત્તેરસે ૩૩વર) જે લેાવાળા ગઈને ઉત્પન્ન થાય છે તેજલેશ્યાવાળામાં ઉદ્વર્તન કરે છે. ( જૂળ મેતે ! # નાવ તેણે અમુકુમારે) હે ભગવન્ ! કૃષ્ણલેશ્યાવાળા વાવ તેલેશ્યાવાળા અસુરકુમાર (ઇન્હે, નાવ તે તેનું પુરાણુ) કૃષ્ણલેશ્યા યાવત તેજેશ્યાવાળા અસુરકુમારમાં (saasઝરૂ) ઉત્પન્ન થાય છે (gવં નવ નેરણા) એ પ્રકારે જેવા નારક (બકુરકુમાર વિ) એજ પ્રકારે અસુરકુમારો પણ (નાવ થળિયHerવિ) યાવત્ સ્વનિતકુમાર પણ સમજી લેવા. | (સે જૂi મતે ! નાવ તે છેલ્લે રૂઢવિજ્ઞા) શું હે ભગવન્ ! કૃષ્ણલેશ્યા યાવત્ તેજલેશ્યાવાળા પૃથ્વિકાયિક (ક્ષેતુ તેન્ડેક્ષેતુ પુવારૂકું) કૃષ્ણલેશ્યાવાળા થાવત્ તેજેશ્યાવાળા પૃથ્વીકાયિકમાં (વવકઝરૂ) ઉત્પન્ન થાય છે (gવં પુછા) એવી પૃચ્છા (બસુમારેof) જેમ અસુરકુમારે (હંતા નો!) હા, ગૌતમ ! ( જે જાવ તે ક્ષે પુઢવિવરૂણ) કૃષ્ણલેશ્યાવાળા યાવત્ તેજલેશ્યાવાળા પૃથ્વીકાયિક (જબૂઢેશે ના તે સ્કેરેકુ ઢિવિજાણું કવન) કૃષ્ણ યાવત્ તેલેસ્થાવાળા પૃથ્વીકાયિકમાં ઉત્પન્ન થાય છે (સિય ચ્છે) સ્યાત્ કૃષ્ણલેશ્યાવાળા ( વવદર) ઉદ્વર્તન કરે છે (શિવ નીજેરો) સ્યાત નીલલેક્ષામાં (સિવ વો ) સ્યાત કપોતલેશ્યા (૩ગવદ્ર) ઉદ્વર્તન કરે છે રિચ) સ્થાત્ (રન્ટેરે ઉથવ તારે વજap૬) જે વેશ્યાવાળામાં ઉત્પન્ન થાય છે યાત તે વૈશ્યાવાળા ઉવનકરે છે (તેરસ્ટેસે વવવ નો વળે તેવત્તે કરવો તે જલેશ્યાવાળામાં ઉત્પન્ન થાય છે પરંતુ તેજલેશ્યાવાળા થઈને ઉદ્વર્તન નથી કરતા (ë ૩ ) એજ પ્રકારે અપઠાયિક (વનસફારૂકા વિ) વનસ્પતિકાયિક પણ (માળવા) કહેવા જોઈએ. _ (જે ભૂખે મને ! સે નીસે જેણે તેડાણ) હે ભગવન્ ! કૃષ્ણલેશ્યાવાળા, નલિલયાવાળા, કાપતલેશ્યાવાળા તેજસ્કાયિક ( વ સેલું નીરહેશે, ઉટેરસે તેવાંરૂ મુ) કૃષ્ણલેશ્યાવાળા, નલલેશ્યાવાળા, કાતિલેશ્યાવાળા તેજસ્કાચિકેમાં (વજ્ઞ૬) ઉત્પન્ન થાય છે ( વ ણે, નીસ્ટસે, શાવરેસે ૩વવફ) કૃષ્ણ, નીલ, કાપતલેશ્યાવાળા ઉદ્વર્તન કરે છે ( ૩ત્રવજ્ઞરૂ તણે ૩૨વા) જેલેશ્યાવાળા ઉત્પન્ન થાય છે, તે વેશ્યાવાળા ઉદ્વર્તન કરે છે ? (હંતા ચમા !) હા, ગૌતમ ! ( સે, નીસ્ટ, તેT) કૃષ્ણ, શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૫૭ Page #71 -------------------------------------------------------------------------- ________________ નીલ, કાતિલેશ્યાવાળા તેજસ્કાલિક (ક્યુલેકું નીરું, રાવણે, સેવાપણું) કૃષ્ણ, નીલ, કાપતલેશ્યાવાળા તેજસ્કાયિકમાં (8વવ૬) ઉપન થાય છે. (ણિય દ્રે રન્નાટ્ટ) સ્થાત્ કૃષ્ણલેશ્યામાં ઉદ્વર્તન કરે છે (સિય નીચણે કારટ્ટ) સ્યાત્ નીલલેશ્યામાં ઉદ્વર્તન કરે છે (શિવ વાઢેરે વવવ૬) સ્થાન કાપતલેશ્યામાં ઉદ્વર્તન કરે છે (રિય નઢેરે વવવકન્નર તરણે વાવ) જેતેશ્યાવાળામાં ઉત્પન્ન થાય છે સ્યાત્ તે જલેશ્યાવાળામાં ઉદ્વર્તન કરે છે (gવું વારાફુચા વિચ–તેફંવિ-રવિંરિસા વિ માળિચડ્યા) એજ પ્રકારે વાયુકાયિક, દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય પણ કહેવા જોઈએ. ( મતે ! બ્રુક્ષે જ્ઞાવ સુ ) હે ભગવન ! કૃષ્ણલેશ્યા યાવત્ શુકલલેવાવાળા (વિશ્વનોળિયા) પંચેન્દ્રિય તિર્યચ (બ્દ, પંચિતિરિવહનોળિયું) કૃષ્ણલેશ્યા યાવત્ શુકલેશ્યાવાળ પંચેન્દ્રિય તિયામાં (8વા ગરૂ) ઉપજે છે, (પુછા) પ્રશ્ન (હંત શોચમા !) હા, ગૌતમ ! (વાઢેણે ગાવ યુધરે ) કૃષ્ણલેશ્યા યાવત્ શુકલલેશ્યાવાળા (પચિસિરિઝન) પંચેન્દ્રિય તિર્યંચ ( શેણુ નાવ સુકાય) કૃષ્ણ યાવત શુકલેશ્યાવાળા (પરિરિરિવોગિણું ૩વવાનરૂ) પંચેન્દ્રિય તિર્યંચામાં ઉત્પન્ન થાય છે (સિચ wણે વત્રફુ) સ્થાત્ કૃષ્ણલેશ્યાવાળા ઉદ્વર્તન કરે છે (જાવ fણય સુન્ટેરો) યાવત યાત્ શુકલેશ્યવાળા (ઉa) ઉદ્વર્તન કરે છે (સર કરે કવવાર તેચ્છે ) સ્વાત્ જેલેશ્યાવાળામાં ઉત્પન્ન થાય છે તેજલેશ્યાવાળામાં ઉવૃત્ત થાય છે (ઉર્વ મજૂરે વિ) એ પ્રકારે મનુષ્ય પણ (વાળમંતર યમુના) વાનન્તર જેવા અસુરકુમાર (કોરિયમiળયા વિ ઇવ) તિષ્ક અને વિમાનિક પણ એજ પ્રકારે (નવર સ સસ્ટેર) વિશેષતા એકે જેમની જેટલી વેશ્યાઓ (હોલ્ફ વિ જયંતિ માિન બને અર્થાત્ તિલકે અને વૈમાનિકેના માટે ચ્યવન કરે છે, એવું કહેવું જોઈએ. ટીકા-દ્વિતીય ઉદ્દેશકમાં નરયિક વિગેરેની વેશ્યાઓની ગણના તેમના અ૫હત્વ અને અધિકત્વ મહર્ધિત્વની પ્રરૂપણ કરાઈ છે, તૃતીય ઉદ્દેશકમાં એ બતાવાય છે કે નરયિક આદિની તે વેશ્યાઓ શું ઉત્પત્તિક્ષેત્રમાં ઉત્પન્ન થતાં જ થાય છે અથવા ઉત્પત્તિક્ષેત્રની તરફ જતાં સમયે વિગ્રહ ગતિમાં પણ હોય છે પ્રથમ નયાન્તરને આશ્રય લઈને નરયિક આદિન વ્યપદેશની પ્રરૂપણ કરાય છે શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે–હે ભગવન્! શું ના૨ક જીવ નારકમાં ઉત્પન્ન થાય છે અથવા જે નારક નથી તે નારકમાં ઉત્પન્ન થાય છે? શ્રી ભગવાન ઉત્તર આપે છે–હે ગૌતમ ! નારક જ નારકમાં ઉત્પન્ન થાય છે, અનારક નારકમાં ઉત્પન્ન નથી થતા તાત્પર્ય એ છે કે વસ્તુતઃ આયુષ્ય જ ભવનું કારણ છે, તેથી જ જ્યારે નારકાયુને ઉદય થાય છે, ત્યારે જીવને નારકભવની પ્રાપ્તિ થાય છે. એ જ પ્રકારે મનુષ્પાયુને ઉદય થતાં મનુષ્યભવ પ્રાપ્ત થાય છે. એ કારણથી નરકાયુ આદિની વેદનાના પ્રથમ સમયમાં જ નારક આદિ સંજ્ઞાને વ્યવહાર થવા લાગે છે. આ ઋજુ સૂત્ર નયને અભિપ્રાય છે. કહ્યું પણ છે-“અગ્નિ પરાળને બાળ નથી. જ્યાંય ઘટનું ભેદન નથી થતું. અશૂન્યમાંથી કેઈનું નિષ્ક્રમણ નથી થતું અને કેઈ શુન્યમાં પ્રવેશ કરતું નથી. ૧૫ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૫૮ Page #72 -------------------------------------------------------------------------- ________________ જે નાક નથી તે નરકમાં ઉત્પન્ન નથી થતા અને જે નારક છે તે નરકથી છૂટકારો નથી મેળવી શકતા. પરા નારકાની સમાન જ અસુરકુમાર આદિ ભવનપતિયા, પૃથ્વિીકાયિક આદિ એકેન્દ્રિયા, વિલેન્દ્રિયા, તિય ઇંચ પંચેન્દ્રિય, મનુષ્ય, વાનપુત્ત્તા, જાતિકે મને વૈમાનિકોના વિષયમાં પશુ સમજી લેવુ જોઈએ. એ પ્રકારે અસુરકુમાર જ અસુરકુમારામાં ઉત્પન્ન થાય છે યાવત્ વૈમાનિક જ વૈમાનિકમાં ઉત્પન થાય છે. જે અસુરકુમાર નથી તે અસુરકુમારામાં ઉત્પન્ન નથી થતા અને જે વૈમાનિક નથી તે વૈમાનિકમાં ઉત્પન્ન નથી થતા. યુક્તિ આ વિષયમાં તેજ સમજી લેવી જોઈએ જે પહેલા કહી દિધેલી છે આ કથનથી ભાગળના પ્રશ્નનું પણ સમાધાન થઈ જાય છે. અર્થાત્ જીવ જ્યારે નારક નથી રહેતે ત્યારે તે નારક ભવથી મુક્ત થાય છે, જ્યાં સુધી નારક છે ત્યાં સુધી નરકભવથી મુક્ત નથી થતા. એ અભિપ્રાયથી એમ કહ્યુ` છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! નારજીવ નરભવથી ઉદ્ભવન કરે છે અર્થાત્ નિકળે છે અથવા જે અનારક અર્થાત્ નારકથી ભિન્ન છે નરકથી ઉન કરે છે ? શ્રી ભગવાન હૈ ગૌતમ ! અનારકજીવ નારકભવથી ઉન કરે છે, નારક નારકભવથી ઉદ્ભવૃત્ત નથી થતા તાત્પય એ છે કે જ્યાં સુધી કાઈ જીવને નરકાયુના ઉત્ક્રય થાય છે ત્યાં સુધી તે નારક કહેવાય છે અને જ્યારે નરકાયુના ઉદય નથી રહેતા ત્યારે તે અનારક (નારક ભિન્ન) કહેવાવા લાગે છે, જ્યાં સુધી નરકાયુના ઉય છે ત્યાં સુધી કાઈ જીવ નરમાંથી નિકળતા નથી. એ કારણે એમ કહેવુ છે કે નારક નરકથી નથી નિકળતા, પશુ તેજ જીત્ર નરકથી નિકળે છે જે અનારક છે અર્થાત્ જેના નરકાયુના ઉદય રહી ગએલ હાય આ જ થન અસુરકુમાર આદિ ભવનવાસિયા, પૃથ્વીકાયિક આદિ એકેન્દ્રિય, વિકલેન્દ્રિયા, તિય ચ પચેન્દ્રિય, મનુષ્યા, વાનભ્યન્તરા, જ્યાતિષ્કા અને વૈમાનિકના વિષયમાં પણ લાગુ થાય છે. અર્થાત્ જીવ જ્યાં સુધી ભવનવાસી છે અર્થાત્ ભવનવાસી દેવાયુના ઉદયી યુક્ત છે. ત્યાં સુધી તે ભવનવાસી ભત્રથી મુક્ત નથી થઈ શકતા, જ્યારે ભવનવાસીના આયુષ્યને શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૫૯ Page #73 -------------------------------------------------------------------------- ________________ ઉદય નથી રહેતા, ત્યારે તે ભવનવાસી પણ નથી રહે અને ત્યારે ભવનવાસીના ભવથી ઉદ્ભવન કરે છે. એજ પ્રકારે વૈમાનિક પર્યન્ત અધાના વિષયમાં કહેવુ' જોઈ એ. આ કથનમાં વિશેષતા એટલી છે કે નૈતિક દેવ અને વૈમાનિક દેવાને માટે ઉદ્ભવ'ન' શબ્દને પ્રયેગ નથી કરાતા, તેમના માટે ચવન' શબ્દના પ્રયોગ કરવા જોઇએ. એ પ્રકારે આગામીભવના આયુને ઉદય થતાં જીવ વર્તમાન ભવથી ઉવૃત્ત થાય છે અને જે ભવસ બન્લી આયુના ઉદય હાય, તે જ નામથી તેના વ્યવહાર થાય છે, જેમ નરકયુના ઉદ્દય થતાં જીવ નારક કહેવાવા લાગે છે. એ ષ્ટિથી નારકાથી તે જીવનુ ઉદ્ભવતન થાય છે, જે નારક ન હાય અર્થાત્ જેના નરકયુના ઉદય ન રહી ગયા હૈાય. એજ પ્રકારે અસુરકુમાર આદિ ભવાથી તેમનું જ ઉદ્ભવન થાય છે. જે અસુરકુમાર આદિ ન રહી ગયા હોય ફલિતા એ છે કે જે આગામી ભવના આયુના ઉદય થઈ ગયે હાય, જીવ તેજ આયુના નામે વ્યવહત થાય છે અને તેનું જ ઉદ્ભવતન થાય છે, ઊદાહરણ-કેાઈ મનુષ્ય નરકાયુના બંધ પહેલાં કરી ચૂકેલે છે અને આ સમયે મનુષ્યયુનું વેદન કરી રહેલ છે. જ્યાં સુધી તેના મનુષ્યાયુને ઉદય છે ત્યાં સુધી તેનું મૃત્યુ નથી થતું અને જ્યારે મનુષ્યયુ સમાપ્ત થઈને નરકાયુના ઉય થઈ જાય છે ત્યારે તે નરકમાં જાય છે, એ પ્રકારથી નરકયુને ઉદય થતાં તે નારક કહેવાવા લાગે છે. અને તેજ જીવ નરકભવમાં ઉત્પન્ન થાય છે. એ માટે આ કહેવું છે કે, નારક જ નારામાં ઉત્પન્ન થાય છે. એજ પ્રકારે નરકમાંથી નિકળીને મનુષ્યભવમાં ઉત્પન્ન થાર જીવની વિગ્રહ ગતિમાં જ મનુષ્યાયુના ઉદય થઈ જાય છે, તેથી એમ કહેવાય છે કે મનુષ્ય જ મનુષ્યભવમાં ઉત્પન્ન થાય છે. એજ વાત ઉદ્ભવનના સબન્ધમાં પણ સમજી લેત્રી જોઈએ, હવે કૃષ્ણલેશ્યાને લઈને ઉત્પાદ અને ઉનાની પ્રરૂપણા કરાય છે— શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! શું કૃષ્ણલેશ્યાવાળા નારયિક કૃષ્ણુલેશ્યાવાળા નૈયિકામાં ઉત્પન્ન થાય છે અને શુ કૃષ્ણુલેશ્યાવાળા જ નૈરયકાથી ઉવૃત્ત થાય છે ? પુષ્ટિને માટે પ્રકારાન્તરથી એજ પ્રશ્ન પુનઃ કરાયેલ છે-શુ' જીવ જેલેશ્યાવાળા ઉત્પન્ન થાય છે, એજ વૈશ્યાવાળા રહીને ઉર્જાવન કરે છે શ્રી ભગવાન-હે ગૌતમ ! હા, સત્ય છે. કૃષ્ણલેશ્યાવાળા નારક કૃષ્ણવેશ્યાવાળા નારકામાં ઉત્પન્ન થાય છે અને કૃષ્ણવેશ્યાવાળા જ ત્યાંથી ઉદ્ભવૃત્ત થાય છે અર્થાત્ નિકળે છે. એજ કથનનુ સ્પષ્ટીકરણ કરાય છે—જેલેશ્યાવાળા થઈ ને ઉત્પન્ન થાય છે, તેજલેશ્યાવાળા બનીને ઉન કરે છે. એ પ્રકારે કુલેશ્યાવાળા થઈ ને કૃષ્ણઙેશ્યાવાળા નારકામાં ઉત્પન્ન થાય છે, કોઈ બીજી લેશ્યાથી યુક્ત થઇને નહીં જે પ ંચેન્દ્રિય તિય ઇંચ અથવા મનુષ્ય નરકાયુને અંધ કરી ચૂકેલા છે અને નરકમાં ઉત્પન્ન થનારા છે, તે ક્રમે કરીને પંચેન્દ્રિય તિય ચાયુ અથવા મનુષ્યાયુના પુરી રીતે ક્ષય થયેથી અન્તર્મુહૂત પહેલાં તે લેશ્યાથી યુક્ત થઈ જાય છે. જેલેશ્યાવાળા નરકમાં ઉત્પન્ન થનાર છે. એજ લેશ્યાથી પરિણત થાય છે, તપશ્ચાત્ એજ અપ્રતિપતિત પરિણામથી નરકયુનુ વેદનકરે છે. તેથી જ કૃષ્ણવેશ્યાવાળા નારક કૃષ્ણલેશ્યાવાળા નારકોમાં ઉત્પન્ન થાય છે, અન્ય લેશ્યાવાળા કૃષ્ણલેશ્યાવાળા નારકમાં શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૬૦ Page #74 -------------------------------------------------------------------------- ________________ ઉત્પન નથી થતા. ત્યાર બાદ તે ત્યાં કૃષ્ણલેશ્યાવાળા જ બન્યા રહે છે, તેની વેશ્યા બદલાતી નથી. કેમ કે દે અને નારકોની લેશ્યા ભવક્ષય થતા સુધી એક સરખી જ બની રહે છે. એજ પ્રકારે નીલેશ્યા અને કાતિલેશ્યાવાળા નારકના સમ્બન્ધમાં પણ સમજી લેવું જોઈએ. અર્થાત્ નીલેશ્યાવાળા નારક નીલેશ્યાવાળા નારકમાં ઉત્પન્ન થાય છે, અન્ય વેશ્યાવાળાઓમાં નહીં અને અન્ય વેશ્યાવાળા નીલેશ્યાવાળાઓમાં નથી ઉત્પન્ન થતા. એ પ્રકારે કાપતલેશ્યાવાળા નારક કાપતલેશ્યાવાળા નારકમાં ઉત્પન્ન થાય છે, અન્ય લેશ્યાવાળા નીલેશ્યાવાળા નારકમાં ઉત્પન્ન નથી થતા. ઉદ્વતનાના વિષયમાં એ નિયમ છે કે નીલલેશ્યાવાળા જ નારક નીલેશ્યાવાળા નારકેથી ઉદુવૃત્ત થાય છે. એ જ પ્રકારે કાપતલેશ્યાવાળા જ નાક કાપતલેશ્યાવાળા નારકાથી ઉદ્ભવૃત્ત થાય છે. એજ પ્રકારે અસુરકુમાર, નાગકુમાર, સુવર્ણકમાર, અગ્નિકુમાર, વિઘુમાર, ઉદધિમાર દ્વિીપકુમાર, દિકકુમાર, પવનકુમાર અને સ્તનતકુમાર પણ કૃષ્ણાદિ વેશ્યાથી યુક્ત થઈને કૃષ્ણ વેશ્યાદિવાળા અસુરકુમારાદિમાં ઉત્પન્ન થાય છે, બીજી વેશ્યાથી યુક્ત થઈને નહીં, પહેલાની અપેક્ષાએ વિશેષતા એ છે કે, અહીં એક તેજોલેશ્યા અધિક કહેવી જોઈએ. અને તેની વક્તવ્યતા પણ અધિક સમજવી જોઈએ. કેમકે અસુરકુમાર આદિ ભવનપતિઓમાં તેજલેશ્યા પણ મળી આવે છે. હવે પૃથ્વીકાયમાં કૃષ્ણલેશ્યા આદિને લઈને પ્રરૂપણ કરાય છે શ્રી ગૌતમસ્વામી–હે ભગવદ્ ! કૃણલેશ્યાવાળા પૃથ્વીકાવિક કૃષ્ણલેશ્યાવાળા પૃથ્વીકયિકોમાં ઉત્પન્ન થાય છે અને શું કૃષ્ણલેશ્યાવાળા થયેલા જ ઉદ્વર્તન કરે છે? શું જે લેશ્યાવાળા ઉત્પન્ન થાય છે, તેજલેશ્યાવાળા ઉદ્વર્તન કરે છે ? અર્થાત્ શું કૃષ્ણલેશ્યાવાળા કૃષ્ણલેશ્યાવાળામાં ઉત્પન્ન થાય છે ? અને શું કૃષ્ણલેશ્યાવાળા જ પૃથ્વકાયિક ભવથી નિકળે છે? શ્રી ભગવાન-હા, ગૌતમ ! કૃષ્ણલેશ્યાવાળા પૃથ્વીકાયિક કૃષ્ણલેશ્યાવાળા પૃથ્વીકાચિકેમાં ઉત્પન્ન થાય છે, કિન્તુ તેના ઉદ્દવર્તાનના વિષયમાં આનિયમ નથી કે કૃષ્ણલેશ્યામાં જ તેનું ઉદ્વર્તન થાય, તે કઈ વાર કૃષ્ણલેશ્યામાં ઉદ્વર્તન કરે, કઈ વાર નલલેશ્યામાં અને કઈ વખત કાપત શ્યામાં ઉદ્વર્તન કરે છે તે કઈ વાર જે લેગ્યામાં ઉત્પન્ન થાય છે, તેજલેશ્યામાં ઉદ્વર્તન કરે છે, કારણ એ છે કે તિયા અને મનુષ્યના લેશ્યા પરિણામ અન્તર્મુહૂર્ત માત્ર કાયમ રહે છે, તેના પછી બદલાઈ જાય છે, તેથી જ જે પૃથ્વીકાયિક જે વેશ્યાથી યુક્ત બનીને ઉત્પન્ન થાય છે, તે કઈ વાર તેજલેશ્યાથી યુક્ત થઈને ઉદૂવર્તન કરે છે અને કઈ વાર અન્ય લેશ્યાથી યુક્ત થઈને પણ ઉદ્વર્તન કરે છે. જે લેશ્યાથી યુક્ત થઈને ઉદ્વર્તન કરે છે, તે તે લેશ્યાથી યુક્ત થઈને ઉદ્વર્તન કરે છે, આ નિયમ અહીં એકાન્તિક નથી પણ વૈકલ્પિક છે. જે વાત કૃષ્ણલેશ્યાવાળા પૃથ્વીકાયિકના સમ્બન્ધમાં કહી છે તેજ નીલેશ્યાવાળા શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ Page #75 -------------------------------------------------------------------------- ________________ અને કાતિલેશ્યાવાળા પૃથ્વી કાયિકના વિષયમાં પણ સમજવી જોઈએ. અર્થાત્ નીલેશ્યાવાળા પૃથ્વીકાયિક કોઈવાર નલલેશ્યાવાળા થઈને ઉદ્વર્તન કરે છે, કેઈવાર કૃષ્ણલેશ્યા, અથવા કાતિલેશ્યાવાળા થઈને ઉદ્વર્તન કરે છે. એ જ પ્રકારે કાતિલેશ્યામાં ઉત્પન્ન થયેલ પ્રથ્વીકાયિક કેઈ વાર કાતિલેશ્યામાં ઉદ્વર્તન કરે છે, કોઈવાર કૃષ્ણલેશ્યામાં કઈવાર નીલેશ્યામ. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્શું તેલેશ્યાવાળા પૃથ્વીકાયિક તેજલેશ્યાવાળા પૃથ્વીકાચિકેમાં ઉત્પન્ન થાય છે ? અને શું તેજલેશ્યાવાળાથી યુક્ત થઈને પૃથ્વીકાચિકેથી ઉદૂવૃત્ત થાય? શ્રી ભગવાન હે ગૌતમ ! હા, તેજેશ્યાવાળા પૃથ્વીકાયિક તેજલેશ્યાવાળા પૃથ્વી કાયિકોમાં ઉત્પન્ન થાય છે, પરંતુ કેઈવાર કૃષ્ણલેશ્યાથી યુક્ત બનીને ઉદ્વર્તન કરે છે, કે વાર નીલલેશ્યાથી યુક્ત થઈને ઉદ્વર્તન કરે છે અને કેઈવાર કાતિલેશ્યાથી યુક્ત બનીને ઉદવર્તન કરે છે. તેજલેશ્યાથી યુક્ત થઈને તે પૃથ્વીકાયિક ઉત્પનન થાય છે પણ તેને લેશ્યાથી યુક્ત થઈને ઉદ્વર્તન નથી કરતા કહ્યું પણ છે અન્તર્મુહૂર્ત આયુ વીતી જતાં અને અન્તમુહૂર્ત શેષ રહેતાં પરિણત લેશ્યાઓથી જીવ પરલોક ગમન કરે છે. તે આ વચનના પ્રમાણથી કૃષ્ણલેશ્યાવાળા પૃથ્વીકાયિક કૃષ્ણલેશ્યાવાળા પૃથ્વીકાયિકામાં ઉત્પન્ન થાય છે, પણ કેઈવાર કૃષ્ણલેશ્યાવાળા બનીને ઉવૃત્ત થાય છે, કેઈવાર નીલેશ્યાથી યુક્ત થઈને ઉદ્દવૃત્ત થાય છે. કેઈ વાર કાતિલેશ્યાથી યુક્ત થઈને ઉદુવૃત થાય છે. પણ જ્યારે અવનવાસી વનવ્યન્તર, તિષ્ક અથવા સૌધર્મ ઈશાન કલ્પના દેવ તેજલેશ્યાથી યુક્ત થઈને પિતાના ભવને ત્યાગ કરીને પૃથ્વીકાયિકમાં ઉત્પન્ન થાય છે, ત્યારે કેટલાક કાળ સુધી અપર્યાપ્ત અવસ્થામાં તેમનામાં તેલેશ્યા પણ મળી આવે છે, તેના પછી તેનેશ્યા નથી રહેતી. કેમકે પૃકાયિક જીવ પિતાના ભવના સ્વભાવથી જ તેજલેને યોગ્ય, ને શ્રવણ કરવામાં અસમર્થ બને છે. એ અભિપ્રાયથી કહ્યું છે કે તેઓલેશ્યાથી યુક્ત થઈને પૃથ્વીકાયિક ઉત્પન્ન થાય છે, પણ તેજલેશ્યાથી યુક્ત થઈને ઉદ્વર્તન નથી કરતા. જે પ્રકારે પૃથ્વીકાયિકેની કુષ્ણ, નીલ, કાપિત તેમજ તેજલેશ્યા સમ્બન્ધી ચાર વક્તવ્યતાઓ કહી છે, એ જ પ્રકાર અપ્રકાયિક, અને વનસ્પતિકાયિકમાં પણ ચાર વક્તવ્યતાઓ કહી દેવી જોઈએ. કેમકે અપર્યાપ્ત અવસ્થામાં તેમનામાં પણ તેજલેશ્યા મળી આવે છે, એ અભિપ્રાયને લઈને કહ્યું છે–પૃથ્વીકાચિકેના સમાન અપ્રકાયિક તેમજ વનસ્પતિકાયિકેનું પણ કથન સમજવું જોઈએ. તેજસ્કાયિક અને વાયુકાયિકની વક્તવ્યતા પણ એજ પ્રકારે છે. પણ વિશેષતા એ છે કે, તેજસકાયિક અને વાયુકાયિકામાં તેજલેશ્યા નથી હોતી, કેમકે તેમનું કહેવું અસંભવિત છે. દ્વીન્દ્રિય ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિય નું કથન પણ એજ રીતે સમજવું જોઈએ. અને કૃષ્ણ, નીલ તથા કાતિલેશ્યાઓમાં જાણવું જોઈએ. પરચેન્દ્રિય શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ Page #76 -------------------------------------------------------------------------- ________________ તિય ચા અને મનુષ્યાનું કથન છએ લેશ્યામાં તેવું જ છે જેવુ' પૃથ્વીકાયિકાના પ્રારભની ત્રણ લેશ્યામાં છે. વિશેષ એ છે કે પોંચેન્દ્રિય તિયચા અને મનુષ્યની વક્તવ્યતામાં છએ લેશ્યાઓના ઉચ્ચારણ કરવા જોઇએ. તેમના ઉત્પાદ છએ લૈશ્યાએમાંથી કાઈ પણ લેશ્યામાં થઈ શકે છે. અને પ્રત્યેક લેશ્યાવાળા છએ લેશ્યાએમાંથી કાઇ પણ લેશ્યાથી યુક્ત થઈને ઉવૃત્ત થાય છે. તેનું કથન આ રીતે સમજવુ જોઇએ. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! શું કૃલેશ્યાવાળા પચેન્દ્રિય કૃલેશ્યાવાળા પાંચેન્દ્રિય તિય ચામાં ઉત્પન્ન થાય છે? અને શુ' કૃષ્ણલેશ્યાવાળા પ'ચેન્દ્રિય તિય ચેાથી ઉદ્ભુત થાય છે? શું જે લેશ્યાથી યુક્ત બનીને ઉત્પન્ન થાય છે, તેજ લેશ્યાની સાથે ઉદ્યુત થાય છે? શ્રી ભગવાન્—હૈ ગૌતમ ! હા, કૃષ્ણલેશ્યાવાળા પૉંચેન્દ્રિય તિય ચ કૃષ્ણઙેશ્યાવાળા પચેન્દ્રિય તિય`ચામાં ઉત્પન્ન થાય છે અને કાઇવાર કૃષ્ણલેશ્યાવાળા થઈ ને જ ઉદ્ભવૃત્ત થાય છે, ફાઇવાર નીલકેશ્યાવાળા, કેઇવાર કાપેતાવાળા, કાઇવાર તે લેશ્યાવાળા, કેાઈવાર પદ્મવેશ્યાવાળા, અને ડૅઈાર શુકલલેશ્યાવાળા થઇને ઉત્ત થાય છે, કૈાઈવાર જે લેશ્યાથી યુક્ત થઈને ઉપન્ન થાય છે તેજ લેશ્યાથી યુક્ત થઇને ઉવૃત્ત થાય છે. કેાઈવાર અન્ય લેશ્યાથી યુક્ત થઈને ઉવૃત્ત થાય છે વગેરે, એજ પ્રકારે નીલ કાપાત, તેજ, પદ્મ અને શુકલલેશ્યા સંબન્ધી વક્તવ્યતા પણ જાણી લેવી જોઈએ. વાનભ્યન્તર દેવાનું કથન અસુર;મારેના સમાન જ સમજવું' જોઈએ. તેથી જ વાનભ્યન્તરનું કથન આમ સમજવુ જોઇએ કે વાનભ્યન્તર દેવ જે લેશ્યાર્થી યુક્ત થઇને ઉત્પન્ન થાય છે, તેજ લેશ્યાથી યુક્ત થઈને ઉવૃત્ત થાય છે, એમ કહેવાનું કારણ એ છે બધા દેવાનુ લૈશ્યા પરિણામ ભવના ક્ષય સુધી એક જ જાતનું સ્થિર રહે છે. શ્રી ગૌતમસ્વામી—હે ભગવન્ ! શુ' તેોલેશ્યાવાળા તિષ્ઠ દેવ તેોલેશ્યાવાળા જ્યાતિષ્ઠ દેવામાં ઉત્પન્ન થાય છે અને શું તેોલેશ્યાવાળાથી જ ચ્યુત થાય છે ? શ્રી ભગવાન્—જેવું અસુરકુમારેાની બાબતમાં કહેલુ' છે, તેવુ જ કથન જયે।તિષ્ઠાના વિષયમાં પણ સમજવું જોઈ એ, એ વિધાનના અનુસાર જ્યાતિષ્ઠદેવ જે લેશ્યાથી યુક્ત થઇને ઉત્પન્ન થાય છે, નિયમે કરી એજ દેશ્યાથી યુક્ત થઈને ચ્યવન કરે છે. એજ પ્રકારે વૈમાનિક દેવ પણ એજ લેશ્યામાં ઉત્પન્ન થાય છે, એજ લેશ્યામાં ચ્યવન કરે છે. વિશેષ એ છે કે-ચેાતિષ્ઠદેવા અને વૈમાનીકદેવેનું મરવુ. વન' કહેવાય છે, તેને ઉર્દૂન નથી કહેતા. શ્રી ગૌતમસ્વામી-ડે ભગવન્ ! શુ'કૃષ્ણલેશ્યા, નીલલેશ્યા અગર કાપાતલેશ્યાવાળા નારક ક્રમશઃ કૃષ્ણવેશ્યાવાળા, નીલલેસ્યાવાળા અગર કાપે તલેશ્યાવાળા નારકામાં ઉત્પન્ન થાય છે ? અને શું કૃષ્કુલેશ્યા, નીલલેશ્યા અને કાપાતલેશ્યાવાળા જ ઉન કરે છે ? શુ જે વૈશ્યાથી યુક્ત થઈને ઉત્પન્ન થાય છે, તેલે શ્યાથી યુક્ત થઇને ઉર્દૂવન કરે છે ? શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૬૩ Page #77 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવન–હા, ગૌતમ ! સત્ય છે, કૃષ્ણ, નલ અને કાપતલેશ્યામાં ઉત્પન્ન થાય છે, જે વેશ્યાથી યુક્ત બનીને ઉત્પન્ન થાય છે, તેજલેશ્યાથી યુક્ત બનીને ઉદૂવૃત્ત થાય છે. અર્થાત્ કૃષ્ણલેશ્યાવાળા નારક કૃષ્ણલેશ્યાવાળા નારકમાં નાલલશ્યાવાળા નારક નીલલેશ્યાવાળા નારકે માં અને કાપતલેશ્યાવાળ નાક કાપતલેશ્યાવાળા નારકમાં ઉત્પન થાય છે, અને જે લેગ્યામાં ઉત્પન્ન થાય છે. તેઓ એજ શ્યામાં ઉદુવૃત્ત થાય છે. નારક આદિના વીસ દંડકના કેમે કરી પૂર્વોક્ત રીતિથી પ્રત્યેકની એક-એક લેશ્યા લઈને ઉત્પાદ ઉદ્વર્તનાની ખરૂ પણ પહેલા કરેલી છે, તે પણ ફરીથી વિભિન્ન લેશ્યાવાળા ઘણા બધા નારકેની તે તે ગતિમાં ઉત્પન્ન થયાની સ્થિતિમાં અન્યથા વસ્તુસ્થિતિની સંભાવના કરી શકાય છે, કેમકે એક–એકમાં રહેનારા ધર્મની અપેક્ષાએ સમુદાયને ધર્મ કયાંય અન્ય પ્રકારને પણ જોવાય છે, એ આશંકાને દૂર કરવાને માટે જેમાં જેટલી લેશ્યાઓને સંભવ છે, તેટલી તેટલી બધી વેશ્યાઓને લઈને પૂર્વોક્ત વિષયનું જ સામૂહિક રૂપથી પુનઃ પ્રતિપાદન કર્યું છે. તેના અનુસાર પુનઃ કહે છે-હે ભગવદ્ ! શું કૃષ્ણલેશ્યાવાળા યાવત્ તેજલેશ્યાવાળા અસુરકુમાર કૃષ્ણલેશ્યાવાળા અસુરકુમારમાં ઉત્પન્ન થાય છે? અને શું તે કૃણૂલેશ્યાથી લઈને તેજલેશ્યાવાળા અસુરકુમારેથી ઉદ્ભવૃત્ત થાય છે? શ્રી ભગવાન ઉત્તર આપે છે–જેવું નારકેનું પ્રતિપાદન કરેલું છે તેવું જ અસુરકુમાર યાવત્ નાગકુમાર, સુવર્ણકુમાર, અગ્નિકુમાર, વિદ્ય-કુમાર, ઉદધિકુમાર, દીપકુમાર, દિકુમાર, પવનકુમાર અને સ્વનિતકુમાર ભવનપતિના કથન પણ સમજી લેવાં જોઈએ. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન ! શું કૃષ્ણલેશ્યા, નીલેશ્યા, કાતિલેશ્યા અથવા તેજલેશ્યાવાળા પૃથ્વીકાયિક કૃષ્ણલેશ્યા, નીલલેશે, કપિલેશ્યા અગર તેજલેશ્યાવાળા પૃથ્વીકાયિકમાં ઉત્પન્ન થાય છે ? અને શું જે વેશ્યાથી યુક્ત થઈને ઉત્પન્ન થાય છે, એજ લેશ્ય થી યુક્ત થઈને ઉદ્દવૃત્ત થાય છે? એ પ્રકારે જેવી પૃચ્છા અસુકુમારના વિષયમાં કરાઈ છે તેવી જ આહીં પણ સમજવી જોઈએ. શ્રી ભગવાન–હે ગૌતમ! સત્ય છે, કૃષ્ણલેશ્યાવાળા પૃથ્વીકાયિક કૃષ્ણલેશ્યાવાળા પૃથ્વીકાયિકમાં, નીલલેશ્યાવાળા નીલલેશ્યાવાળા પૃથ્વીકાયિકમાં કાપોતલેશ્યાવાળા પૃથ્વીકાયિક કાપતલેશ્યાવાળા પૃથ્વીકાયિકમાં અને તેજલેશ્યાવાળા પૃથ્વીકાયિક તેલેશ્યાવાળા પૃથ્વીકાધિ. કોમાં ઉત્પન્ન થાય છે. પરંતુ ઉદૂવર્તનાના વિષયમાં એવો નિયમ નથી. કે જે લેશ્યાથી યુક્ત થઈને ઉત્પન્ન થાય તે જલેશ્યાથી યુક્ત થઈને ઉદ્વર્તન કરે તેથી જ તે કૃષ્ણલેશ્યામાં ઉત્પન થનારા કેહવાર કૃષ્ણલેશ્યામાં ઉવૃત્ત થાય છે, કેઇવાર નીલેશ્યામાં, કેઈવાર કાપતલેશ્યામાં ઉદ્દવૃત્ત થાય છે. અહીં એ ધ્યાન રાખવું જોઈએ કે પૃથ્વીકાચિક જીવ તેલશ્યામાં ઉત્પન્ન થાય છે પણ તે લેશ્યાવાળા થઈને ઉદ્વર્તન નથી કરતા એનું કારણે પહેલા બતાવી દિધેલું છે. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૬૪ Page #78 -------------------------------------------------------------------------- ________________ અપ્રિયકા અને વનસ્પતિકાયિકાનું કથન પણ એ પ્રકારે સમજવુ જોઈએ. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! કૃષ્ણલેશ્યા નીલલેશ્યા તથા કાપાતલેશ્યાવાળા તેજસ્કાચિક શુ વેશ્યાવાળ, નીલેશ્યાવાળા અને કાપાતલેશ્યાવાળા તેજષ્ઠાયિકામાં ઉત્પન થાય છે? શું જે લેશ્યાથી યુક્ત થઇને ઉત્પન્ન થાય છે, તેજલેશ્યાથો યુક્ત થઇને ઉર્દૂવૃત્ત થાય છે ? શ્રી ભગવાન્-ઢ ગૌતમ ! હા, સત્ય છે, કૃષ્ણલેશ્યાવાળા, નીલલેશ્યાવાળા અને કાપાતલેશ્યાવાળા તેજસ્કાયિકે કૃષ્ણુલેશ્યાવાળા નીલલેશ્યાવાળા અને કાપાતલેશ્યાવાળા, તેજસ્કાયિ કામાં ઉત્પન્ન થાય છે, પણ કેઇવાર કૃષ્ણવેશ્યાથી યુક્ત થઇને ઉર્દૂન કરે છે, કોઈવાર નીલલેશ્યાથી યુક્ત થઇને ઉર્દૂવર્તન કરે છે અને કાઇવાર કાપાતલેશ્યાથી યુક્ત બનીને ઉર્દૂવન કરે છે, કાઇવાર જે લેાથી યુક્ત બનીને ઉત્પન્ન થાય છે, તેજલેશ્યાથી યુક્ત થઈને ઉના કરે છે, કાઇવાર અન્ય લેશ્યાથી યુક્ત થઇને પણ ઉન કરે છે. એજ પ્રકારે દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિયના વિષયમાં પણ કહેવુ' જોઈએ. શ્રી ગૌતમસ્વામી—હૈ ભગવન્ ! શું કૃષ્ણલેશ્યાવાળા, નીલલેશ્યાવાળા, કાપાતલેશ્યાળા, તેોલેશ્યાવાળા, પદ્મલેશ્યાવાળા અને શુકલલેશ્યાવાળા, પચેન્દ્રિય તિય ચ કૃષ્ણલેશ્યાવાળા નીલલેશ્યાવાળા, કાપેાતલેશ્યાવાળા, તેજલેશ્યાવાળા પદ્મમલેશ્યાવાળા, અને શુકલલેશ્યાવાળા પાંચેન્દ્રિય તિય ચૈનિકોમાં ઉત્પન્ન છે ? અને શું એજ કૃષ્ણાદિ લેશ્યાથી યુક્ત થઈને ઉર્દૂવન કરે છે? શ્રી ભગવાન્- હા, ગૌતમ ! સત્ય છે. કૃષ્ણુ, નીલ, કાપાત, તેજ, પદ્મ, અને શુકલ લેશ્યાત્રાળા પંચેન્દ્રિય તિય ઇંચ, કૃષ્ણલેશ્યાવા, નીલલેશ્યાવાળા, પાતલેશ્યાવાળા, તેજો વૈશ્યાવાળા, પદ્મમલેશ્યાવાળા અને શુકલલેશ્યાવાળા પચેન્દ્રિય તિય ચામાં ઉત્પન્ન થાય છે, કિન્તુ સ્યાત્ કૃષ્ણલેશ્યાવાળા થયેલા ઉન કરે છે સ્યાત્ નીલકેશ્યાવાળા સ્યાત્ તેોલેશ્યાવાળા સ્યાત્ પદ્મલેશ્યાવાળા અથવા સ્યાત્ શુકલલેશ્યાવાળા થઈને ઉન કરે છે. જે લેશ્યાથી યુક્ત થઈને ઉત્પન્ન થાય છે. કદાચિત એજ લેશ્માથી યુક્ત થઇને ઉર્દૂન કરે છે. કદાચિત્ અન્ય લેશ્યાથી યુક્ત થઇને ઉન કરે છે. પચેન્દ્રિય તિય ́ચની સમાન મનુષ્ય પણ કૃષ્ણાદિ છએ લેશ્યાએમાંથી કોઈપણ લેશ્યાથી યુક્ત થઈને એજ લેશ્માવાળા મનુષ્યામાં ઉત્પન્ન થાય છે, પણ એ નિયમ નથી કે જે લેશ્યાથી યુક્ત થઈને ઉત્પન્ન થાય તેજલેશ્યાથી યુક્ત થઇને ઉર્દૂન કરે. કૃષ્ણલેશ્યાથી યુક્ત થઈને કૃષ્ણલેશ્યાવાળા મનુષ્યમાં ઉત્પન્ન થનાર મનુષ્ય છએ વૈશ્યાએમાંથી કોઇપણ એક લેશ્યાથી યુક્ત થઇને ઉર્દૂવન કરે છે, એજ પ્રકારે નીલલેશ્યાથી શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૬૫ Page #79 -------------------------------------------------------------------------- ________________ યુક્ત થઈને નીલલેશ્યાવાળા મનુષ્યમાં ઉત્પન્ન થનાર કૃષ્ણલેશ્યાથી, નીલલેશ્યાથી, કાતિલેશ્યાથી, તેજલેશ્યાથી, પદ્મલેશ્યાથી અથવા શુકલેશ્યાથી યુક્ત થઈને ઉદ્દવૃત્ત થાય છે. એ જ પ્રકારે શેષ ચાર લેશ્વાઓના સમન્ડમાં પણ કહેવું જોઈએ. વનવ્યન્તર દેવેની વક્તવ્યતા અસુરકુમારની સમાન સમજવી જોઈએ. જોતિષ્ઠા અને વૈમાનિકેનું કથન પણ અસુરકુમારની સમાન જ છે. પણ જેમાં જેટલી વેશ્યાઓ મળી આવે છે તેમાં તેટલી વેશ્યાઓનું કથન કરવું જોઈએ અને જ્યોતિષ્ક તથા વૈમાનિકેને માટે “ઉદ્વર્તનના સ્થાન પર “ચ્યવન શબ્દ પ્રયોગ કરે જોઈએ. તે સૂઇ ૧૩ છે તૈરયિકોં કે અવધિ ઔર દર્શનાદિષેય ક્ષેત્રપરિમાણ કા નિરૂપણ - નારકનું અવધિજ્ઞાન શબ્દાર્થ-( સે મંતે !નેરા) હે ભગવન્ ! કૃષ્ણલેશ્યાવાળા નારક (vહૂરણે નૈg નાળિgg) કૃષ્ણલેશ્યાવાળા બીજા નારકની અપેક્ષાએ (બોIિ) અવધિના દ્વારા (તન્નો) બધી દિશાઓમાં (મંતા) ચારેકેર (સમમિોમળે) અવેલેકન કરી રહેલા (વ) કેટલા (વિનં) ક્ષેત્રને (કાળરૂ) જાણે છે (વાં પા) કેટલા ક્ષેત્રને દેખે છે? HT! ળો વદુર્ઘ લેd ગાળ) હે ગૌતમ ! ઘણું ક્ષેત્રને નથી જાણતા ( જદુ છેd પ૬) ઘણું ક્ષેત્રને નથી દેખતા (ળો દૂર લૉ કાળરૂ) દૂરના ક્ષેત્રને જાણતા નથી. તળો ૪ વિત્ત સફ) દૂરના ક્ષેત્રને નથી દેખાતા (ફુરિચ) થેડા (વરં) ક્ષેત્રને (ગાળ) જાણે છે (દત્તરિયમેવ ાં પતિ) ઘેડાજ ક્ષેત્રને દેખે છે. (R ળષ્ટ્ર નં મંતે ! દ રે i મંતે ! નેરા ) ભગવદ્ ! શા હેતુથી એમ કહેવાય છે કે કૃષ્ણલેશ્યાવાળા નારક ઇત્યાદિ તેજપૂર્વોક્ત (જ્ઞાવ રૂત્તરિચવ લેજો જાણ3) યાવત અલપ જ ક્ષેત્રને દેખે છે? ( 1 !) હે ગૌતમ ! (R) અથ (Gરુ નામ જે કુરિસે) કેઈ પણ નામવાળે કે ઈ પુરૂષ (વદુરામગિરિ મુનિમામિ ટિના) બીલકુલ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ Page #80 -------------------------------------------------------------------------- ________________ સમરમણીયભૂમિ ભાગમાં સ્થિત થઈને (ત્રો રમંતા સમમિત્રજ્ઞા) બધી દિશા વિદિશાએમાં દેખે (તoi તે પુરિસે) તત્પશ્ચાત્ તે પુરૂષ (ધારાચં પુરિ જિલ્લા) ભૂતલગત બીજા પુરૂષની અપેક્ષાએ (વો સમંત સમમિત્રોઇકાળે) બધી દિશાવિદિશાઓમાં દેખી રહેલ (જે જિં જ્ઞાનાર્ gra૩) ઘણા બધા ક્ષેત્રને નથી જાણત-દેખાતે (નાક રૂત્તરિયમેવ વેન્ત પાસ) યાવત્ અલ્પ જ ક્ષેત્રને દેખે છે (તે શોમાં !) એ કારણથી હે ગૌતમ ! (gવં પુરવરૂ) એમ કહેવાય છે (વાવ રૂત્તરિયમેવ વેત્ત વાતરૂ) યાવત્ છેડા જ ક્ષેત્રને જાણે છે (નીસ્ટસેળ મંતે ! જોરા) હે ભગવન ! નીલેશ્યાવાળા નારક ( ઉં રયં કૃષ્ણલેશ્યાવાળા નારકની અપેક્ષાએ (શોળિT નવો મંતા) અવધિ દ્વારા બધી દિશાવિદિશાઓમાં (સમમિત્રો, દેખી રહેલ. (જa =ાળ, ચં વે Tr૬) કેટલા ક્ષેત્રને જાણે છે. અને કેટલા ક્ષેત્રને દેખે છે? (નોના ! વદુતરા વેરં કાળરૂ, ઘદુત જિં જ્ઞાનરૂ) હે ગૌતમ ! ઘણું ક્ષેત્રને જાણે છે, ઘણા બધા ક્ષેત્રેને જોવે છે (દૂતાં ત્તિ જાળ તૂરત નં ઘાસ) દૂરતર ક્ષેત્રને જાણે છે અને દૂરતર ક્ષેત્રને દેખે છે (વિવિમિતરાં વેલં કાળરૂ) નિર્મળતર ક્ષેત્રને જાણે છે (વિનિમિત વેરં વસ) નિર્મળતર ક્ષેત્રને દેખે છે (વિશુદ્ધતાં જ્ઞાન, વિયુદ્ધતા વેત્ત Tag) વિશુદ્ધતર ક્ષેત્રને જાણે છે, વિશુદ્ધતર ક્ષેત્રને દેખે છે (સે ળvi મતે ! પર્વ યુદg) શા હેતુથી ભગવન! એવું ४उवाय छे , (नीललेस्सेणं नेरइए कण्हलेसं नेरइयं पणिहाय जाव विसुद्धतरगं खेत्तं जाणइ વિરુદ્ધતા વેરં પાર?) નીલેશ્યાવાળા નારક કૃષ્ણલેશ્યાવાળા નારકની અપેક્ષાએ યાવત્ વિશુદ્ધતર ક્ષેત્રને જાણે છે, વિશુદ્ધતર ક્ષેત્રને દેખે છે? ( નr નામ રુ પુરિસે) કેઈ પણ નામવાળે પુરૂષ (વદુરજમળિsarગો ભૂમિમાTrશો) ઘણુ સમ તેમજ રમણીય ભૂમિ ભાગથી (શ્વયં કુરુણિત્તા) પર્વત પર ચઢીને (સવનો રમંતા સમમિત્રોur) બધી દિશાવિદિશાઓમાં અવેલેકન કરે (તoi તે પુરિયે ધરણિતસ્ત્રાર્થ પુરિસં કિલ્લા) ત્યારે તે પુરૂષ ભૂતલ પર રહેલા પુરૂષની અપેક્ષાએ (નવો મંતા સમમિત્રોઈમાળે) બધી તરફ જોતાં (વદુત રે નારૂ નવ વિશુદ્ધતર ) ઘણુ બધા શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ Page #81 -------------------------------------------------------------------------- ________________ ક્ષેત્રને જાણે છે, યાવત્ વિશુદ્ધતર ક્ષેત્રને દેખે છે (સે સેન્ટ્રળ જોચમા ! Ëવુ૪૪) એ હેતુર્થી હું ગૌતમ ! એવું કહેવાય છે . (નીજેમ્સે ને હેલ્મ્સ' નાવ વિપુદ્ધતાંવેત્તું વાસ૬) નીલલેફ્સાવાળા નારક કૃલેયાવાળાની અપેક્ષાએ યાવત્ વિશુદ્ધતર ક્ષેત્રને જોવે છે. (હા હેસેળ મતે ! નેથ ની@H નેરૂચ નિદ્વાર) હે ભગવન્ ! કાપાતલેશ્યાવાળા નારક નીલેશ્યાવાળા નારકની અપેક્ષાએ (બોદ્દિા) અવધિથી (સત્ત્વો સમતા.સમમિજોમાળે દેવચં છેત્ત નાગર પાસ) બધી દિશા વિદિશાઓમાં જોતાં કેટલાં ક્ષેત્રાને જાણે છે અને દેખે છે (ગોયમાં ! વદુતળ ઘેત્ત નાળTM પાસટ્ટ) હે ગૌતમ ! ઘણા ક્ષેત્રાને જાણે છે તે દેખે છે (માત્ર વિશુદ્ધતાં વાં પાસ) યાવત્ વિશુદ્ધતર ક્ષેત્રને દેખે છે (લે ળઢેળ મતે ! ä મુખ્તજ્જ) હું ભગવન્ ! શા હેતુથી એવું કહેવાય છે (જાહેડ્સેળ ને નાવ વિયુદ્ધતા વેત્ત વાસર) કાપાતલેશ્યાવાળા નારક યાવત્ વિશુદ્ધતર ક્ષેત્રને દેખે છે ? (નોચમા ! લે આહા સામણ રૂ પુત્તેિ વસમવિજ્ઞાબો મૂમિમાલો વચ દુ) જેમ કેઇ પણ નામવાળા કાઈ પુષ ઘણુાક્રમ અને રમણીય ભૂમિભાગથી પ`ત પર ચઢ (દુહન્દ્રિા) ચઢીને (યોનિ વાવ) અને પગ (ઇન્નાનિયાવેત્તા) ઊંચા કરીને (સવ્વનો સમન્તા) ખંધી દિશાવિદિશાઓમાં (સમિહોન્ના) દેખે (તળ સે ત્તે) ત્યારે તે પુરૂષ (ચર્ચ ધાનિતજી ચંચ પુસિ શિદ્દા) પર્યંત પર રહેલ અને ભૂતલ પર રહેલ પુરૂષની અપેક્ષાએ (સન્વો સમતા સમિટ્ટોમાળે). બધી દિશાવિદિશામાં જોઇ રહેલ (વદ્યુતળ લેત્તું નાળ વસ્તુતઃ વેત્ત પાલક્) અહુતર ક્ષેત્રને જાણે દેખે છે (લાવ નિતિમિતરાં પાસજ્જ) નિળતર દેખે છે (સે સેળઢેળ શોથમા ! Ë, મુખ્યજ્જ) એ કારણે હે ગૌતમ ! એમ કહેવાય છે (દાઢેસેળ નેફલ્ મીજી છેલ્લું નેચ નિહાયત ચેવ) ક્રાપાતલેશ્યાવાળા નારક નીલલેશ્યાવાળા નારકની અપેક્ષાએ, ઇત્યાદિ તેજ પૂર્વોક્ત (જ્ઞાન વિત્તિમિતાંવેત્ત પાલફ) યાવત્ નિલતર ક્ષેત્રને જાણે છે. ટીકા”—હવે કૃષ્ણવેશ્યા આદિવાળા નારકની અવધિ અને દર્શનના વિષયભૂત ક્ષેત્રના પરિમાણુની તરતમતાની પ્રરૂપણા કરાય છે— શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! એક કૃષ્ણલેશ્યાવાળા નારક ખીજા કૃષ્ણલેશ્યાવાળ! નારકની અપેક્ષાએ અવધિ દ્વારા સમસ્ત દિશાએમાં અને સમસ્ત વિદિશએમાં અવલેાકન કરી રહેલ કેટલા ક્ષેત્રને જાણે છે. અને અવધિદર્શનથી કેટલા ક્ષેત્રને દેખે છે ? શ્રી ભગવાન્ ! હે ગૌતમ ! ઘણા ક્ષેત્રને નથી જાણતા અને ઘણા ક્ષેત્રને નથી દેખતા તાત્પ એકે કૃષ્ણદ્યેશ્યાવાળે નારક ખીજા કૃષ્ણુલેશ્યાવાળા નારકની અપેક્ષાએ, ચેાગ્યતાના અનુસાર વિશુધ્રુવાળા થઈને પણ ઘણા અધિક ક્ષેત્રને અવધિથી નથી જાણતા કે ઢેખતા એ અભિપ્રાયથી સૂત્રકાર કહે છે— દૂર ક્ષેત્રને નથી જાણતા, દૂર ક્ષેત્રને નથી દેખતા, પણ ઘેાડા જ વધારે ક્ષેત્રને જાણે છે અને થાડા જ અધિક ક્ષેત્રને દેખે છે. આ થન એક જ પૃથ્વીના નારકોની અપેક્ષાએ કરી સમજવા જોઈએ, અન્યથા દોષની પ્રાપ્તિ થશે, કેમકે સાતમી પૃથ્વીના કૃષ્ણલક્ષ્યા વાત્ નારક જઘન્ય અગાઉ અને ઉત્કૃષ્ટ એક ગાઉ જાણે છે, છઠ્ઠી પૃથ્વીના કૃષ્ણલેશ્યા શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૬૮ Page #82 -------------------------------------------------------------------------- ________________ વાળા નારક જવન્ય એક ગા અને ઉત્કૃષ્ટ દેઢ ગાઉ જાણે છે અને સાતમી પૃથ્વીના કૃષ્ણલેશ્યાવાન નારક જઘન્ય દેઢ ગાઉ અને ઉત્કૃષ્ટ કાંઈક ઓછા બે ગાઉ. એ પ્રકારે બમણા ત્રણગણ અધિક ક્ષેત્ર હોવાને કારણે દેષ આવશે. હવે ઉદાહરણ પૂર્વક એ બતાવે છે કે એક જ કઈ પૃથ્વીના પરમ કૃષ્ણલેશ્યાવાળા નારકની અપેક્ષાએ અતિવિશુદ્ધ કૃષ્ણલેશ્યાવાળા પણ બીજા તેજપૃથ્વીવાળા નારક કાંઈક જ અધિક જાણે છે. તેઓને અવધિથી જાણવામાં ઘણું મોટું અન્તર નથી હેતું શ્રી ગૌતમસ્વામી-હે ભગવદ્ ! એક કૃષ્ણલેશ્યાવાળા નાર, કૃષ્ણલેશ્યાવાળા બીજા નારકની અપેક્ષાએ ઘણું વધારે ક્ષેત્રને નથી જાણતા, ઘણું વધારે ક્ષેત્રને નથી દેખતા, ઘણા દૂર ક્ષેત્રને નથી જાણતા કે દેખતા, કાંઈક જ અધિક ક્ષેત્રને જાણે છે, કાંઈક જ અધિક ક્ષેત્રને દેખે છે, એમ કહેવાનું શું કારણ છે ? શ્રી ભગવાહે ગૌતમ ! જેમ કે ઈ પુરૂષ અત્યન્ત સમતલ ભૂમિભાગ પર રહીને બધી દિશાઓ અને વિદિશાઓમાં અવલોકન કરે તે તે ભૂતલ પર જ રહેલ બીજા કોઈ પુરૂષની અપેક્ષાએ, બધી દિશાઓમાં અને વિદિશાઓમાં દેખતે છતો ઘણા ક્ષેત્રને નથી જાણો કે દેખતે, પણ કાંઈક અધિક ક્ષેત્રને જાણે છે કે દેખે છે. તાત્પર્ય એ છે કે ભૂતલ પર જ ઉભેલ કોઈ બીજે પુરૂષ પિતાના નેત્રેની નિર્મળતાના કારણે જે અધિક દેખે તે કાંઈક જ અધિક ક્ષેત્રને દેખે કે જાણે છે–તે બન્ને ભૂતલ પર રહેલા પુરૂષોના જેવા કે જાણવામાં કાંઈ ઘણું અત્તર નથી પડતું, એજ પ્રકારે અહીં પણ સમજી લેવું જોઈએ કે કૃષ્ણલેશ્યાવાળા નારક પિતાની યોગ્યતા અનુસાર અત્યન્ત વિશુદ્ધ થયેલા હેવા છતાં પણ એ પૃથ્વીવાળા બીજા કૃષ્ણલેશ્યાવાળા નારકની અપેક્ષાએ અવધિથી કાંઈક જ અધિક ક્ષેત્રને જાણે છે અને દેખે છે-ઘણ અધિક ક્ષેત્રને નથી જાણતા કે દેખતા. હે ગૌતમ ! એ હેતુથી એવું કહેવાય છે કે એક કૃષ્ણલેશ્યાવાળા નારક બીજા કૃષ્ણલેશ્યાવાળા નારકની અપેક્ષાએ ઘણું વધારે ક્ષેત્રને નથી જાણતા કે દેખતા, ઘણું દૂર ક્ષેત્રને નથી જાણતા કે દેખતા, પણ જાણે દેખે તે કંઈક વધારે ક્ષેત્રને જાણે દેખે છે. હવે નીલલેશ્યાવાળા નારકોને લઈને પ્રશ્ન કરાય છે— શ્રી ગૌતમસ્વામી-હે ભગવન ! નીલલેશ્યાવાળા નારક, કૃષ્ણલેશ્યાવ ળ નારકની અપેક્ષાએ, બધી દિશાઓમાં અને વિદિશાઓમાં અવધિના દ્વારા જેવાં કેટલા ક્ષેત્રને જાણે દેખે છે? શ્રી ભગવાન –હે ગૌતમ ! ઘણુ બધા ક્ષેત્રને જાણે છે, ઘણુ બધા ક્ષેત્રને દેખે છે, દૂરતર ક્ષેત્રને જાણે છે, રતર ક્ષેત્રને દેખે છે. વિતિમિરતર અર્થાત્ અતવ નિર્મળ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૬૯ Page #83 -------------------------------------------------------------------------- ________________ ક્ષેત્રને જાણે દેખે છે, વિશુદ્ધતર ક્ષેત્રને જાણે-ખે છે. જેમ ધરતી ઊપર ઊભેલા પુરુષની અપેક્ષાએ પર્વત પર આરૂઢ પુરૂષ અતિ દૂર સુધીના ક્ષેત્રને જોવે છે અને અત્યન્ત સ્પષ્ટ રૂપે દેખે છે, એજ પ્રકારે નીલલેશ્યાવાળા નારક પિતાની યોગ્યતાના અનુસાર અતિવિશુદ્ધ જ્ઞાની થઈને કૃષ્ણલેશ્યાવાળા નારકની અપેક્ષાથી અતિ દૂર સુધી અને અતીવ નિર્મળરૂપે જાણે–દેખે છે. એ અભિપ્રાયથી એમ કહેલું છે. ભગવન્! શા હેતુથી એવું કહ્યું છે કે નીલેશ્યાવાળા નારક કૃષ્ણલેશ્યાવાળા નારકની અપેક્ષાએ બધી દિશાઓ અને વિદિશાઓમાં અવધિજ્ઞાન દ્વારા ઘણા બધા ક્ષેત્રને દૂરતર ક્ષેત્રને જાણે દેખે છે અને અત્યન્ત નિર્મળ રૂપથી જાણે–દેખે છે? શ્રી ભગવાન જેમ કે પુરૂષ અન્ન સમતલ ભૂમિભાગ ઊપર પર્વત ઉપર ચઢીને બધી દિશાઓ અને વિદિશાઓમાં જે તે તે ભૂતલ પર ઊભેલા પુરૂષની અપેક્ષાએ બધી દિશાઓ અને વિદિશાઓમાં બતર ક્ષેત્રને જાણે-દેખે છે, દૂરતર ક્ષેત્રને જાણે-દેખે છે. વિતિમિરર ક્ષેત્રને જાણે-દેખે છે. વિશુદ્ધતર ક્ષેત્રને જાણે-દેખે છે. એ કારણે છે ગૌતમ ! એવું કહેવાય છે કે, નીલેશ્યાવાળા નારક કૃષ્ણલેશ્યાવાળા નારકની અપેક્ષાએ અધિકતર, દૂરતર, વિતિમિરત અને વિશુદ્ધતર ક્ષેત્રને જાણે છે દેખે છે. અહીં પર્વતની જગ્યાએ ઊપરવાળી ત્રીજી પૃથ્વી, સમજવી જોઈએ અને પિતાની યેગ્યતાનુસાર અતિવિશુદ્ધ નીલલેશ્યા સમજવી જોઈએ. ભૂમિકલના સ્થાનમાં નીચેવાળી કૃણલેવા છે અને ચક્ષુની જગ્યાએ અવધિજ્ઞાન સમજવું જોઈએ શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! કાપતલેશ્યાવાળા કેઈ નારક નીલલેશ્યાવાળા નારકની અપેક્ષાએ અવધિ દ્વારા બધી દિશાઓ અને વિદિશાઓમાં અવલોકન કરતા કેટલા ક્ષેત્રને જાણે–દેખે છે? શ્રી ભગવાન ! હે ગૌતમ ! બતર ક્ષેત્રને જાણે–દેખે છે, દૂરતર ક્ષેત્રને જાણે–દેખે છે, વિતિમિરતર ક્ષેત્રને જાણે-દેખે છે વિશુદ્ધતર ક્ષેત્રને જાણે–દેખે છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! શા કારણથી એમ કહે છે કે, કાતિલેશ્યાવાળા નારક નીલેશ્યાવાળા નારકની અપેક્ષાએ, બહુતર, દૂરના વિતિમિરતર, તેમજ વિશુદ્ધતર ક્ષેત્રને જાણે–દેખે છે? શ્રી ભગવાન-હે ગૌતમ જેમ કે પુરૂષ એકદમ સમતલ ભૂમિભાગથી પર્વત ઉપર આરૂઢ થાય, અને આરૂઢ થઈને પિતાના બનને પગ ઊંચા કરીને બધી દિશાઓ અને વિદિશાઓમાં અવલોકન કરે તે તે પુરૂષ ભૂતલ પર રહેલ અને પર્વત પર રહેલ પુરૂષની શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૭) Page #84 -------------------------------------------------------------------------- ________________ અપેક્ષાએ બધી દિશાઓ તેમજ વિદિશાઓમાં બહુત ક્ષેત્રને જાણે–દેખે છે, દરતર ક્ષેત્રને જાણે-દેખે છે. વિતિમિરતર, વિશુદ્ધતર જાણે-દેખે છે, એજ પ્રકારે કાપેતલેશ્યાવાળા નારક નીલલેશ્યાની અપેક્ષાએ બહુતર, કૂતર યાવત્ વિશુદ્ધતર જાણે-ખે છે. એ હેતુથી હે ગૌતમ! એમ કહેવાય છે કે કાતિલેશ્યાવાળા નારક નીલેશ્યાવાળા નારકની અપેક્ષાએ યાવત વિશુદ્ધતર જાણે-દેખે છે. તાત્પર્ય એ છે કે પર્વત ઊપરના ઝાડ પર ચઢેલે મનુષ્ય બધી બાજુ જે તે ઘણે દૂર સુધી અને સ્પષ્ટપણે દેખે છે, એજ પ્રકારે કાલેશ્યાવાળા નારક નીલેશ્યાવાળા બીજા નારકની અપેક્ષાએ ઘણું ક્ષેત્રને અવધિ દ્વારા જાણે-દેખે છે, અતીવફુટ જાણેદેખે છે. અહીં વૃક્ષના સ્થાન પર કાપતલેશ્યા, પર્વતના સ્થાને ઊપરવાળી પૃથ્વી અને ચક્ષુના સ્થાને અવધિ સમજવી જોઈએ. આ સૂ૦ ૧૪ લેશ્યાશ્રય જ્ઞાન કા નિરૂપણ લેશ્યાશ્રય જ્ઞાનની વક્તવ્યતા શબ્દાર્થ–(કૂળ ! નીવે ! નાળદોન્ના) હે ભગવન્! કૃષ્ણલેશ્યાવાળા જીવ કેટલા જ્ઞાનમાં લેવ? (Tોમા ! વોટુ વા તિરુ વા, જs! વા વાળ, જ્ઞા) હે ગૌતમ! બે, ત્રણ અથવા ચાર જ્ઞાનમાં હોય છે (લો, દોરાને મિળિયોચિસુચનાઓ) બે માં હેનાર અભિનીએાધિક અને શ્રુતજ્ઞાનમાં થાય છે (તિ, માળે શામળિવોફિયુચનાળબોષ્ટ્રિનાળેલુ હોના) ત્રણમાં હોય તે આભિનીધિક, શ્રત અને અવધિજ્ઞાનમાં હોય (બદવા તીત રોળ ગામનિવોઢિ સુચના માપનાવનાળતુ દોન્ના) અથવા ત્રણમાં હોય તે આભિનોબેધિક, શ્રત અને મન:પર્યવજ્ઞાનમાં હોય છે (૨૩મુ ફોગાળે બામણિવોદિયુગોહિમાTગરનાળેલુ ઘોડા) ચારમાં હોય તે આભિનીબેધિક, શ્રુત, અવધિ અને મન:પર્યવજ્ઞાનમાં હૈય (ાવે નાવ પાસે) એજ પ્રકારે પમલેશ્યાવાળા જીવોને પણ સમજવા. | (સુક્ષજેસેળ મતે ! ની જહુ નાણુ હોન્ના) ભગવન્! શુકલેશ્યાવાળા જીવ કેટલા જ્ઞાનમાં હોય છે? (નોમાં ! રાહુ સા નિવા, વા, રોઝા) હે ગૌતમ! બે ત્રણ અથવા ચારમાં હોય છે તો માળે ગામિવિહિનાળ પર્વ દેવ વરસાળ તરે માળિયti) માં હોય તે આમિની બેથિક, અને શ્રુતજ્ઞાનમાં, એ પ્રકારે કુષ્ણવેશ્યાવાળાઓની જેમ કહેવું જોઈએ (નાર જલ્દ) યાવત્ ચાર જ્ઞાનમાં (ારિ રોકt) એક જ્ઞાનમાં હોય તે (પકિ વર્ઝનને હોન્ના) એકમાં કેવળજ્ઞાન હોય છે. (पण्णवणाए भगवईए लेस्सापए तइओ उहेसओ समत्तो (પ્રજ્ઞાપના ભગવતીના લેશ્યા પદમાં ત્રીજે ૩રા સમાપ્ત) શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૭૧ Page #85 -------------------------------------------------------------------------- ________________ ટીકા-કઈ કઈ લેશ્યાએ કેટલા કેટલા નાનામાં મળી આવે છે એ જિજ્ઞાસાનુ સમાધાન કરે ફૈ શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! કૃષ્ણલેશ્યાવાળા જીવ કેટલા નાનામાં મળી આવે છે. શ્રી ભગવાન—હૈ ગૌતમ ! કૃષ્ણવેશ્યાવાળા જીવ બે, ત્રણ અથવા ચાર જ્ઞાનામાં હાય છે અગર એ જ્ઞાતામાં હોય તે આભિનીમાધિક જ્ઞાન અને શ્રુતજ્ઞાનમાં હાય છે, ત્રણમાં હાય તે આભિનીખેાધિકજ્ઞાન, શ્રુત અને અવધિજ્ઞાનમાં હોય અથવા આભિનિષેાધિક, શ્રુત અને મન:પર્યાય જ્ઞાનમાં હાય આ કથનથી એ પ્રમાણિત થાય છે કે, અવધિજ્ઞાનથી રહિત જીવને પણ મન:પ`વજ્ઞાન થઈ જાય છે. અગર કૃષ્કૃલેશ્યા ચાર જ્ઞાનેામાં હાય તા આભિનિષેાધિક, શ્રુત, અવધ અને મનઃપય જ્ઞાનમાં હોય છે. અહી' પ્રશ્ન થઈ શકે છે કે મન:પર્યાવજ્ઞાન અત્યન્ત વિશુદ્ધ પરિણામવાળા જીવને થાય છે અને કૃષ્લેશ્યા સકલેશમય પરિણામ રૂપ હોય છે. આવી સ્થિતિમાં કૃષ્ણપ્લેશ્યાપાળા જીવમાં મન: પવજ્ઞાન કેવી રીતે થઈ શકે ? આ પ્રશ્નનું સમાધાન આ છે કે પ્રત્યેક વૈશ્યાના અધ્યવસાય સ્થાન અસ ંખ્યાત લેાકાકાશ પ્રદેશેાના જેટલાં છે. તેમનામાંથી કાઇ કાઈ મન્ત્ર અનુભાવવાળા હોય છે જે પ્રમત્ત સયતમાં મળે છે. મનઃ પવજ્ઞાન યદ્યપિ અપ્રમત્ત સયત જીવમાં જ ઉત્પન્ન થાય છે, પરન્તુ પછીથી તે પ્રમત્ત દશામાં પણ રહે છે. એ પ્રકારે કૃલેશ્યાવાળા જીવ પણ મન:પ પજ્ઞાની થઇ શકે છે. કૃષ્ણઙેશ્યાના સમાન નીલલેશ્યાવાળા, તેજલેશ્યાવાળા અને પદ્મલેશ્યાવાળા જીવ પણ બે, ત્રણ અથવા ચાર જ્ઞાનામાં હેય છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! શુકલલેશ્યાવાળા જીવ કેટલા જ્ઞાનમાં હાય છે? શ્રી ભગવાન્ હે ગૌતમ ! બે, ત્રણ અથવા ચાર જ્ઞાનેામાં હોય છે. એ જ્ઞાનામાં હોય તો માલિનિાધિક અને શ્રુતજ્ઞાનમાં હોય છે, વગેરે જે વક્તવ્યતા કૃષ્ણલેશ્યામાં કહી છે તે જ આહી સમજી લેવી જોઈએ, યાવત્ ત્રણ અને ચાર જ્ઞાનામાં પણ હોય છે. અહીં વિશેષ વક્તવ્ય એ છે કે-શુક્લલેશ્યા વાળાજીવ એક જ્ઞાન માં પણ હૈાય છે. એક જ્ઞાનમાં હાય તા કેવળજ્ઞાનમાં હોય છે. કેવળજ્ઞાન શુકલલેશ્યામાં જ હોય છે, ખીજી કાઈ લેશ્યાવાળામાં નથી. આ અન્ય લેશ્યાવાળાથી શુકલલેશ્યાવાળાની વિશેષતા છે. શ્રી જૈનાચાય જૈનધમદિવાકર પૂજ્ય શ્રી ઘાસીલાલ તિવિરચિત પ્રજ્ઞાપના સૂત્રની પ્રમેયખેાધિની વ્યાખ્યાના સત્તરમા લૈશ્યા પદને ત્રીજો ઉદ્દેશક સમાસ પ્રા શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૭૨ Page #86 -------------------------------------------------------------------------- ________________ ઉદેશાર્થ સંગ્રહ લેશ્યાપદ-ચતુર્થ ઉદ્દેશક અધિકાર ગાથા વક્તવ્યતા શબ્દાર્થ-(રિજાવત્ત રસધ) પહેલું પરિણામ અધિકાર, પછી વણ, રસ, ગંધ અધિકાર (શુદ્ધ અસ્થિ શિઝુિઠ્ઠા) શુદ્ધ, અપ્રશસ્ત, સંકિલષ્ટ, ઉષ્ણ (જરૂરિબામાસોઢિવાડામણ દુ) ગતિ, પરિણામ, પ્રદેશ, અવગાઢ, વર્ગણ, સ્થાન અને અ૫બહત્વ આ અધિકાર કહેવાશે. લેશ્યાપરિણમન કા નિરૂપણમ્ લેશ્યા વક્તવ્યતા (૪૩ મત ! સેરણાગો Tomત્તાવો ?) હે ભગવન્! લેશ્યાઓ કેટલી કહી છે? (mોમાં છાગો guત્તાગો) હે ગૌતમ? ઇલેશ્યાઓ કહી છે (i = સાવ સુકાઢેરHT) તે આ પ્રકારે છે–પૃષ્ણલેશ્યા યાવત્ શુકલેશ્યા. (સે નૂi મતે ! ઇરાં gss) હે ભગવન્! કૃષ્ણલે ત્યાવાળા નીલેશ્યાને પ્રાપ્ત કરીને (તા વિસ્તાર) એજ રૂપમાં (તા વાત્તાપુ) તેજ વર્ણમાં (તા ધરા) એજ ગંધમાં (તા સત્તાર) તેજ રસમાં (તા સત્તા) એજ સ્પર્શના રૂપમાં (મુન્નો મુન્નો પરામરૂ) પુનઃ પુનઃ પરિણત થાય છે (હૃતા !) હા ગૌતમ! (બ્યુરત ની સં પug) કૃષ્ણલેશ્યા નીલલેશ્યાને પ્રાપ્ત થઈને (ત જત્તા લાવ-મુન્નો મુઝો પરિણમ) તદુરૂપતાથી યાવત્ પુનઃ પુનઃ પરિણત થાય છે. | (તે વેળof મતે ! gયં યુદ૬) હે ભગવન્ ! શા હેતુથી એવું કહેવાય છે ( HT નીજીસ્ટ્રેશi gog) કૃષ્ણલેશ્યા નીલેશ્યાને પ્રાપ્ત થઈને (તા સત્તા રાવે મુનો-મુઝો રામ) શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૭૩ Page #87 -------------------------------------------------------------------------- ________________ તદ્દરૂપથી યાવત્ પુનઃ પુનઃ પરિણત થાય છે (જો મા ! જ્ઞાનામા વીરે દૂઉં ઘg) જેમ કે દૂધ દુષ્ય અર્થાત્ ખટાઈને પ્રાપ્ત થઈને (મુદ્દે વા વલ્વે) અથવા સ્વચ્છ વસ્ત્ર (veg) લાલિમાને પ્રાપ્ત કરીને (વત્તા કવ તા #સત્તા) તદુરૂપતા યાવત્ એજ સ્પર્શના રૂપમાં (મુકો- મુઝો વરખમરૂ) વારંવાર પરિણત થાય છે તેનાઁ નો મા! સુરજ) એ હેતુથી હે ગૌતમ ! એવું કહેવાય છે (ઇસા નહેરૂં પાપ તા વત્તા જાય (મનો-મુકો જિમરૂ) કૃષ્ણલેશ્યા નીલેશ્યાને પ્રાપ્ત કરીને તદુરૂપમાં યાવત્ વારંવાર પરિણત થાય છે તેવું મિસ્રાવે) એજ રીતે આજ અભિલાપથી (નીસ્ટેસt wારાં grg) નીલવેશ્યા કાપતલેશ્યાને પ્રાપ્ત થઈને (વરસ તે જેરું ) કાપતલેશ્યા તે જેલેશ્યાને પ્રાપ્ત કરીને (તેરસ પૂરાં પણ તેજલેશ્યા પદ્મશ્યાને પ્રાપ્ત કરીને ( પૂરતા અહેવં પુq) પલેશ્યા શુકલેશ્યાને પ્રાપ્ત કરીને (નાવ મુકો મુઝો પરિણામરૂ) યાવત વારંવાર પરિણત થાય છે. (૨) અથ (નૂi) વિતક મતે ! હે ભગવન્! (ઇસા નીચઢેર્સ જાન્ટેરણં તેરસ પૂરતં સુખં વાવ) કૃષ્ણલેશ્યા, નીલેશ્યાને, કાપતલેશ્યાને, તેજલેશ્યાને, પદ્મશ્યાને શુકલેશ્યાને પ્રાપ્ત કરીને (ત વત્તા, તા વગણત્તાર તા પત્તા, તે સત્તા તા સત્તા મુકો મુક મિ ) તે રૂપ, તદુવર્ણ તદ્દગંધ, તદુરસ તસ્પર્શ રૂપમાં વારંવાર પરિણત થાય છે? (હંતા નો મr !) હા, ગૌતમ ! (ઇસા ની qq) કૃષ્ણલેશ્યા નલલેશ્યાને પ્રાપ્ત થઈને (ગાય દુર ) યાવત્ શુકલેશ્યાને પ્રાપ્ત કરીને તેના વિરાણ, 1 વાર (ત અંધત્તા તf Rાસત્તાપ મુકનો મુઝો પરિણામ) તેના રૂપ, તેના વર્ણ, તેના ગંધ, તેના સ્પર્શના રૂપમાં વારંવાર પરિણત થાય છે. | (સે ળ મંતે ! પર્વ ગુરુ) હે ભગવન્શા હેતુથી એમ કહેવાય છે (ા નીરવં રાવ દુર્ણ grg' કૃષ્ણલેશ્યા નીલેશ્યાને યાવત શુકલ (a dig - 1 ) એના જ રૂપમાં વાવત્ વાર છે? (જો મા ! હે કાના વેસ્ટચમ) હે ગૌતમ ! જે કઈ વૈડૂર્ય સુત્તર વા) કદાચિત્ કાળા સૂત્રમાં (નીમુત્તર વા) અગર નીલ સૂત્રમાં અથવા લાલ સૂત્રમાં (દષ્ટિદાત્ત વા) અગર પીળ સૂત્રમાં (કુરિ સૂત્રમાં (બારૂ સાળ) પરોવવાથી ( વર) તેના રૂપમાં (ક શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૭૪ Page #88 -------------------------------------------------------------------------- ________________ મુન્નો વળામરૂ) વારંવાર પરિણત થાય છે (સે તેનાં પર્વ ગુર) એ હેતુથી એમ કહેવાય છે (# vસ્તા નીત્તે ગાય સુખં gg) કૃષ્ણલેશ્યા નલલેશ્યાને યાવત શુકલેશ્યાને પ્રાપ્ત કરીને સતા વત્તા મુન્ના મુન્નો ળિ) તેનાજ રૂપમાં વારંવાર પરિણત થઈ જાય છે. (R) અથ (કૂળ) વિતર્ક ( નીમા વિર્સ વાવ સુહેવં ) નલલેશ્યા કુષ્ણલેશ્યા યાવત્ શુકલેશ્યાને પ્રાપ્ત કરીને (વત્તાપ =ાવ મુકજો મુન્નો પરિઝમ) તૈનાજ રૂપમાં યાવત્ પુનઃ પુનઃ પરિણત થાય છે ? (દંતા જોયા ! gવે વેવ) હા ગૌતમ ! એજ પ્રકારે (ઢેરા વિરH નહેરૂં તેવજેસં પરં સુનં) કાપોતલેશ્યા નીલ, તેજ, પદ્મ અને શુકલેશ્યાને (વં પુસા દિહેરાં નીરુદં રહેતાં તેવા સુધારાં પુષ્પ વાવ મુઝો મુકો પરિરૂ) એ પ્રકારે પદ્મશ્યા, કૃષ્ણ નીલ, કાપિત, તેજ અને શુકલેશ્યાને પ્રાપ્ત થઈ યાવતું વારંવાર પરિણત થાય છે? (હંતા જો મા ! હા ગૌતમ! (તં વેવ) તેજ વક્તવ્યતા. (હે મૂળ મંતે ! સુરસ્તેરસ) શું હે ભગવન્! શુકલેશ્યા (ક્રિઝરવં નીરવં વર્ણ સેકં પુરસું ) કૃષ્ણ, નીલ, કાતિ, તેજ અગર પમલેશ્યાને પ્રાપ્ત થઈને (જાવ મુક્યો મુન્નો વરિળમ) યાવત વારંવાર પરિણત થાય છે? (હંતા મા ) હા, ગૌતમ ! તેજ વક્તવ્યતા. એ સૂત્ર ૧૬ છે ટીકાઈ–હવે સર્વ પ્રથમ પરિણામ અર્થાત્ પરિણમન (પરિવર્તન)નું નિરૂપણ કરાય છે, પણ જેના પરિણામનું નિરૂપણ કરવું છે, પહેલા તે વેશ્યાઓનું કથન કરે છે શ્રી ગૌતમસ્વામી - હે ભગવન્! લેશ્યાઓ કેટલી કહેલી છે? શ્રી ભગવાન ગૌતમ ! છ કહેલી છે, તે આ પ્રકારે કૃષ્ણલેશ્યા, નીલલેશ્યા, કાપિત લેશ્યા, તેજલેશ્યા, પદ્મશ્યા અને શુકલેશ્યા યદ્યપિ લેશ્યાઓને નિર્દેશ પહેલા કરાઈ ગયેલ છે, છતાં પણ પરિણામ આદિની પ્રરૂપણ કરવા માટે ફરીથી તેમનો નિર્દેશ કરેલો છે. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્ ! શું કૃષ્ણલેશ્યા, નીલેશ્યાને પ્રાપ્ત થઈને અર્થાત પરસપર અવયના સ્પર્શને પામીને નીલેશ્યાના સ્વરૂપમાં પુનઃ પુનઃ પરિણત થાય છે? એજ પ્રકારે શું નીલેશ્યાના દ્રવ્યના વર્ણરૂપમાં, એના ગંધરૂપમાં, એના રસરૂપમાં, એના સ્પર્શરૂપમાં વારંવાર પરિણુત થાય છે? આ કથન તિર્યએ તેમજ મનુષ્યની અપેક્ષાથી સમજવું જોઈએ. શ્રી ભગવાન–હા, હે ગૌતમ! સત્ય છે. કૃષ્ણલેશ્યા, નીલેશ્યાને યોગ્ય, દ્રવ્યને પ્રાપ્ત કરીને, નીલલેશ્યાના યોગ્ય દ્રવ્યોના રૂપમાં, યાવત નલલેશ્યાના વર્ણ રસ, ગંધ અને સ્પર્શના રૂપમાં પરિણત થઈ જાય છે. આ પરિણમનવાળો કેઈ મનુષ્ય અથવા તિર્યંચ ભવાન્તરમાં જનાર હોય છે, અને તે નીલલેશ્યાને ગ્ય દ્રવ્યના રૂપમાં પરિણત થઈ જાય છે, કેમકે પુદ્ગલેમાં વિભિન્ન પ્રકારથી પલટવાને સ્વભાવ છે. ત્યાર બાદ તે જીવ કેવળ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૭૫ Page #89 -------------------------------------------------------------------------- ________________ નીલેશ્યાને લેગ્ય દ્રવ્યના સંપર્કથી નીલલેશ્યાના પરિણમનથી યુક્ત થઈને, કાળ કરીને ભવાન્તરમાં ઉત્પન્ન થાય છે. કહ્યું પણ છે જેલશ્યાના દ્રવ્યને ગ્રહણ કરીને કાળ કરે છે, તેલેશ્યાવાળે થઈને ઉત્પન્ન થાય છે. પછી ત્યાંજ તિર્યંચ અથવા મનુષ્ય તેજભવમાં વર્તમાન રહીને જ્યારે કૃષ્ણલેશ્યામાં પરિણત થઈને નીલલેશ્યાના પરિણામથી પરિણત થાય છે, એ સમયે કૃષ્ણલેશ્યાને લેગ્ય દ્રવ્યના સંપર્કથી નીલશ્યાને યોગ્ય દ્રવ્યના રૂપમાં પલટાઈ જાય છે. આ અભિપ્રાયને દષ્ટાન્તથી પ્રગટ કરવાને માટે કહે છે શ્રી ગૌતમસ્વામી-હે ભગવન! કયા હેતુથી એમ કહ્યું છે કે, કૃષ્ણવેશ્યા નીલલેશ્યાને પ્રાપ્ત કરીને અર્થાત પરસ્પર અવયેના સંસ્પર્શને મેળવીને નીલલેશ્યાના સ્વરૂપને, તેના વર્ણ, ગંધ, રસ અને સ્પર્શના રૂપમાં પરિણત થઈ જાય છે? શ્રી ભગવાન ગૌતમ ! જેમ દૂધ, છાસ વિગેરે કઈ ખાટી વસ્તુને પામીને અથવા શુદ્ધ વસ્ત્ર લાલ બાદિ કઈ રંગને પ્રાપ્ત કરીને એ રૂપમાં પલટાઈ જાય છે, દૂધ ખાટું અને વસ્ત્ર લાલ થઈ જાય છે એજ પ્રકારે કૃષ્ણલેશ્યા, નીલશ્યાના દ્રવ્યના સંસર્ગથી નીલ. લેશ્યાના રૂપમાં પલટાઈ જાય છે. એથી આ ફલિત થયું કે જેમ દૂધના રસ, રૂપ, ગંધ આદિનું છાસના સંગથી છાસના રસરૂપ, ગંધના રૂપમાં પરિવર્તન થઈ જાય છે અને જેમ શુદ્ધ વસ્ત્રના રંગરૂપ આદિ બીજા રંગને સંગ પામીને એ રૂપમાં બદલાઈ જાય છે, એ જ પ્રકારે કૃષ્ણલેશ્યાના દ્રનું સ્વરૂપ, એને વર્ણ ગંધ, રસ અને સ્પર્શ નીલલેશ્યાના યોગ્ય દ્રવ્યના સંપકથી પલટાઈને નીલેશ્યાના રૂપમાં પલટાઈ જાય છે. ઉપર્યુક્ત કથનના અનુસાર જ નીલલેશ્યા કાપતલેશ્યાને પામીને, કાપતલેશ્યા, તેલેશ્યાને પામીને, તેજલેશ્યા પદ્મશ્યાને પામીને અને પદ્મશ્યા શુકલેશ્યાને પ્રાપ્ત થઈને તેના સ્વરૂપમાં અને તેના વર્ણ, ગંધ, રસ અને સ્પર્શના રૂપમાં વારંવાર પરિણત થઈ જાય છે. અહીં એ બતાવ્યું છે કે પૂર્વ પૂર્વની લેશ્યા ઉત્તર ઉત્તરની લેશ્યાને પામીને તેના જ રૂપમાં પરિણત થઈ જાય છે પણ હવે એ બતાવે છે કે કઈ પણ એક વેશ્યા અન્ય સમસ્ત વેશ્યાઓના રૂપમાં પરિણત થાય છે. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્ ! કૃષ્ણલેશ્યા શું નીલલેશ્યા, કાપતલેશ્યા, તેજેશ્યા, પદ્મશ્યા અને શુકલતેશ્યાને પ્રાપ્ત કરીને તેના જ સ્વરૂપમાં, તેનાજ વર્ણ, ગંધ, રસ, અને સ્પર્શના રૂપમાં વારંવાર પરિણુત થાય છે? એક લેયામાં પરસ્પર વિરોધી પરિણમન શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ Page #90 -------------------------------------------------------------------------- ________________ એક જ સાથે નથી થઈ શક્તા. શ્રી ભગવાન-હે ગૌતમ સત્ય છે. કૃષ્ણુલેશ્યા, નીલવેશ્યાને યાવત્ શુકલલેશ્યાને અર્થાત્ મધી અન્ય લેશ્યાએને પ્રાપ્ત કરીને તેમના સ્વરૂપમાં તથા તેમના વર્ણ, ગંધ, રસ તેમજ સ્પર્શોના રૂપમાં વારવાર પરિણત થાય છે. શ્રી ગૌતમસ્વારી-હે ભગવન્ ! શા હેતુથી એમ કહેવાય છે કે કૃષ્ણલેશ્યા નીલલેશ્યાને, કાપાતલેને,તેજલેશ્યાને, પદ્મલેશ્યાને અને શુકલલેશ્યાને પામીને તેમના રૂપમાં પરિણતથાય છે? શ્રી ભગવાન્ હા, ગૌતમ ! જેમ કોઈ વૈઝૂમણું કાઇ વાર કાળા દેરામાં કે વાદળી દેરામા અથવા તે લાલ દોરામાં અગર પીળા દોરામાં કે સફેદ દોરામાં પરાવાય છે તે તે તેનાજ રૂપરંગમાં, ગંધ, રસ તેમજ સ્પના રૂપમાં વારંવાર પિરણત થઈ જાય છે. ઉપસંહાર કરતાં કહે છે—એ કારણથી એવુ કહેવાય છે કે-કૃષ્ણલેશ્યા નીલલેશ્યા ચાવત્ શુકલેશ્યાને પ્રાપ્ત થઇને તેના જ રૂપમાં પરિણત થઈ જાય છે. અહીં એ સમજી લેવુ' જોઇએ કે જેમ વૈ ણ એક જ હોવા છતાં પણ વિભિન્ન રૂપમાં પરિણત થઈ જાય છે. આજ બાબતમાં દૃષ્ટાન્તની સમાનના સમજવી જોઇએ. અન્ય અનિષ્ટ અશામાં નહી’. તિર્યંચા અને મનુષ્યેના લેશ્વા દ્રવ્યપૂર્ણાંરૂપે તદ્રુપ પરિણમન સ્વીકારેલા છે, અન્યથા જેવા દેવા અને મનુષ્યેાના વૈશ્યા દ્રવ્યે ભવપયત સ્થાયી રહે છે, તેવાં જ મનુષ્યા અને તિય ́ચેના પણ અવસ્થિત રહેશે. આવી સ્થિતિમાં અન્યત્ર તિયચા અને મનુષ્યના લેશ્યા પરિણામ અધિકથી અધિક અન્તર્મુહૂત સુધી જ સ્થિર રહેવાનું કહ્યું છે, એન કથનમાં ખાધા આવશે પછી તા ત્રણ પત્યેાપમ સુધી પણ ઉત્કૃષ્ટ સ્થિતિ થઈ જશે. એ પ્રકારે કૃ′લેશ્યાનુ. અન્ય પાંચ લેશ્યાઓના રૂપમાં પરિણમન થતુ' દેખાડીને હવે નીલઆદિ પ્રત્યેક લેશ્યાઓનુ પણ અન્ય પાંચ લેશ્યાઓના રૂપમાં પરિણમન થવું પ્રતિપાદન કરાય છે— શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! શું નીલલેશ્યા, કૃષ્ણલેશ્યા, કાપે તલેશ્યા, તેજાલેશ્યા, પદ્રુમણેશ્યા અને શુકલલેશ્યાને પ્રાપ્ત થઇને તેમના રૂપમાં તથા તેમના વ, ગંધ, રસ અને સ્પર્શોના રૂપમાં વરવાર પરિણત થાય છે ? શ્રી ભગવાન્ હૈ ગૌતમ ! એ સાચુ છે. કે નીલલેશ્યા કૃષ્ણ આદિ લેશ્યાના ચાગ્ય દ્રવ્યોને પ્રાપ્ત કરીને તેમના સ્વરૂપમાં તથા તેમના વર્ણ, ગંધ, રસ અને સ્પશ રૂપમાં પુનઃ પુનઃ પરિણત થઈને જાય છે. શ્રી ગૌતમસ્વામી- હે ભગવન ! એ પ્રકારે કાપાતલેશ્યા, કૃષ્ણલેશ્યા, નીલલ્લેશ્યા, તેનલેશ્યા, શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૭૭ Page #91 -------------------------------------------------------------------------- ________________ પદ્મવેશ્યા અને શુકલેશ્યાને પ્રાપ્ત થઈને એજ પ્રમાણે તેલેશ્યા, કૃષ્ણલેશ્યા, નીલલેશ્યા, કાપતશ્યા, પદ્મલેશ્યા અને શુકલેશ્યાને પ્રાપ્ત થઈને એજ પ્રકારે પદ્મવેશ્યા, કૃષ્ણલેશ્યા, નિલલેશ્યા, કાપતલેશ્યા તે જેલેશ્યા અને શુકલેશ્યાને પ્રાપ્ત થઈને તેમના સ્વરૂપમાં પરિણુત થઈ જાય છે ? શ્રી ભગવાન-હે ગૌતમ! સત્ય છે. એ એમ જ છે, કે જેવું ઉપર કહેલું છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન ! શુકલેશ્યા શું કૃષ્ણલેશ્યા, નીલલેશ્યા, કાતિલેશ્યા, તેજલેશ્યા અને પદ્મવેશ્યાને પ્રાપ્ત થઈને યાવત તેમના સ્વરૂપમાં તેમજ તેમના વર્ણગંધ-રસ અને સ્પર્શના રૂપમાં પરિણત થાય છે? શ્રી ભગવાન-હા, ગૌતમ! પરિણત થાય છે. એ પ્રકારે તિર્યંચે અને મનુષ્યના લેચ્છા દ્રવ્યનું પરિણમન ભવસંક્રમણના સમયે અને શેષ કાળમાં પ્રતિપાદન કરેલ છે. દેવ અને નારકના લેણ્યાદ્રવ્ય ભવપર્યત સ્થિર રહે છે. આ વેશ્યા પરિણમન નામનું પ્રથમ દ્વાર પુરું થયું. સૂ૦ ૧૬ાા લેશ્યા કે વર્ણકા નિરૂપણ વર્ણાધિકાર વક્તવ્યતા શબ્દાર્થ–( શાણા મતે ! જોજો રિણિયા વાત્તા) હે ભગવન ! કૃષ્ણલેશ્યા વર્ણથી કેવી કહી છે? (જોય! તે જ્ઞાનામg) હે ગતમજેમ કેઈ (નીમૂરવા) મેઘ (ગંગફુવા) અથવા અંજન (ધંગળે ઘા) અથવા ખંજન (જ્ઞો વા) અથવા કાજળ ( Tહે વા) પાડાનું સિંગડું (વઢવઢ૬) અથવા ગવલ વલય (iqજેરૂ થT) અથવા જાંબુફળ (ગદ્દારિદ્રપુરૂ વા) અથવા ભીના અરિકાના કુલ (T૪પુરૂ વાં) અથવા કોયલ (મારુ વા) અથવા ભ્રમર (મમરાવછી વા) અથવા ભમરની પંક્તિ (ાયરમે ૩) અથવા હાથીનું બચ્ચું ( ટ્ટ વાં) અથવા કાળું કેસર (ગાણિથિયારો વા) આકાશને ટુકડે (uિgણો ૩ વા) કાળું અશોક (પટ્ટાનવીર વા) અથવા કાળી કરણ (ટ્ટ બંધુનીવહુવ) અથવા કાળું બધુજીવક (વેચા) એવા રૂપવાળી હોય છે? શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ७८ Page #92 -------------------------------------------------------------------------- ________________ (! ળો સમ) હે ગૌતમ! એ અર્થ સમર્થ નથી (ક્રરણા કુત્તો રિદરિયા વ) કૃષ્ણલેશ્યા એનાથી પણ અનિષ્ઠતર (અવંતરિયા) અધિક અકાન્ત (ચિજિા રેવ) અધિક અપ્રિય (બમણુન્નતરિયા ) અધિક અમને અમITYતરિયા જેવ) અધિક અમનામ (જોળ) વર્ણથી ( પત્તા ) કહેલી છે. (નીરતાળ મરે ! રિચા Toni gujત્તા) હે ભગવન્! નીલલેશ્યા વણે કરી કેવી કહેલી છે ? (ચના ! હે કાનામe fમ રૂા) હે ગૌતમ! જે કઈ ભમ (મિંva) ભંગપત્ર (વા) અથવા ચાસ પક્ષી (વાણિછઠ્ઠ વ) અથવા ચાસના પીછાં (eg; T) અથવા શુક-પટ (વિઝાડુ વા) અથવા પિપટના પીછાં (મરૂ ) સામે (વાર/3 વા) અથવા વનરાજ (ઉવંત રૂવા) અથવા દંતરાગ (રેવળીયા: જી અથવા કબૂતરની ડોક (જોરાવારૂ ) અથવા મેરની ડેક ( ફુવારુ જ) અથવા બળદેવના વસ્ત્ર (કચરિયુનેરું વા) અથવા અળસીનું કુલ (લંકળશિયોમેવું છે અથવા અંજન ફિશીનું કુલ (લgો વા) અથવા નીલકમલ (કાકડું વ) અથવા નીલ અશોક (ની ત્રણવીર વા) અથવા કાળી કરણ (નીટની વા) અથવા નીલ બધુજીવક (મારે) એવા રૂપવાળી છે? | ( wr! ળો શુળ સમ) હે ગૌતમ! આ અર્થ સમથ નથી (હો કાર લામળામ રિચા વ ાળ પત્તા) એનાથી પણ યથાવત્ વર્ણથી અમનામતર છે. (ારણા મંતે! રિદિશા અને f gora?) હે ભગવન્! કાતિલેશ્યા વણથી કેવી કહી છે? મા ! હે ગૌતમ! ( નામg) જેમ કઈ (વારિતારહુ વા) ખદિરને સાર (ડવા ) કેરની અંદરને સાર ( ધારે વા) અગર ધમાસાને સાર (તૈફવા) અગર તાંબુ (તંત્રીરૂ વા) અગર તાંબાન કરેટ (તંરિવાહિયારૂ ગા) તાંબાની છીપાટી (વાશીમરૂ થા) વંતાકનું કુલ ( છયુયુમેટ્ટ વા) કોકિલચ્છાદનું કુલ (લવાણા સુમેવા) અથવા જવાસાનું ફૂલ (વેપાર) એવા રૂપવાળી હોય છે? (ામ ! | કુળ સમ) હે ગૌતમ! આ અર્થ સમર્થ નથી ( વ રાળ પ્રશ્નો શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૭૯ Page #93 -------------------------------------------------------------------------- ________________ બળિpયરિયા = રાવ સામરિયા જેવ) કાતિલેશ્યા એનાથી અનિષ્ઠતર યાવત અમનામતર હોય છે. (તેરણા મતે! રિણિયા ગom Tumત્તા ?) હે ભગવન ! તેજેશ્ય વણે કરીને કેવી છે? (નોરમા ! રાજામg) હે ગૌતમ! જેમ કેઈ (સરરૂિ વા) શશલાનું રૂધિર (૩મહિરૂ ) મેષનું રૂધિર (વરા?િ વા) સૂવરનું રૂધિર (સંવર િવા) સાબરનું રૂધિર (પુરૂસ્વા ' મનુષ્યનું રૂધિર (ફંો રૂવા) ઈન્દ્રગેપ નામને કીડે (વાઢેરું વ) બાલઈન્દ્રપ (વાવિયરૂ વર) બાળ સૂર્ય-ઊગતા વખતને સૂર્ય (લંકાનેરૂ વ) સંયાધળની લાલિમા (જુદા વા) ચણોઠીના અરધા ભાગની લાલિમા (જ્ઞાનનુ વા) ઉત્તમ હિંગળે કે (Gવારંફ વા) પરવાળાના અંકુર (સ્ટારણે ઘr) લાખના રસ (ઢોહિતવમળિરૂ વા) લેહિતાક્ષમણિ ( વિસાવ વા) કિરમજી રંગની કાંબળ (ચતાણુરૂ વા) હાથીનું તાળવું (જીપરાણી; વા) ચીન નામના લાલદ્રવ્યને ભુકો (રિજ્ઞાચમે વા) પારિજાનું પુપ (ામુમકુસુમેરુ વા) જપાનું કુલ ( fસુરપુષ્પાસીવા) કિંશુક પુપની રાશિ (રાજ્હરૂ વા) લાલ કમળ (રત્તાસોનેરૂ વા) લાલ અશેક (રત્તાવીરા વા) લાલકરેણ (ત્તપુરાવારૂ વા) લાલ બધુજીવક (વેચા હવે ) એવા રૂપવાળી હોય છે? (ાના ! જો ફળ સમ) હે ગતમ! આ અર્થ સમર્થ નથી. (તેરસેરHi pો સુતરિયા રેવ નાવ મામરિયા જેવ) તેજલેશ્યા તેનાથી પણ અધિક ઈષ્ટ થાવત્ અધિક મનહર હેાય છે. | (વરસા અંતે ! વેરિલિયા વને ) હે ભગવન્! પમલેશ્યા વર્ણથી કેવી કહી છે? (લોચમા ! તે જ્ઞાનામા) હે ગૌતમ ! જેમ કેઈ (પેરુવા) ચંપિ (પાઈરસ્ટીફ વા) ચંપાની છાલ (પચવું વા) ચંપાને ભેદ-ટુકડો (સ્ટિારૂ ગા) હળદર (ક્રિસ્ટિયા કુલ) હળદરની ગેટી (ાસ્ટિમેટું વા) હળદરને ભેદ–ટુકડો (તિરૂ વા) હડતાલ (રિચાર્જમુસ્ત્રિયારૂ વ) હડતાલની ગુટિકા (રિયાઝમેરે વા ) હડતાલને ભેદ ( નિરૂ જા) ચિકુર નામની પીળી વસ્તુ (વિવર રૂ વા) ચિકુર–રાગ (તુવન્નત્તિષિ ગા) સેનાની છીપ (વરાનિર્વા ) ઉત્તમ સુવર્ણ નિષ-કસેટી પર બનેલી સુવર્ણરેખા (હરિસંવળે વા) વાસુદેવના વસ્ત્ર (કન્ઝરૂકુસુમેરુ વા) અલકીના પુષ્પ (ચંપકુમે સુવા) ચંપાનું કુલ (ણિયારસુમેરુ વા) કરણ (પીળી)ના પુષ્પ (કુદંડ વસુમેરૂ યા) કુષ્મા શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ Page #94 -------------------------------------------------------------------------- ________________ ડલતાનું પુષ્પ (સુવાગૃહિયારૂ વા) સ્વર્ણ યૂથિકા (જુઈ) પુષ્પ (સુફિન્નિયાકુસુમેરુ ) સુહરયિકાનું પુષ્પ (ટિનામે વા) કરંટકની પુષ્પમાલા (વિસ્તારોને વ) પીળા અશેક (વીતવાવીરે વા) પીળી કરેણ (જીતવધુનીયારૂ વા) પીળા બધુજીવના પુષ્પ (એચા રે ?) એવા રૂપવાળી હોય છે? | (ચમા ! જો રૂળ મદ્દે) હે ગૌતમ ! આ અર્થ સમર્થ નથી (કાળ જ્ઞો તરિયા નાવ મળામતરિચા) પદ્મશ્યા તેનાથી પણ અધિક ઈષ્ટ યાવત અધિક માસ (વળેf guત્તા) વથી કહી છે (શુક્રક્રેસના બે મિતે! રિસિવ વોળે વળત્તા) હે ભગવન્! શુક્લલેશ્યા વણથી કેવી કહેલી છે? (તોય ! જ્ઞાનાના) હે ગૌતમ ! જેમ કેઈ (વેર વા) અંક રત્ન ( વા) શંખ ( વા) ચન્દ્રમ (કુરુ વા) મગરે (ટ્ટ વા) દક જલ (હારૂ ) જલકણ (ધીરૂ વા) દંહી (હિરૂ થા) જમાવેલું દંહી (વીરે વા) દૂધ (વીરપુરૂ વા) દૂધને ઉભરે (સુરછીવાહિયારુ વા) સુકીફળી (દુળનિચારૂ વા) મેરપિછાનામીજ (ધોથvgફ વા) તપાવીને જોયેલી ચાંદીની પાટ (તારવા વા) શરદ્રતુને મેઘ (મુ. સ્ટેરુ વા) કુમદનું દલ (દરિયરૂ વા) શતકમળનું દળ (લાસ્ટિવિટ્ટરાણીરૂ વા) ચોખાના લોટની રાશિ (લુહાપુરાનીતિ વા) કુરજના પુપની રાશિ ( fજુવારમામે વ) સિન્દુવારના પુષ્પની માળા (સોટ્ટ વા) શ્વેત અશોક પુષ્પ (ચાવીરે વા) શ્વેતકણેરનું કુલ (વંધુનીવડું વા) શ્વેતબધુજીવકનું કુલ (મચા) એવા રૂપવાળી હોય છે? (mોચમા ! જો રૂળ સમ) હે ગૌતમ! આ અર્થ સમર્થ નથી (સુહે પ્રોફેદ તરિવાવ) શુકલેશ્યા તેનાથી પણ ઈટતર (મgUUરિચા) મનેzતર (Tumત્તા) વર્ણથી કહી છે ( ગં મતે ! છાગો જા વને સાહિiતિ)ભગવદ્ ! આ છ ફેશ્યાઓ કેટલા વર્ષોથી કહેવાય છે? (ચમ ! વંદુ સાન્નિત્તિ) ગૌતમ ! પાંચવણેમાં કહેવાય છે (સં = સ્કેરતા avoોળ સાત્તિરૂ) તે આ પ્રમાણે કૃષ્ણલેશ્યા કાળા વર્ણ દ્વારા કહેલી છે (નીસ્ટરેસ્સા ની૪avળ) નીલેશ્યા નીલવણ દ્વારા (હિન્નતિ) કહેવાય છે (isજેરા શોgિum વળગે તાહિકન્નતિ) કાપતલેશ્યા કાળા અને લાલ વર્ણ દ્વારા કહેવાયેલી છે શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૮૧ Page #95 -------------------------------------------------------------------------- ________________ (તેજેના સ્રોફિન ચળેળ સાન્નિતિ) તેોલેશ્યા લાલવ થી કહેવાએલી છે (પહલેસ્સા ૬જિપની થોળ સાન્નિર) પદ્મમલેશ્યા પીળાવણું થી કહેલી છે (મુજેલા યુનિવર્ ળ વળેળ સાત્તિ નંતિ) શુલલેશ્યા શુકલવણુ દ્વારા કહેલી છે ટીકા :-આનાથી પહેલા પૂર્વીલેશ્યાનું પરિણામ દ્વાર કહેવું છે. હવે લેશ્યાને વર્ષોંધિકાર કહેવાય છે. જેમાં છએ લેશ્યાઓના વર્ણનું નિરૂપણ કરાશે. શ્રી ગૌતમ સ્વામી પ્રશ્ન કરે છે-હે ભગવાન કૃષ્ણલેશ્યા વર્ણની અપેક્ષાએ કેવા પ્રકારની કહેલી છે ? શ્રી ભગવાન્ ઉત્તર આપે છે કે ગૌતમ ! જેમ કેાઈ જીમૂત હોય અર્થાત્ વર્ષારૂતુના અર’ભને! મેઘ હેાય (જીમૂતનેા અ` જીવન અર્થાત્ જળને ધારણ કરનાર-વાદળ) કેમકે વર્ષો રંભકાલિક મેઘમાં ઘણિકાલિમા જેવાય છે) કૃષ્ણલેશ્યા તેના સમાન વણુ વાળી હાય છે આહી' કૃષ્ણલેશ્યાના અર્થ કૃષ્ણલૈશ્યાને ચગ્ય દ્રવ્ય સમજવુ જોઈએ. કેમકે તેમાં જ વર્ણાદિ હાઈ શકે છે, કૃષ્ણ, દ્રવ્યેના નિમિત્તથી ઉત્પન્ન થનારી ભાવરૂપ કૃષ્ણલેશ્યા સમજવી ન જોઇએ, કેમકે ભાવલેશ્યામાં આદિનુ' હાવુ. તે અસ ંભવિત છે. આહીં ઈતિ શબ્દ દ્વારા ઉપમાન ભૂત વસ્તુના નામની સમાપ્તિ સૂચિત કરેલી છે અને વા’શબ્દ અન્ય ઉપમાએના સમુચ્ચયને માટે પ્રયુક્ત થયેલ છે. અજન અર્થાત્ આંખામાં આંજવાનું સૌવીરાંજન આદિ અથવા અંજન નામનુ રત્ન પણ લશકાય છે કૃષ્ણ દ્રશ્યલેશ્યા તેમના જેવા વની હાય છે. ખંજન અર્થાત્ દીપમલ્લિકાને મલ અથવા ગાડીની મળો (આંગન) કૃષ્ણદ્રબ્યલેશ્યા તેના સમાન પણ હાય છે. એ પ્રકારે કૃલેશ્યા કાજળ, ભેંસના સિંગડાના અંદરને ભાગ, ગવલકવૃન્દ્ર, જાંબુફળ તાજા અરીઠા, કૈાયલ ભ્રમર, ભમરાની કતાર, હાથીનું બચ્ચું', કૃષ્ણકેસર-કૃષ્ણભકુલ અગર આકાશ થિન્ગલ અર્થાત્ શરદઋતુના મેઘાની વચમાંના આકાશ ખડની સમાન હોય છે, મેઘાના મધ્યવર્તી આકાશખંડમાં વિશેષ કાલિમા દૃષ્ટિ ગેાચર થાય છે, અથવા કાળુ અશેાક, કાળીકણેર, કાળુ બન્ધુજીવક તેના સમાન હોય છે. આ ત્રણે ફુલાવાળાં વૃક્ષ છે. આ અશાક વિગેરે જાતિભેદ્દે કરી પાંચે રંગના હાય છે, તેથીજ અન્ય વર્ણીના નિષેધાર વા માટે અહીં કૃષ્ણ' શબ્દ ગ્રહણ કરાયેલા છે. તાત્પય એ છે કે કૃષ્ણપ્લેશ્યા ઉન્નિખિત વસ્તુઓના સમાન કૃષ્ણ વર્ણની હાય છે. ભગવાન દ્વારા એટલે પ્રતિપાદન કરતાં ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે-‘ભગવાન્’ શુ કૃષ્ણઙેશ્યા મેઘ આદિના સમાન હોય છે? શ્રીભગવાન ઉત્તર આપે છેન્હે ગૌતમ! આ અ સમથ નથી, કેમકે કૃષ્ણલેશ્યામેધ આદિનિર્દિષ્ટ કાળી વસ્તુએર્થી પણ અધિક અનિષ્ટ હૈાય છે. કેાઈ-કઈ વસ્તુ, જેમકે કસ્તૂરી અનિષ્ટ હોવા છતાં પણ સ્વરૂપથી મનેહર છે, પણ કૃષ્ણવેશ્યા એવી પણ નથિ, એ ખાતાવવા માટે કહેલ' છે કે તે મકાન્તતર અર્થાત્ અત્યન્ત અકમનીય હાય છે. કોઇ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૮૨ Page #96 -------------------------------------------------------------------------- ________________ વસ્તુ અનિષ્ટ અને અકાન્ત હોવા છતાં પણ કેઈને પ્રિય હોય છે, પણ કૃષ્ણલેશ્યા પ્રિય પણ નથી હોતી. એ બતાવવાને માટે કહ્યું છે–તે અતિશય અપ્રિય હોય છે, એ કારણે કૃષ્ણલેશ્યા અમને જ્ઞતર અર્થાત્ અત્યન્ત અમને હર હોય છે. યથાર્થરૂપે તેના સ્વરૂપનું પરિજ્ઞાન થઈ જતાં મન તેને જરાય ઉપાદેય નથી માનતું. કઈ વસ્તુ એવી પણ હોય છે જે મનેzતર છે છતાં પણ મધ્યમ સ્વરૂપ વાળી હોય, પણ કૃષ્ણલેશ્યા સર્વથા સર્વ પ્રકારે અમનેણ છે, એ પ્રદર્શિત કરવાને માટે તેને “અમન આમતરિકા કહેલ છે. તાત્પર્ય એ છે તે કૃષ્ણલેશ્યા ઉપર્યુક્ત કૃષ્ણ વર્ણવાળી વસ્તુઓની અપેક્ષાએ પણ અત્યન્ત અનિષ્ટ અકાન્ત, અપ્રિય, અમને જ્ઞ અને અમનામ છે. શ્રી ગૌતમસ્વામી હવે નીલલેશ્યાના વર્ણના વિષયમાં પ્રશ્ન કરે છે–ભગવદ્ ! નીલ લેશ્યા વર્ણથી કેવા પ્રકારની રહી છે? શ્રી ભગવાન-હે ગૌતમ! જેમ કોઈ ભંગનામનું પક્ષી જે કીટ ભંગ ન્યાયમાં પ્રસિદ્ધ છે. અહીં ભૃગને અર્થ ભમરે ન સપજ જોઈએ, એના વર્ણના સમાન નીલલેશ્યાને રંગ છે, અથવા નીલેશ્યા એજ ભંગ નામના પક્ષની પાંખના સમાનવણું વાળી હોય છે. અથવા તે નીલકંઠ નામના પક્ષીની સમાન, નીલકંઠની પાંખની સમાન, પિોપટન સમાન, પિપટની પાંખના સમાન શ્યામાક પ્રિયંગુ અથવા સામાનામના ધાન્યના રંગની સમાન, વનરાજિ (વનપંક્તિ)ના સમાન, દંતરાગના, સમાન, કબૂતની ડેકના સમાન, મેરની ગ્રીવાના સમાન, બલદેવના વસ્ત્રોની સમાન, અળસીનાકુલની સમાન, બાણનામના વૃક્ષના કુલની સમાન, અંજનકેશિકા નામની વનસ્પતિના પુષ્પની સમાન, નીલકમળની સમાન, નીલઅશોકની સમાન, નીલકણેરના સમાન, તથા નીલબધુજીવકના સમાન નીલલેશ્યા કહેલ છે! શ્રી ભગવાન દ્વારા ભુંગઆદિની સમાન નીલલેશ્યાનો રંગ પ્રતિપાદન કરતાં શ્રીગૌતમસ્વામી ફરી પ્રશ્ન કરે છે-નીલલેક્શાભંગ આદિ જેવી હોય છે? શ્રી ભગવાન–હે ગૌતમ! આ અર્થ સમર્થ નથી, કેમકે નીલવેશ્યા ભંગવિગેરેથી પણ અત્યન્ત અનિષ્ટ હોય છે, અકાન્તર, અપ્રિયતર, અમનેતર અને અમને આમતરિક હોય છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવદ્ ! રંગની અપેક્ષાએ કાતિલેશ્યા કેવા પ્રકારની કહેલી છે? શ્રી ભગવાન હે ગૌતમ ! જેમ ખદિર (ખેર કા) ના વૃક્ષને સારભાગ (વચલેભાગ) હોય છે, તેવા જ વર્ણની કાતિલેશ્યા છે, અથવા તે ખેરના વચલા ભાગના સારની સમાન વર્ણવાળી હોય છે. અથવા તે ધમાસા વૃક્ષના સાર જેવા રંગની હોય છે. અથવા તાંબાની સમાન, તાંબાના કરાટ (વાટકાના) રંગની સમાન, કેલિચ્છદ (તેલકટક) નામના વૃક્ષના કુલની સમાન, વા જવાસાનાકુઇની સમાન હોય છે. શ્રી ગૌતમસ્વામી–હે ભગવદ્ ! શું કાપલલેશ્યા એવા સ્વરૂપ વાળી હોય છે? શ્રી ભગવાન-હે ગૌતમ! આ અર્થ સમર્થ નથી, કેમકે કાપતલેશ્યા ખેરના સાર શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ /૩ Page #97 -------------------------------------------------------------------------- ________________ આદિની અપેક્ષાએ પણ અત્યંત અનિષ્ટ અપ્રિય, અત્યન્ત અમનોજ્ઞ અને અત્યન્ત અમન અમતરિક વર્ણવાળી હોય છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! તેજલેશ્યા વર્ણની અપેક્ષાએ કેવા પ્રકારની કહેલી છે? શ્રી ભગવાન-હે ગૌતમ! જેવું શશલાનું લોહી, મેંઢાનું લેહી, સૂવરનું લેહી, સાબરનું લોહી, અથવા મનુષ્યનું લેહી હોય, તેવા જ રંગની તેજેશ્યા કહેલી છે. અન્ય પ્રાણિના રૂધિરની અપેક્ષાએ, શશક મેષ, સૂવર અને મનુષ્યનું લેહી અધિક લાલરંગનું હોય છે, એ કારણે અહીં તેમને ઉલેખ કરાયેલ છે, અથવા તેલેશ્યા ઈગોપ નામક કીડાના રંગની હોય છે. ઈન્દ્રપ કીડા વર્ષારૂતુના આરંભ કાળમાં પ્રાપ્ત થાય છે અને તે અત્યન્ત રક્તવર્ણના હોય છે. લેકભાષામાં “શ્રાવણની ડેસી” પણ કહે છે. અથવા તેજલેશ્યાને રંગ બાલઇન્દ્રપના સદશ હોય છે. બાલઈન્દ્રગોપને રંગ વધારે લાલ રંગને હોય છે. અથવા તે તેલેસ્યા ઉદય થતા વખતના સૂર્યના સમાન લાલ રંગની હોય છે. અથવા સંધ્યારાગ (સંધ્યા સમયની લાલીમા મુંજા (ચઠી)ને અડધે લાલભાગ ઉત્તમ જાતને હિંગ તેમજ લાલરત્નના સમાન, લાખના રસની સમાન, લેહિતાક્ષમણિના સમાન કિરમજી રંગથી રંગેલ કાંબળના સમાન, હાથીના તાળવાના સમાન, ચીન નામના લાલદ્રવ્યના ચૂર્ણની સમાન, પારિજાતના પુરુષની સમાન, જપાકુસુમની સમાન, કિંશુક (ખાખરા)ના કુલની સમાન, લાલકમળની સમાન, લાલ અશોક, લાલ કરેણના સમાન અને લાલ બબ્ધજીવકના સમાન રંગની હોય છે. શ્રી ભગવાનના દ્વારે એટલું કહેતાં, શ્રી ગૌતમસ્વામી પૂછે છે-શું તેજલેશ્યા એવી શ્રી ભગવાન-હે ગૌતમ! એ વાત નથી, કેમકે તેલશ્યા શશલાના લેહિ વિગેરેથી પણ અત્યન્ત ઈષ્ટ, અત્યન્ત કમનીય, અત્યન્તમનેસ અને અત્યન્તમન આમતર રંગની અપેક્ષા કહેલી છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! પદ્મશ્યા વર્ણની અપેક્ષાએ કેવા પ્રકારની કહેલી છે? શ્રી ભગવાન –હે ગૌતમ ! પદ્મશ્યા સુવર્ણચંપાના ફુલની જેમ કહેલી છે, ચંપાની છાલની સમાન કહેલી છે, વર્ણચંપાને ભેદ (વિદલન)ના સમાન કહી છે) વિદલન કરવાથી (તેડવાથી) ઉત્કૃષ્ટરંગ પ્રતીત થાય છે. એ કારણે ભેદનું ગ્રહણ કર્યું છે. અથવા પદ્મશ્યા હળદરના ગાંઠીયાના સમાન, હળદરની ગેટલીના સમાન, હળદરના કકડાની સમાન, હડતાલના સમાન, હડતાલની ગેળીના સમાન, હડતાલના ટુકડાની સમાન, ચિકર નામના પીળા દ્રવ્યની સમાન, ચિકરમાંથી તૈયાર કરેલ રંગની સમાન, સોનાની છીપના સમાન, કટી ઊપર પડેલી સોનાની રેખાના સમાન, વાસુદેવના વસ્ત્રની સમાન, અલકીના પુષ્પની સમાન, ચંપાના પુષ્પની સમાન, કર્ણિકાના કુલની સમાન, કેળાની વેલના શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ८४ Page #98 -------------------------------------------------------------------------- ________________ પુપની સમાન, સુવર્ણ જુઈ સહિરયિકાના રૂપની સમાન, કરંટકના પુપોની માળાના સમાન, પીળા અશેક, પીળી કરેણ તેમજ પીળા બંધુજીવના ફુલની સમાન કહેલી છે. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! શું પદ્દમલેશ્યા ચમ્પક આદિના ફુલ જેવી હોય છે? શ્રી ભગવાન-હે ગૌતમ! આ અર્થ સમર્થ નથી અર્થાત્ આ વાત એગ્ય નથી, કેમકે પદમલેશ્યા ચમ્પકપુપ આદિની અપેક્ષાએ પણ અત્યન્ત ઈષ્ટ, અત્યન્તકમનીય, અતિશયપ્રિય, અત્યન્તમને અને મન આમતરિક હોય છે. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! શુકલેશ્યા રંગની અપેક્ષાએ કેવા પ્રકારની કહેલી છે? શ્રી ભગવાન–હે ગૌતમ ! જેમ અંક નામનું રત્ન સફેદ રંગનું હોય છે, એવી શુકલેશ્યા કહી છે. અથવા શંખના રંગના સપાન, અદ્રના સમાન, કુન્દ (મોગર)ના પુષ્પની સમાન, જળના રંગની સમાન, જળકણુના સમાન, દહીંના સમાન, જમાવેલા દહીંના સમાન, દૂધના સમાન, દૂધના ઉભરાની સમાન, સુકી ફળીના સમાન, મરના પીંછાના અંદરના ભાગની સમાન, તપાવીને હૈયેલી ચાંદીની પાટના સમાન, શરદ્રૂતુના વાદળાંની સમાન, સફેદ ફુલવાળા કુમુદદલની સમાન, પુંડરીક (1) કમળદળની સમાન, ચોખાના લેટના સમૂહની સમાન, કુરજના કુલેના ઢગલાની સમાન, સિંદુવારના કુલેની માળાના સમાન, અશોક, તકરવીર, અથવા શ્વેતબધુજીવના પુષ્પના રંગની સમાન શુકલેશ્યાને રંગ કહે છે. અંકશંખ આદિના રંગની સમાન શુકલેશ્યાને રંગ છે, એ પ્રકારે ભગવાનના દ્વારા પ્રતિપાદન કરતાં શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે. હે ભગવન્! શું શુકલેશ્યા એવા પ્રકારની હોય છે? શ્રી ભગવાન ઉત્તર આપે છે–હે ગૌતમઆ અર્થ સમર્થ નથી, અર્થાત્ યુક્તિ સંગત નથી, કેમકે શુકલેશ્યા અંક અને શંખ આદિની અપેક્ષાએ અતિશય ઈષ્ટ, અતિશયકમનીય, અતિશયપ્રિય, અને અત્યન્તમજ્ઞ કહેલી છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! આ છએ લેશ્યાઓ કેટલા વર્ષો દ્વારા કહેવાયેલ છે? તાત્પર્ય એ છે કે રંગ કૃષ્ણ, નીલ, લાલ, પીળા અને તના ભેદથી પાંચ જ છે અને લેશ્યાએ કૃષ્ણ, નીલ, કાપત, તેજ, પદ્મ, અને શુકલના ભેદથી છ કહેલી છે. તેથી પહેલા ઊપમાઓ દ્વારા લેશ્યાઓના રંગનું કથન કરી દેતાં પણ આ સંશય રહે છે કે કઈ લેશ્યા કયા રંગથી સંમિલિત છે? આ પ્રશ્નનો ઉત્તર આપવાને માટે ભગવાન કહે છે-એ લેશ્યએ પાંચ વર્ણો દ્વારા કહેવાય છે, જેમ-કૃષ્ણલેશ્યા કાળારંગ દ્વારા કહેવાય છે, નીલલેશ્યા નીલવર્ણ દ્વારા કહેલી છે, કાતિલેશ્યા કાળા અને લાલ રંગ દ્વારા કહેવાયેલી છે. તેજલેશ્યા લાલ રંગ દ્વારા કહેવાયેલી છે, પદ્મલેશ્યા પીળા રંગ દ્વારા કહેવાય છે અને શુકલેશ્ય શુકલવર્ણદ્વારા કહેવાય છે, દ્વિતીય વર્ણદ્વાર સમાપ્ત શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ (૫ Page #99 -------------------------------------------------------------------------- ________________ લેશ્યા કે રસપરિણામ નિરૂપણ રસપરિણામદ્વાર શબ્દા --(šäાળ મને ! મિિલયા બાવાળ વળત્તા ?) હે ભગવન્ ! કૃષ્ણલક્ષ્યા આાવાદ–રસી કેવી કહેલી છે ? (પોયમા ! સે નહત્તામÇ નિવેડ્ વા) હે ગૌતમ ! જેમ કોઈ લિંબડા હાય (નિસારેકૢ વા) લિંબડાના સાર હોય (નિવઇત્ઝીર્ વા) લિંબડાની છાલ હાય (નિથાનિકૢ વા). લિંબડાના કવાથ હાય (રજ્જુ વા) કુર'જ વૃક્ષ હાય (ડા∞છુવા) કુડેજના ફૂલ ડાય (કુક છŌીફ્ વા) કુરજની છાલ હાય (હ્રડનાનિફ્ વા) કુટજના કવાથ હાય (કુતુ વીક્ વા) કડવી તુખડી (તુતુ વીઙેરૂ વા) કડવી તુંબડીના ફળ (લારતકલી) કડવી કાકડી (વરત્તસીહેરૂ વા) કડવી કાકડી ફ્ળ (ટેવવાઝીરૂ વા) રહિણી (લેવાજીદુર્ વા) રાહિણીના પુષ્પ (મિત્રાનુંજીરૂ વા) મૃગ વાલુ કી (મિનાજી હેક્ યા) મૃગવાલુ'કી ફળ (ચોસાઇડ્ વા) કડવી તેારઈ--(તુરીયા) (પોસાહિરેš વા) તુરિયાના કુલ (જાન વડુ વા) કૃષ્ણકન્તુ (વનન્ત્ર્ વા) વજ, કંદ (મવેત્યારે) એવા પ્રકારની હોય છે ? (તોયમા ! નો ફળદું સમટ્ટુ) હે ગૌતમ! આ અ સમર્થાં નથી (šસાળ હ્તો અનિદ્ભુતરિયા ચેવ નાવ અમળામતાિ ચેવ સાળં) કૃષ્ણુલેશ્વા એનાથી પણ અધિક અનિષ્ટ ચાત્ અમનામ (વળત્તા) કહી છે. (નીલ્ડેન્નાર્ પુટ્ટા ?) નીલલેશ્યાની પૃચ્છા ? (નોયમા ! તે જ્ઞા નામ) હે ગૌતમ ! જેમ કેાઈ (મનીફ વા મળીરર્ વા) ભંગી નામની વનસ્પતિ અગર ભંગી વનસ્પતિની રજ (વાઢારૂ વા) પાઠા વનસ્પતિ (પનિયારૂ વTM) ચર્નિયા (ખિત્તમૂહર્ યા) ચિત્રમૂલક વનસ્પતિ (વિવસ્રીફ વા) પીપર (વિછીમૂકે, વા) પીંપરી મૂળ (fqqછી શુભેક્ વા) પીપરનું ચૂ (મિરિણયા) મિચ' (મિશ્ર્ચિયુળદ્વા), મિ'નુ શૂણ (સિત્તેરેક વા) આદુ (બ્રિનવેર ચુન્ગેજ્ વા) આદુનું ભ્રૂણ' (મને યાદવે) એવી એ હાય છે શુ? (નોયના ! નો ફળદ્રે સમદ્રે) હે ગૌતમ ! જ્ઞાવ અમળામતરિયા ચેત્ર ભાસાળ ફળત્તા) અમનાજ્ઞ રસની અપેક્ષા કહી છે. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ અર્થાં બળવાન નથી (નીરુસ્સાનું પ્રો નીલલેશ્યા એનાથી પણ ચાવત્ અધિક (જ્ઞાફેફ્સાપ પુચ્છા ?) કાપાતલેશ્યા સમ્બન્ધી પ્રશ્ન ? (વોચમા ! તે ગદનામય) હે ગૌતમ ! જેમ કેાઈ (બવાવવા) આંબાના (ઊંવગરનાળું વા) આંબાના ફળના (માજિશાળ વા) ખીજોરાના (વિાળ વા) ખિલીના (વિઠ્ઠાળ વા) કપિત્થાના (મગ્ગા વા) મોના (બલા વા) ક્સાના (વૃત્તિમાાં વા) દાડમના (પારેવતાળ વા) પારાવતાના (અલોયાન વા) અક્ષેાટકાના ૮૬ Page #100 -------------------------------------------------------------------------- ________________ (ાન જ્ઞા) બેરેના (હિંદુવાળ વા) હિંદુકોના (કપાળું વા) અપકના (પરિવાdf) પુરા નહીં પાકેલાના (વઘmi 3gi) પરિપકવ અવસ્થાના વર્ણથી રહિત (ા પુત્રવા) ગંધથી રહિત (ાણે અનુi) સ્પર્શથી રહિત (માયા) શું એવા હોય છે (ચમા ! ળો ) હે ગૌતમ ! આ અર્થ સમર્થ નથી (જ્ઞાવ પત્તો ગમામરિયા જેવા સારા મારવા પાત્ત) યાવત્ તેનાથી પણ અધિક અમનામ કાપિતલેશ્યા રસની અપેક્ષા કહેલી છે. તેન્ડેક્ષાળું પુછા) તેજલેશ્યાના રસના વિષયમાં પ્રશ્ન (નડ્ડાનામણ ચંવાન ) જેવા કેઈ અંબાઓની કેરીઓના ( Ti) પાકેલાના (રિવાજા) પુરા પાકેલાના (amo amari) વર્ણથી યુક્ત ( 7ળે જાવ જળ) પ્રશસ્ત ચાવત્ સ્પર્શથી (ાવ ત્તિો મામરિયા તે સેક્ષા માસાણ પત્તા) યાવતુ તેનાથી પણ અધિક માસ તેજલેશ્યા આસ્વાદથી કહી છે. ( THણ પુછા) પદ્મશ્યા સમ્બન્ધી પ્રશ્ન (ચમ ! જે કા નામ ચંપમાં ફુવા માસારૂ વ) હે ગૌતમ ! જેવી કેઈ ચન્દ્રપ્રભા હેય, કે મનઃશિલા હોય, શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ Page #101 -------------------------------------------------------------------------- ________________ (વસ્તીપૂફ વા) ઉત્તમ સીધુ નામનું. મદ્ય (વવાળીરૂ વા) ઉત્તમ વારૂણી (પત્તાસવેર્ યા) પાનના આસવ (વુાલવેર્ફે વા) પુષ્પાસવ (જ્હાસવેર્ વા) અગર ફળાના આસવ (ચોચાસવેરૂ વા) ચાયના આસવ (ત્રાસવે વા) આસવ (મહૂફ થા મેરૂ વા) ધુ, મેક અગર (વિસાળકૢ વા) કાપિશાયન નામનું મદ્ય (લગ્નુસારક વા) ખજુર-સાર (મુયિસારજ્ઞ વT) દ્રાક્ષાના સાર (મુન્દ્વોત્તરનેેક્વા) સારી રીતે પાકેલ સેલડીના રસ(કૃષિવૃત્તિત્રિયા) અષ્ટપિષ્ટ નિર્દિષ્ઠતા આઠે જાતના લેાટથી બનેલી વસ્તુ વિશેષ (વ્રુદ્ધ હિ ચારૂ વા) જામુની કાલિમા વસન્નાર્ વા) ઉત્તમ પ્રસન્ના નામનું મઘ (મૈસહા) રસથી ભરપુર (વેસØા) રમણીય (કૃત્તિ) થેડી (બોટ્ટયરુંવિળી) એબ્ઝાવલંબની મુખને મધુર કરવાવાળી (સિ યોછેપુરું) થે ડીવારમાં કટુ ક (řિ તંત્રઇિરની) નેત્રાને થાડા તામ્ર બનાવનારી (કોસમપત્તા) ઉત્કૃષ્ટ મહને પ્રાપ્ત (વળ થવેયા નાય હાલેન) વણથી યાવર્તી સ્પથી યુક્ત (સાયનિગ્ગા) આસ્વાદન કરવા યેાગ્ય (વીસાળિજ્ઞા) વિશેષ રૂપથી આસ્વાદનીય (પીળળિજ્ઞા) તૃપ્તિજનક (વિનિજ્ઞા) દજનક (મનિષ્ના) મદારિણી (સન્ત્રિયિાયપાળિજ્ઞા) ખી ઇન્દ્રિયા તેમજ ગાત્રને માલ્હાદ ઉત્પન્ન કરનારી (મવેચાવે) એ પ્રકારની હાય છે ? (નોયમા ! નો ફળદ્રે સમદ્રે) હે ગૌતમ ! આ અર્થ સમથ નથી (વન્દ્ઢેશ્તા હ્તો દરિયા ચેવ મળામા ચેવ બાવા, વળત્તા) પદ્મલેશ્યા તેનાથી પણ અધિક ઇષ્ટતર અને મનામતર રસની અપેક્ષાએ કહેલી છે. (મુવ છેલ્લાં મતે ! રિસિયા બાલાર છાત્તા ?) હે ભગવાન્ ! શુકલલેશ્યા આસ્વાદથી કેવી કહેલી છે ? (યમા ! સેનાનામÇમુછેરૂ વા વડેડ્ યા, સારૂ વા, મચ્છહિયારૂ ત્રા) હે ગૌતમ ! જેવા ગાળ, ખાંડ, સાકર, રાવ (વલ્પોલ્ફ વા મિસર્ છુ વા) લડું, અગર ભિસકંદ નામનું મિષ્ટાન્ન (વુવ્વુત્તરાર્ થા) પુષ્પાત્તર નામનું મિષ્ટાન્ન (પમુત્તરાર્ વા) પદ્માત્તર નામનુ મિષ્ટાન્ન (આવૃત્તિથાર્ યા) આશિકા નામનું મિષ્ટાન્ન (સિદ્ઘત્વિયાર્ વા) સિદ્ધાથિકા નામનું મિષ્ટાન્ન (બાસાન્તિોત્રમાર્ વા) આકાશાસ્ફાલિતા પમા નામનું મિષ્ટાન્ન (ચમારૂ વા) ઉપમા નામનું મિષ્ટાન્ન (નોવમાનૢ વા) અથવા અનુપમા નામના મિષ્ટાન્નના રસની સમાન (મવેચાવે?) શુ શુકલલેશ્યા એવી હાય છે? શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ८८ Page #102 -------------------------------------------------------------------------- ________________ (નોયમા ! નો ફળદ્રે સમદું) હે ગૌતમ ! આ અ સમથ નથી (મુ છેલ્લા ત્તો તુર ચા એવ મળામાયા ચેત્ર આસાનૢ વળત્તા) શુકલલેશ્યા તેનાથી અધિક ઈષ્ટ, અધિક પ્રિય અને અધિક મનાજ્ઞ રસની અપેક્ષાએ કહેલી છે. ટીકા-આના પૂર્વ લેશ્યાઓના વધુ પરિણામની પ્રરૂપણા કરાઈ હતી હવે તેમના રસની પ્રરૂપણા કરાય છે. પૂર્વોક્ત દ્વારામાંથી આ ત્રીજી દ્વાર છે. શ્રી ગૌતમસ્વામી—હૈ ભગવન્ ! કૃલેશ્યા આસ્વાદથી અર્થાત્ રસની અપેક્ષાએ કેવા પ્રકારની કહેલી છે ? શ્રી ભગવાન-ડે ગૌતમ ! જેમ લિમડા કડવા હોય છે, તેજ પ્રમાણે લિ’મડાના સાર અર્થાત્ લિમડાના અન્દરના ભાગ, લિમડાની છાલ, અગર લિંબડાના કવાથ કડવા ડાય છે તેજ પ્રમાણે કૃષ્ણવેશ્યાના રસ કડવા હોય છે. અથવા કૃષ્ણુલેશ્યા કુટજ નામના વૃક્ષના રસના સમાન, ફુટેજના ફળના રસના સમાન, કુટજની છાલના રસની સમાન, કુટજના કવાથના રસની સમાન અથવા કડી તુખડીના રસની સમાન, કડવા તુખી ફળની સમાન, કડવી કાકડીના રસની સમાન, કડવી કાકડીના ફળના રસની સમાન, દેવદાલી અર્થાત્ રાહિણીના રસની સમાન, દેવદાલીના પુષ્પના રસની સમાન, મૃગવાલુકી નામની વનસ્પતિના રસની સમાન મૃગવાસુકીના ફળના રસની સમાન, કડવા (તુરીયા)ના રસની સમાન, તારાઇ ફળના રસની સમાન, કૃષ્ણન્દ્ર નામના અનન્તકાય વનસ્પતિના રસની સમાન અથવા વકર્જા નામના અનન્ત કાય વનસ્પતિના સમાન કૃલેશ્યાના રસ કહેલા છે. શ્રી ભગવાન્ દ્વારા એટલ' પ્રતિપાદન કરાતાં શ્રી ગૌતમસ્વામી પુનઃ પ્રશ્ન કરે છેહું ભગવન શુ' કૃષ્ણવેશ્યા એવાં પ્રકારના રસવાળી હાય છે ? શ્રી ભગવાન હૈ ગૌતમ 1 આ અસમર્થ નથી અર્થાત્ એવી વાત નથી કેમકે કૃષ્ણલેશ્યા તા લિંબડા આદિના રસની અપેક્ષાએ પણ અત્યન્ત અનિષ્ટ રસવાળી, અક્રમનીય રસવાળી, અત્યન્ત અપ્રિય રસવાળી, અત્યન્ત અમનેાન તેમજ અમનામ અથવા અમનઆમતરિકા-મનથી પણ અવાંચ્છનીય રસવાળી હાય છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! નીલલેશ્યા આસ્વાદથી કેવી કહી છે ? શ્રી ભગવાન-હે ગૌતમ ! નીલલેશ્યાના રસ ભૃગીનામક માદક વનસ્પતિના રસના સમાન હોય છે. અથવા ભૃંગી વનસ્પતિના રજ અર્થાત્ ણુના રસની સમાન, પાઠા નામની વનસ્પતિના રસની સમાન, ચિત્રમૂલક વનસ્પતિના રસની સમાન, પીપલના રસની સમાન, પીપલીમૂલક (પીપલામૂલ)ના સ્વાદના સમાન, પી'પરના ચૂર્ણની સમાન, કાળા શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૮૯ Page #103 -------------------------------------------------------------------------- ________________ મરીના સ્વાદની સમાન, કાળામરીના ચૂર્ણન સ્વાદની સમાન, આદુના સ્વાદની સમાન, અથવા સુંઠના ચૂર્ણના રસની સમાન, નીલલેશ્યાના આસ્વાદ કહેવાયેલે છે. આટલું ભગવાન્ દ્વારા પ્રતિપાદન કરાતા શ્રી ગૌતમસ્વામી પૂછે છે—હૈ ભગવન્ ! શું નીલલેશ્યા એવી હાય છે ? શ્રી ભગવાન-ડે ગૌતમ ! આ અથ સમ નથી, કેમકે નીલેશ્યા તેનાથી પણ અધિક અનિષ્ટતર, અકાન્તતર, અપ્રિયતર, અમનેાજ્ઞતર અને અમન આમતર હાય છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! કાપેાતલેશ્યા આસ્વાદથી કેવી કહી છે ? શ્રી ભગવાન્—હે ગૌતમ ! જેવી કેરી, આમ્રાટક, બોરૂ બિલ્વ, કપિત્થ, પનસ (શુસ) દાડમ, પારાવત નામનુ ફળ, અખરેાટવૃક્ષનાફળ, વિશેષ, ખેર, તિ’૬ આ બધાં કાચાં હાય પણ એકદમ અપકવ ન હાય કિન્તુ પુરાં પાકયાં ન હાય, અધ પકવ હાય, અને પરિપકવાવસ્થામાં જે વિશિષ્ટવ ઉત્પન્ન થાય છે એ ન થયેા હાય, પરિપાકકાલિક વિશેષ ગધી રર્હિત, એ પ્રકારે પરિપાકના સમયે ઉત્પન્ન થનાર સ્પર્શથી રહિત હૈય તેમના જેવા આસ્વાદ ડાય છે, તેવા કાપાતલેશ્યાના આસ્વાદ હાય છે. શ્રી ભગવાન્ દ્વારા આમ્ર આદિના દૃષ્ટાન્તથી કાપે તલેશ્યાના રસનું પ્રતિપાદન કરાતાં શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે—ડે ભગવન્ ! કાપાતલેશ્યા આસ્વાદથી આમ્રાદિના આસ્વાદના સમાન હાય છે શ્રી ભગવાન્ ઉત્તર આપે છે-હૈ ગૌતમ ! આ અ સમથ નથી, કેમકે કાપેાપલેશ્યા અપરિપકવ આત્માદ્દિના રસની અપેક્ષાએ પણ અત્યન્તઅનિષ્ટ, અત્યન્તઅકાન્ત, અત્યન્ત અપ્રિય, અત્યન્ત અમનેાજ્ઞ અને અત્યન્તઅમન આમતરિક રસવાળી હાય છે. શ્રી ગૌતમસ્વામી-ભગવન્ ! તેોલેશ્યા આસ્વાદથી કેવા પ્રકારની છે ? શ્રી ભગવાન—કે ગૌતમ ! જેમ પાકેલા તેમજ પરિપૂર્ણ પાકેલી અવસ્થાની કેરી, આમ્રાટકબિજોરૂ ખીલું, કપિત્થ, દાડમ, પરાવત, અક્ષેાટક, ફૂલવિશેષ, મેર, તિન્દુક, આદિ જે પ્રશસ્તવથી, પ્રશસ્તગધથી, અને પ્રશસ્ત સ્પર્શથી યુક્ત હાય, તેમના જેવા આસ્વાદ હાય છે તેવે જ તેજલેશ્યાના આસ્વાદ છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! શું તેોલેશ્યા એવી હાય છે ? શ્રી ભગવાન-ડે ગૌતમ ! આ અથ સમ નથી, કેમકે આમ્ર આદિની અપેક્ષાએ પશુ તેત્તેઙેશ્યા અધિકષ્ટ, અધિકપ્રિય, અધિકકાન્ત, અધિરાજ્ઞ અને મન આમરસવાળી કહેલી છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! પદ્મલેશ્યાના આસ્વાદ કેવા છે ? શ્રી ભગવાન-હે ગૌતમ ! જેની પ્રભા ચન્દ્રના સમાન હોય તેને ચન્દ્રપ્રભા કહે છે, તેના રસનીસમાન, મણિશિલાના રસનીસમાન, ઉત્તમ સિ'નામક મદ્યનાસમાન, ઉત્તમ વારૂણી મદિરાનાસમાન, પત્રાસવ (ધાતકીના પાંદડામાંથી બનાવેલ મદ્ય)ના રસનાસમાન, પુષ્પાસવ, (પુષ્પામાંથી બનાવેલુ મદ્ય)ના રસનીસમાન, સામાન્ય આસવના રસનીસમાન, મધુ, મેરૈયક અને કાપિાયન નામના મદ્યોના રસનીસમાન, જીરસારના રસનીસમાન, શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૯૦ Page #104 -------------------------------------------------------------------------- ________________ દ્રાક્ષાસારના બનેલા આસવના રસની સમાન, શેરડીના રસને પકાવીને તેમાંથી બનાવેલા આસવના રસની સમાન, અષ્ટપિષ્ટ નિષ્ઠિતા (શાસ્ત્રોમાં પ્રસિદ્ધ આઠ જાતિના પિઠ્ઠા દ્વારા તૈયાર કરેલ વસ્તુ)ના રસની સમાન, જમ્મુફલ કાલિકાના રસની સમાન, જે ઉત્તમ પ્રસન્ના નામની મદિરાના સમાન હોય, જે મદિરા રસથી પ્રયુક્ત હોય, રમણીય હાય, જે પરમ આાસ્વાદવાળી હાવાના કારણે જલ્દી મેઢ મંડાય અર્થાત્ જે સુખ મા કારીણી સાય જે પીધા પછીથી લવિંગ વિગેરેના મિશ્રણને લીધે કાંઈ તીખાશવાળી જગુાય, જે આંખાને લાલરંગની બનાવી દે, પ્રાયઃ બધા પ્રકારની મદિરા માંખાને લાલરંગની બનાવી દે છે, તેથી જ પ્રસન્ના નામની મદિરાની અન્ય વિશેષતા બતાવવાને માટે કહ્યું છેઉત્કર્ષી મદ પ્રાપ્તા અર્થાત્ ઉત્કૃષ્ટ મને પ્રાપ્ત થાય અર્થાત્ શ્રેષ્ઠ માદક હાય, જે પ્રશસ્તવર્ણ, પ્રશસ્તગધ, અને પ્રશસ્ત સ્પર્શથી યુક્ત હાય, તથા જે આસ્વાદન કરવા ચૈાગ્ય ઢાય, વિશેષ રૂપથી આસ્વાદન કરવા ચાગ્ય ડાય, જે પીશુનીય અર્થાત્ તૃપ્તિકારક હોય, જે ગૃહનીય અર્થાત્ વૃદ્ધિકારક હાય, દીપન કરનારી હાય, દજનક હાય, મદજનક હાય, ખથી ઈન્દ્રિાને અને ગાત્રને વિશેષરૂપે આહ્લાદ દેવાવાળી હાય તેના રસના સમાન મલેશ્યાના રસ કહેલ છે. શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે-ડૅ ભગવન્ ! શુ' પમલેશ્યા ચન્દ્રપ્રભા જેવી હાય છે ? શ્રી ભગવાન્~આ અથ સમ નથી. પદ્મમલેશ્યા તેનાથી પણ અધિકઇષ્ટ, અધિકક્રાન્ત, અધિકપ્રિય, અધિકમનેાજ્ઞ, અને અધિક મનામ હોય છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! શુકલલેશ્યાને આસ્વાદ કેવા કહ્યો છે ? શ્રી ભગવાન્-ઢે ગૌતમ ! ગેાળના રસના સમાન ખાંડના સનાસમાન સામાન, પહેલદાર સાકરનારસના સમાન, ૫૮મેાદક નામના લાડુના સમાન, ભિસકન્દ નામના મિષ્ટનના સમાન, પુષ્પત્તરા મિષ્યન્તના સમાન, પદ્માત્તરા, આદશિકા, સિદ્ધાથિકા, આકાશાસ્ફાલિતાપમા, ઉપમા અગર અનુપમાનામક મિષ્ટત્ત્તાના રસની સમાન, જીલલેશ્યાના રસ કહેવાયેલ છે. સારના શ્રી ભગવાને ગાળ આદિના સમાન જીલલેશ્યાના રસ પ્રતિપાદન કરવાથી. શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે-હે ભગવન્! શુ' શુકલલેશ્યા એવી હાય છે? શ્રી ભગવાન્−ડે ગૌતમ ! આ અ સમ` નથી, કેમકે શુકલલેશ્યા તેનાથી પણ અધિકપ્રિયતર તેમજ અત્યન્ત મનાત્ત હાય છે. આ ત્રીનું રસદ્વાર સમાપ્ત થયું શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૯૧ Page #105 -------------------------------------------------------------------------- ________________ લેશ્યા કે ગંધ પરિણામ કા નિરૂપણ ગ -દ્વાર શબ્દાર્થ-(i મને ! સેરા સુમિiધા પત્તાશો) હે ભગવન્! કેટલી વેશ્યાએ દુર્ગધવાળી કહેલી છે ? (મા ! તો છેલ્લા સુમિiધાગો quત્તા) હે ગૌતમ ! ત્રણ લેશ્યાઓ દુભિગંધવાળી કહેલી છે (સં ગ –ાસા, નીરજેરા, વઢેરસ) તે આ પ્રકારે કૃષ્ણલેશ્યા, નીલલેશ્યા અને કાપતલેશ્યા. (ા મંતે ! હેલો સુમિiધા ઇત્તા) હે ભગવન્! કેટલી લેશ્યાએ સુગન્ધવાળી કહેલી છે? (જોય! તો છેલ્લો દિમાગ વનરાળો) હે ગૌતમ ! ત્રણ લેયાઓ સુગંધવાળી કહી છે (તં -સેડરતા, જેસ્સા, સુવણે) તેઓ આ રીતે –તેજલેશ્યા, પદ્મશ્યા અને શુકલતેશ્યા. (વં) એ પ્રકારે (તમો અવિયુદ્ધાગો, તો gિarો) ત્રણ અવિશુદ્ધ છે અને ત્રણ વિશુદ્ધ હતો પરંત્યાળો તો qત્યાગ) ત્રણ અપ્રશસ્ત છે, ત્રણ પ્રશસ્ત છે (તરો સંજિસ્ટિટ્ટાબો, તો અસંક્રિસ્ટિાગો) ત્રણ સંકિલષ્ટ છે, ત્રણ અસંકિલષ્ટ છે (જમો સીરસુવરવાળો, તો નિતૃgrો) ત્રણ શીત-રૂક્ષ છે, ત્રણ રિનગ્ધ ઉણું છે ( સુનિખિવાગો, તો કુતિયામિયા) ત્રણ દુર્ગતિમાં લઈ જનારી, ત્રણ સુગતિમાં લઈ જનારી છે. ટીકાર્થ-આનાથી પૂર્વ કૃષ્ણ આદિ લેશ્યાઓના રસનું નિરૂપણ કરાયેલું છે હવે તેના ગંધની પ્રરૂપણ કરે છે શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે-હે ભગવન્! કેટલી વેશ્યાઓ દુર્ગન્ધવાળી કહેલી છે? શ્રી ભગવાન–હે ગૌતમ! ત્રણ લેશ્યાઓ દુર્ગશ્વવાળી કહેલી છે–તે આ પ્રકારે છેકૃષ્ણલેશ્યા, નીલેશ્યા, કાપતલેશ્યા, કેમકે આ કૃષ્ણ નીલ અને કાપતલેશ્યાઓ મૃતક મહિષ આદિના કલેવરથી પણ અનન્તગણું દુર્ગધવાળી છે. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! કેટલી વેશ્યાઓ સુગન્ધવાળી કહી છે? શ્રી ભગવન-હે ગૌતમ ! ત્રણ લેશ્યાઓ સુગન્ધવાળી છે, તેઓ આ પ્રકારે છે–તેજેલેશ્યા પદુમલેશ્યા અને શુકલેશ્યા. આ ત્રણે લેગ્યાએ દળાતી સુગન્ધવાસ તેમજ સુગંધિત પુષ્પથી પણ અનન્તગણી ઉત્કૃષ્ટ સુગન્ધવાળી હોય છે. ઉત્તરાધ્યયન સૂત્રમાં લેશ્યાધ્યયન પ્રકરણમાં કહ્યું છે–જેવી મરેલી ગાય, મરેલો હાથી, અને મરેલા સર્ષની દુર્ગધ હોય છે, તેનાથી અનન્તગણી દુર્ગ અપ્રશસ્ત લેશ્યાઓની હોય છે જેના ત્રણ પ્રશસ્ત લેશ્યાઓની સુગન્ધ, સુગંધિત પુષ્પ તેમજ દળાતા ગંધવાસની સુગન્યથી અનન્તગણું હોય છે. ઘર ચર્થે ગન્ધદ્વાર સમાપ્ત શુદ્ધ શુદ્ધત્વદ્વાર એ પ્રકારે આદિની ત્રણ લેશ્યાઓ-કૃષ્ણ નીલ અને કાપિત અવિશુદ્ધ હોય છે કેમકે તેઓ અપ્રશસ્તવર્ણ, ગંધ, રસ અને સ્પર્શવાળી છે. અન્તિમ ત્રણ લેશ્યા તેઓલેશ્યા પદ્મ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ Page #106 -------------------------------------------------------------------------- ________________ લેશ્યા અને શુકલેશ્યા વિશુદ્ધ છે, કેમકે તેમના વર્ણ ગંધ, રસ અને સ્પર્શ પ્રાપ્ત હોય છે. આ પાંચમું દ્વાર સમાપ્ત થયું. પ્રશસ્તા પ્રશસ્ત દ્વારા આદિની ત્રણ વેશ્યાઓ અપ્રશસ્ત છે, કેમકે અપ્રશસ્ત દ્રવ્યરૂપ હોવાના કારણથી અપશસ્ત અધ્યવસાયનું નિમિત્ત બને છે. અન્તની ત્રણ લેશ્યાઓ પ્રશસ્ત છે, કેમકે તેઓ પ્રશસ્ત દ્રવ્યરૂપ હેવાથી પ્રશસ્ત અધ્યવસાયનું કારણ છે. આ પ્રશસ્તાપ્રશસ્ત દ્વારા સમાપ્ત થયું. સંકિલષ્ટાસંકિલ દ્વારા અદિની ત્રણ વેશ્યાઓ સંકિલષ્ટ છે, કેમકે તેઓ સંકલેશમય આધ્યાન અને રૌદ્રધાનને ચોગ્ય અધ્યવસાયને ઉત્પન્ન કરે છે. અતિમ ત્રણ વેશ્યાઓ અસંકિલષ્ટ છે, કેમકે તેઓ ધર્મધ્યાનને એગ્ય અધ્યવસાયને ઉત્પન્ન કરે છે. આ સંકિલષ્ટા સંકિલષ્ટદ્વાર સમાપ્ત થયું. પર્દાદિ પ્રરૂપણ હવે કૃષ્ણ આદિ લેશ્યાઓના શીતસ્પર્શ, ઉષ્ણસ્પર્શ, આદિની પ્રરૂપણ કરાય છેપ્રારંભની ત્રણ અર્થાત્ કૃષ્ણ, નીલ અને કાપતલેશ્યા શીત અને રૂક્ષસ્પર્શવાળી કહેલી છે અને અન્તની ત્રગુ અર્થાત તેજલેશ્યા, પમલેશ્યા શુકલેશ્યા સ્નિગ્ધ અને ઉષ્ણસ્પર્શ વાળી કહેલી છે. યદ્યપિ વેશ્યા દ્રવ્યના કર્કશ આદિ સ્પર્શ આગળ કહ્યા પ્રમાણે છે, તે પશુપહેલાની ત્રણ વેશ્યાઓના શીત અને રૂક્ષસ્પર્શ ચિત્તમાં અસ્વસ્થતા ઉત્પન્ન કરવાનું કારણ છે અને અન્તની ત્રણ લેશ્યાઓના સ્નિગ્ધ અને ઉaણ સ્પર્શ પરમ સન્તોષ ઉત્પન્ન કરવાનું સાધન બને છે, તેથી જ અહીં તેમનું સાક્ષાત્ કથન કરાએલું છે. લેશ્યાધ્યયનમાં કહ્યું છે–જેમ કરવતનો સ્પર્શ કર્કશ હોય છે, અથવા ગાયની જિહુવાને અગર સાગપત્રોને સ્પર્શ કર્કશ હોય છે, તેનાથી પણ અનન્ત અધિક કર્કશ સ્પર્શ અપ્રશરત લેશ્યાઓને હેય છે. ૧ જેમ બૂર નામની વનસ્પતિને, નવનીત (માખણ)ને શિરીષના પુને સ્પર્શ હોય છે તેનાથી પણ અનંતગણ ત્રણે પ્રશસ્ત વેશ્યાઓને સ્પર્શ હોય છે. પરા ગતિ દ્વારા પ્રારંભની ત્રણ વેશ્યાઓ દુર્ગતિમાં લઈ જવાવાળી છે, કેમકે તેઓ સંકિલષ્ટ અધ્યવસાયનું કારણ છે. અન્તિમ ત્રણ વેશ્યાઓ સદ્દગતિમાં લઈ જનારી છે, કેમકે તેઓ પ્રશસ્ત અધ્યવસાયનું કારણ છે. ગતિદ્વાર સમાપ્ત શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ Page #107 -------------------------------------------------------------------------- ________________ લેશ્યા કે પરિણામકાર કા કથન લેશ્યા પરિણામ દ્વાર ( વરસાળ મરે! વિદું પરિણામં પરિઝમ) ભગવદ્ ! કૃષ્ણલેશ્યા કેટલા પ્રકારના પરિણામમાં પરિણુત થાય છે? (જોયા તિવેિદું વા નવવિહું વા સત્તાવીસવિઠ્ઠું વા, પ્રવીતિવિહં વા, તેજસ્ટિસર્વ કા દુઘ ના, વઘુવિર્દ ના પરિણામેં પરિણમ) હે ગૌતમ ! ત્રણ પ્રકારના, નો પ્રકારના સત્તાવીસ પ્રકારના, એકાસી પ્રકારના, બસે તેંતાલીસ પ્રકારના ઘણુ અથવા ઘણા પ્રકારના પરિણામમાં પરિણત થાય છે નાવ મુજેરHI) એ પ્રકારે શુકલેશ્યા સુધી ( વ ળ મંતે ! વવરિયા ગત્તા) ભગવન્! કૃષ્ણલેશ્યા કેટલા પ્રદેશે વાળ કહી છે? (જો મા ! લવંતસિયા પત્તા) ગૌતમ! અનન પ્રદેશી કહી છે (gવં નાવ દુહેરા) એ જ પ્રકારે યાવતુ શુકલલેશ્યા સુધી સમજવું. (જ્હસ્સાળ મરે! ફguસોઢા પumત્તા ?) ભગવદ્ ! કૃષ્ણલેશ્યા કેટલા આકાશ પ્રદેશમાં અવગાઢ છે? ( મા ! સાંગપોrra) ગૌતમ! અસંખ્યાત પ્રદેશમાં અવગાઢ (Towત્તા) કહી છે (વિંઝાદ સુવાસ) એજ પ્રકારે યાવત શુલલેશ્યા પર્યત સમજવું. ( સાવ મંતે ! વચો વાળા પત્તાશો ?) ભગવન્! કૃષ્ણલેશ્યાની કેટલી વણાઓ કહી છે? (નોરમા ! ગળતા વાગ) ગૌતમ! અનન્ત વર્ગણાઓ (gવું વાવ સુરક્ષા) એજ પ્રકારે યાવત્ શુકલેશ્યાની વર્ગણાઓ સમજવી. ટીકાર્થ-આનાથી પૂર્વે કૃષ્ણલેશ્યાઓના દ્રવ્યના ગંધ આદિનું નિરૂપણ કરાએલું છે, હવે તેમના દશમા પરિણામ દ્વારની પ્રરૂપણ કરાય છે શ્રી ગૌતમસ્વામી-ભગવદ્ ! કૃષ્ણલેશ્યા કેટલા પ્રકારના પરિણામથી પરિત થાય છે? અર્થાત્ કૃષ્ણલેશ્યાનું પરિણામ કેટલા પ્રકારનું છે? શ્રીભગવાન-ગૌતમ ! કૃણલેશ્યા ત્રણ પ્રકારના, નવપ્રકારના, સત્તાવીસ પ્રકારના, એક્યાસી પ્રકારના, બસ તેંતાલીસ પ્રકારના, ઘણુ બધા અને ઘણું પ્રકારના પરિણામથી પરિ. ણત થાય છે. કૃષ્ણલેશ્યાનું જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટના ભેદ કરી ત્રણ પ્રકારનું પરિ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ Page #108 -------------------------------------------------------------------------- ________________ શુમન છે. એ ત્રણેમાંથી પ્રત્યેકના જધન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ ભેદ કરવાથી તેનુ પરિણમન નવ પ્રકારનુ થાય છે, આ નવલેઢામાંથી પુનઃ પ્રત્યેકના ત્રણ-ત્રણ ભેદ કરવાથી સત્તાવીસ ભેઠ થઈ જાય છે. સત્તાવીસ સેક્રેને ફરી તેજ જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ ભેદ કરવાથી એકાસી પરિણામના ભેદ થાય છે. તેમના પાછા ત્રણ ભેદ કરવાથી ખસા તેંતાલીસ ભેદ થાય છે. એ પ્રકારે ઉત્તરાત્તર ભેદ પ્રભેદ્દ કરાયતે ઘણા અને ઘણા પ્રકારના પરિણમન કૃષ્ણલેશ્યાના હેાય છે. જેવા કૃષ્ણલેશ્યાના પરિણામ ભેદ કહ્યા છે, તેવા જ નીલ, કાપાત, તેજ, પદ્મમ અને શુકલલેશ્યાના પરિણામ પણ સમજવાં જોઈએ, પ્રદેશ દ્વાર હવે લૈશ્યાના પ્રદેશની વક્તવ્યતા પ્રારંભ કરાય છે. ગૌતમસ્વામી-હ ભગવત્ કૃષ્ણદ્યેશ્યાના પ્રદેશે કેટલા કહ્યા છે? ભગવાન તેના ઉત્તર આપતાં કહે છે કેમ્હે ગૌતમ ! કૃષ્ણુલેશ્યા અનંત પ્રદેશાત્મિકા કહેલ છે. અર્થાત્ કૃષ્ણવેશ્યાને ચેાગ્ય પરમાણુ અન ંતાનંત સંખ્યાવાળા છે. એજ પ્રમાણે નીલલેશ્યા, કાપે તલેશ્યા, તેોલેશ્યા, પદ્મમલેશ્યા અને શુકલલેશ્યાના પ્રદેશે પણ અનંતાનંત સમજી લેવા જોઇએ. હવે અવગાહના દ્વારની પ્રરૂપણા કરાય છે— શ્રી ગૌતમસ્વામી-ભગવન્ ! કૃષ્ણલેશ્યાએ આકાશના કેટલા પ્રદેશેામાં અવગાહન કરે છે ? શ્રી ભગવાન-ગૌતમ ! કૃષ્ણુલેશ્યા અસ`ખ્યાત આકાશ પ્રદેશમાં અવગાઢ છે. એજ પ્રકારે નીલલેશ્યા, કાપેાતવેશ્યા, તેજોવેશ્યા, પદ્મવેશ્યા અને જીલલેશ્યા પશુ અસખ્યાત પ્રદેશેામાં આવગાઢ છે, એમ સમજવુ જોઈએ. અહીં પ્રદેશના અથ આકાશના પ્રદેશ સમજવા જોઈએ, કેમકે અવગાહન આકાશના પ્રદેશમાં જ થાય છે, એવાત પ્રસિદ્ધ છે, યદ્યપિ એક એક લેશ્યાની વણુાઓ અનન્ત અનન્ત છે, છતાં પણ તે બધાને અવગાહ અસખ્યાત પ્રદેશામાં જ થયા કરે છે, કેમકે સમ્પૂર્ણ લેાકના પણ અસંખ્યાત જ પ્રદેશ છે. વણા દ્વાર શ્રી ગૌતમસ્વામી-ભગવન્! કૃષ્ણલેશ્યાની વાઓ કેટલી કહેલી છે? શ્રી ભગવાન—ગૌતમ ! કૃષ્ણવેશ્યાની વર્ગાઓ અનન્ત કહી છે. ઔદારિક શરીર આદિના ચેગ્ય પરમાણુએના સમૂહના સમાન કૃષ્ણàશ્યાને ચેાગ્ય પરમાણુઓના સમૂહ કૃષ્ણવેશ્યાની વણા કહેવાય છે. તે વર્ગણા વર્ષોંદના ભેદથી અનન્ત ડાય છે. કૃષ્ણુલેશ્યાની વણાએ સમાન નીલલેશ્યા કાપાતલેશ્યા તેોલેશ્યા પદ્મલેશ્યા અને શુકલલેશ્યાની પશુ વણાએ સમજવી જોઇએ અને તે પ્રત્યેક અનન્ત અનત છે. વર્ગાદ્વાર સમાપ્ત, શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૯૫ Page #109 -------------------------------------------------------------------------- ________________ ૨૨લેશ્યા કે સ્થાન કા નિરૂપણ લેશ્વાસ્થાનદ્વાર શબ્દાર્થ– જયા મંતે બ્રુનાળ કાળT Tળ) હે ભગવાન કૃણલેશ્યાના કેટલાં સ્થાન કહ્યાં છે? (Rોયા! જૂના કાળા વાત્તા) ગૌતમ કૃણલેશ્યાના અસંખ્યાત સ્થાન કહ્યાં છે (gયં સાવ સુસ) એજ પ્રકારે યાવત્ શુકલેશ્યાના સ્થાને સમજવાં. (સમાં મને ! સાજાળ નાવ મુજેરHટાળા જ જના ) હે ભગવન! આ કૃણલેશ્યા યાવત્ શુકલેશ્યાના જઘન્ય સ્થાનમાં (બ્રા પહૃહ (દેવદૂષણg) દ્રવ્યની અપેક્ષાથી પ્રદેશની અપેક્ષાથી અને દ્રવ્ય-પ્રશની અપેક્ષાથી (પેરે તો) કેણુકાનાથી (ga ઘા થા તુ યા વિસાચા વા) અ૫, અધિક, તુલ્ય અથવા વિશેષાધિક છે? (ચમત ! સવળોવા ગહન વાઢેરના કાળા વ્રયાણ) ગૌતમ ! બધા. થીઓછા જઘન્ય કાપતલેશ્યાના સ્થાન છે દ્રવ્યની અપેક્ષાથી (બન્ને નીસ્ટન્ટે કાળા શાહ અલવેઝTળા) નીલલેશ્યાના જઘન્ય સ્થાન દ્રવ્યની અપેક્ષાએ અસંખ્યાતગણા છે (કન્ના રક્ષા કાળા ચાર સંજ્ઞા) જઘન્ય કૃષ્ણલેશ્યાના સ્થાન દ્રવ્યની અપેક્ષાએ અસંખ્યાત ગણુ છે (ઝન કાળા વા અવેજી) જઘન્ય તેલેસ્થાના સ્થાન દ્રવ્યની અપેક્ષાએ અસંખ્યાતગણુ છે (કન્ના સા તાળા દવારા વારંવેગડ) પદ્મશ્યાના જઘન્ય સ્થાન દ્રવ્યની અપેક્ષાએ અસંખ્યાતગણું (જ્ઞાનr[ Jા ગયા કંગ-Tit) જાન્ય શુકલેશ્યાના સ્થાન દ્રવ્યની અપેક્ષાએ અસંખ્યાતગણા કહ્યા છે. (લવૂલ્યોવા aહેતા કાળા ઘણા બધાથી ઓછા કાપતશ્યાના જઘન્ય સ્થાન પ્રદેશોની અપેક્ષાએ (ગઢના નીરના કાળા ઉપચાપ સહેજુળા) જઘન્ય નીલલેશ્યાના સ્થાન પ્રદેશોની અપેક્ષાએ અસંખ્યાત ગણું છે ( GI હેસા કાળા ઘgઠ્ઠાઇ વેકઝT) જઘન્ય કૃષ્ણલેશ્યાને સ્થાન પ્રદેશોની અપેક્ષાએ અસંખ્યાત ગણા છે ( Guળr તેરાતા કાળા પટ્ટા અક્ષરજ્ઞા) જઘન્ય તેજલેશ્યાના સ્થાન પ્રદેશની અપેક્ષાએ અસંખ્યાત ગણુ છે (UTI પના કાળા વાસવાણ અહેTri) જઘન્ય પદ્દમલેશ્યાને સ્થાન પ્રદેશોની અપેક્ષાએ અસંખ્યાત ગણુ છે. agwriti યુરતા કાળા વયાણ કt Trળ) શુકલેશ્યાના જઘન્ય સ્થાન પ્રદેશની અપેક્ષાએ અસંખ્યાતગણું છે શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ Page #110 -------------------------------------------------------------------------- ________________ (બ્બટ્ટુપસચાર સવ્વસ્થોના નળના જાઝેલા ઝાળા) દ્રવ્ય અને પ્રદેશેાની અપેક્ષાએ કાપોતલેશ્વાના જઘન્ય સ્થાન ખધાથી ઓછા છે (જ્ઞના નીજેસ્સા કાળા સૂક્ષ્મદ્રુષાર્ સંલે શુળા) નીલલેશ્વાના જઘન્ય સ્થાન દ્રવ્યની અપેક્ષાએ અસંખ્યાગણા છે (વં વદ્છેલ્લા ટાળા) એજ પ્રકારે કૃષ્ણલેશ્યાના સ્થાન (લેહેમન્ના તાળા) તેજેવેશ્યાના સ્થાન (પદ્મસ્સા ટાળા) પદ્મમલેશ્યાના સ્થાન (ગળા) જઘન્ય (સુવòસ્સા ટાળા) શુકલલેશ્યાના સ્થાન (બટ્ટયા અલવે મુળા) દ્રવ્યની અપેક્ષાએ અસ ખ્યાતગણા છે (जहणएहिंतो सुक्कलेस्साठाणेहिंतो दव्त्रट्ठएहिंतो जहण्ण काउलेस्सा ठाणा पएसटुयाए અસંલગ્નનુળા) જધન્ય દ્રવ્યની અપેક્ષાએ શુકલેશ્યાના સ્થાનેથી જઘન્ય કાપાતલેશ્યાના સ્થાન પ્રદેશેાની અપેક્ષાએ અસખ્યાતગણા છે (જ્ઞઢળના નીચ્છેલ્લા કાળા પણધ્રુવ ગસલેગ્સનુળા) જયન્ય નીલલેશ્યાના સ્થાન પ્રદેશેાની અપેક્ષાએ અસંખ્યાતગણા છે (છ્યું ગાવ સુષòલ્લા ઝાળા)એ પ્રકારે યાવત્ શુકલલેશ્યાના સ્થાન સમજવા. (મિળ છેવા કાળાળું નાવ મુજેના બાળ ચ ોસાળ) આ કૃષ્ણવેશ્યાના યાવત્ શુકલલેશ્યાના ઉત્કૃષ્ટ સ્થાનામાં (સ્1ઢવાણ્ પષ્ણ-ચાણ્ યુગાવર્ણી થાય) દ્રવ્યની અપેક્ષા, પ્રદેશેાની અપેક્ષા અને દ્રવ્ય તેમજ પ્રદેશની અપેક્ષા (જ્યરે યતિો) કાણુ કાનાથી (શવ્વા વા વધુચાવા, તુલ્હા વા વિસેલાાિ વા) અલ્પ, અધિક, તુલ્ય અથવા વિશેષાધિક છે ? (તોયમા ! સવ્વસ્થોવા ગળવા કારણેÇાઢાળા યુવદુચા) હૈ ગૌતમ ! ખધાર્થી ઓછા જધન્ય કાપે તલેશ્યાના સ્થાન દ્રવ્યની અપેક્ષાએ છે (જોસના નીચ્છેલ્લાઢાળા દુ:દુચાર્ બસ ઘેનુળા) ઉત્કૃષ્ટ નીલલેશ્યાના સ્થાન દ્રવ્યની અપેક્ષાથી અસંખ્યાતગણા છે. (વં દેવ ગળા સદેવ જોતા વિ) એ રીતે જેમ જઘન્ય કહ્યા છે તેમજ ઉત્કૃષ્ટથી પણ સમજવા. (નવ) વિશેષ (વદ્દોન્નત્તિ મિહાવો) ઉત્કૃષ્ટ એ પ્રમાણેના અભિલાપ કહેવા. (एएसि णं भंते ! कण्हलेस्सा ठाणाणं जाव सुक्कलेस्सा ठाणाणय जहण्ण-उक्कोसगाणं) डे ભગવન ્ ! જઘન્ય અને ઉત્કૃષ્ટ કૃષ્ણુવેશ્યાના સ્થાનેા યાવત્ શુકલલેશ્યાના સ્થાનામાં (યુધ્રુવાળ પસ-ચાહ્ સ્વ્વધ્રુવસ-ચા) દ્રવ્યની અપેક્ષાથી પ્રદેશાની અપેક્ષાથી અને દ્રવ્ય તથા પ્રદેશેાની અપેક્ષાથી (જ્યરે ચરે હતો) કાણુ કાનાથી (પા વામકુવા વાતુōાવા વિશ્લેચિા વા) અલ્પ, અધિક, તુલ્ય અથવા વિશેષાધિક છે ? (નોયમા ! સજ્જત્યોના ગળા ાપહેલા ગળા સુવ્વતુચાર) હે ગૌતમ ! સૌથી ઓછા શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૯૭ Page #111 -------------------------------------------------------------------------- ________________ જઘન્ય કાપતલેશ્યાના સ્થાને દ્રવ્યની અપેક્ષાથી છે. (vwT નીસ્ટરના કાળા કદના અહંકાTMા) જઘન્ય નીલલેશ્યાના સ્થાન દ્રવ્યની અપેક્ષાએ અસંખ્યાતગણી છે (gવું છૂપા કાળા) એ પ્રકારે કૃષ્ણલેશ્યા, તેજલેશ્યા, પદ્મેલેશ્યાના સ્થાન જાણવા, (Ugયા મુજેરા ટાળા યાર અનાળા) જઘન્ય શુકલેશ્યાના સ્થાન દ્રવ્યની અપેક્ષાએ અસંખ્યાતગણ છે (googfહંતો સુજેમાકૃતિ áયા ૩ો શ૩છેરના ડાબા ઘgયાણ અ નુભા) જઘન્ય શુકલેશ્યાના સ્થાનેથી દ્રવ્યની અપેક્ષાએ ઉત્કૃષ્ટ કાપલેશ્યાના સ્થાન અસંખ્યાતગણા છે (શોના નીત્તેરના કાળા વ્યાપ અiકિના) ઉત્કૃષ્ટ નીલલેશ્યાના સ્થાન દ્રવ્યની અપેક્ષાએ અસંખ્યાતગણ છે (gવં જs પણ્) એ પ્રકારે કૃષ્ણ, તેજ અને પદ્મલેશ્યા સમજવી. (૩ોના સુરક્ષા કાળા રડ્યા અસંવેઝTI) ઉત્કૃષ્ટ શુકલેશ્યાના સ્થાન દ્રવ્યની અપેક્ષાએ અસંખ્યાતગણી છે (Tezયાપ સથવા નહor વારસાવાળા) પ્રદેશની અપેક્ષાએ બધાથી ઓછા જઘન્ય કાપતવેશ્યા સ્થાન છે (વાસટ્ટા નીરું 1 ડાળ પસટ્ટા નમુના) પ્રદેશની અપેક્ષાએ નીલલેશ્યાના જઘન્ય સ્થાન અસંખ્યાતગણુ છે (gવં નવ વzચાર તહેવ સટ્ટા વિ માનાર્થે) એ પ્રકારે જેમ દ્રવ્યની અપેક્ષા તેમજ પ્રદેશોની અપેક્ષાએ કહેવું જોઈએ. (નવ) વિશેષ (વાસટ્રપત્તિ મિસ્ત્રવિણેલો) પ્રદેશથી, એવા ઉચ્ચરણની વિશેષતા છે. (ચંpપયા ) દ્રવ્ય તેમજ પ્રદેશોની અપેક્ષાએ (સવઘોવા ગ@UMTI વારસા કળા શ્વા) બધાથી ઓછા કાપતલેક્ષાના જઘન્ય સ્થાન દ્રવ્યની અપેક્ષાએ છે (ગણ નીસ્ટ્રેરણા કાળા રંગાણ સરવેઝના) જઘન્ય નીકલેશ્યાના સ્થાન દ્રવ્યની અપેક્ષાએ અસંખ્યાતગણું છે ( H ટાઇir) એજ પ્રકારે કૃષ્ણ, તેજ અને પદ્મશ્યાના સ્થાન છે. (agri સુરક્ષા ઠાગા થયા અનrળા) જઘન્ય શુકલેશ્યાના સ્થાન દ્રવ્યની અપેક્ષાએ અસંખ્યાતગણું છે ( હિં તો સુરક્ષા કાળેહિં વ્રયા કોસા સેલ્સ ના પ્રચાર અનgor) દ્રવ્યની અપેક્ષાએ શુક્લલશ્યાના જઘન્ય સ્થાનેથી દ્રવ્યની અપેક્ષાએ કાતિલેશ્યાના સ્થાન અસંખ્યાતગણ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૯૮ Page #112 -------------------------------------------------------------------------- ________________ છે (જોતા નીરા ટાળા યાર અન્ના ) ઉત્કૃષ્ટ નીલલેશ્યાના સ્થાન દ્રવ્યની અપેક્ષાએ અસંખ્યાતગણ છે (ઘર્ષ કરતા તેર પૂરા કાળfહંતો ૩૪ો કુ. જેસા કાળા કથા સTTળા) એ પ્રકારે કૃષ્ણ, તેજ, પદ્મશ્યાના સ્થાનેથી ઉત્કૃષ્ટ શુકલેશ્યાના સ્થાન દ્રવ્યની અપેક્ષાએ અસંખ્યાતગણુ છે ( હિંતો સુહેરાળહિં તો સુત્રયાણ કઇકIT Fસા ઢાળ પસાર ૩નંતકુળT) દ્રવ્યની અપેક્ષાએ શુકલેશ્યાના ઉત્કૃષ્ટ સ્થાનોથી પ્રદેશની અપેક્ષાએ કાતિલેશ્યાના જઘન્ય સ્થાન અનન્તગણુ છે. (Twા ની ડાળ પાયા સંજ્ઞTTr) નીલલેશ્યાના જઘન્ય સ્થાન પ્રદેશોની અપેક્ષાએ અસંખ્યાતગણુ છે. (एवं कण्हतेउपम्हलेस्सा ठाणेहितो जहन्नगा सुक्कलेस्सा ठाणा असखेज्जगुणा) ये પ્રકારે કૃષ્ણલેશ્યા, તેજલેશ્યા અને પદ્મશ્યાના સ્થાનેથી જઘન્ય શુકલેશ્યાના સ્થાન અસંખ્યાતગણું છે. (ઈં/હિંતો સુરક્ષા કાળહિંતો પાસા કોસા રક્ષા કાળT Tયાણ લેનાળા) પ્રદેશોની અપેક્ષાએ જઘન્ય ગુલશ્યાના સ્થાનેથી પ્રદેશની અપેક્ષાએ ઉત્કૃષ્ટ કાપતલેશ્યાના સ્થાન અસંખ્યાતગણું છે (કારોના નીસ્ટટ્યા કાળr gu ચાણ ૩ ૪Tળા) નીલેશ્યાના ઉત્કૃષ્ટ સ્થાન પ્રદેશની અપેક્ષાએ અસંખ્યાતગણ છે (एवं कण्हते उपम्हलेसाठाणेहि तो उक्कोसया सुक्कलेस्सा ठाणा पएसट्टयाए असं खेज्जगुणा) એજ પ્રકારે કૃષ્ણલેશ્યા, તેલેશ્યા અને પમલેશ્યાના સ્થાનેથી ઉત્કૃષ્ટ શુકલેશ્યાના સ્થાન પ્રદેશની અપેક્ષાએ અસંખ્યાતગણી છે. ચેાથો ઉદ્દેશક સમાપ્ત ટીકાર્ય–આનાથી પહેલાં કૃષ્ણ આદિ લેશ્યાઓના યોગ્ય દ્રવ્યોના પરમાણુઓની વર્ગણાઓનું પ્રતિપાદન કરાયું. હવે વેશ્યાઓના સ્થાનેની નિરૂપણ કરાય છે— શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! કૃણલેશ્યાઓના કેટલા સ્થાન અર્થાત્ તરમતાના આધાર પર થનારા ભેદ કહ્યા છે? શ્રી ભગવન-ડે ગૌતમ ! કૃષ્ણલેશ્યાઓના અસંખ્યાત સ્થાન કહ્યા છે. ભાવલેશ્યાના તારતમ્યને લઈને થનારા ભેદરૂપ સ્થાન કાળની અપેક્ષાએ અસંખ્યાત ઉત્સર્પિણ--અવસ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૯૯ Page #113 -------------------------------------------------------------------------- ________________ પિની કાળની સમય રાશિના બરાબર સમજવા જોઈએ. ક્ષેત્રની અપેક્ષાએ અસંખ્યાત લકાકાશ પ્રદેશના બરાબર છે-કહ્યું પણ છે અસંખ્યાત ઉત્સર્પિણીઓ અને અવસપિણિએના જેટલા પ્રદેશ હોય છે તેટલા જ વેશ્યાઓના સ્થાન અર્થાત્ વિકલપ છે કૃષ્ણલેશ્યાના સમાન બધી વેશ્યાઓના એ જ પ્રકારે અસંખ્યાત સ્થાન જાણવા જોઈએ, પણ વિશેષતા એ છે કે કૃષ્ણ, નીલ અને કાપિત નામક ભાવ લેશ્યાઓના સ્થાન સંકલેશરૂપ હોય છે અને તેલેશ્યા, પદ્મલેશ્યા અને શુકલેશ્યાઓનાં સ્થાન વિશુદ્ધ હોય છે. આ ભાવલેશ્યાઓના કારણભૂત કૃષ્ણાદિ દ્રવ્ય સમૂહ પણ સ્થાન કહેવાય છે, અહીં તેમનું ગ્રહણ સમજવું જોઈએ, કેમકે આ ઉદ્દેશકમાં કૃષ્ણાદિ વેશ્યા દ્રવ્યનું જ પ્રરૂપણ કરાઈ રહ્યું છે. તે સ્થાને પ્રત્યેક વેશ્યાઓના અસંખ્યાત હોય છે. એક જ પરિણામના નિમિત્તભૂત અનન્ત દ્રવ્ય પણ એક જ પ્રકારના અધ્યવસાયનું કારણ હોવાથી એક કહેવાય છે. તેમાંથી પ્રત્યેક જઘન્ય અને ઉત્કૃષ્ટના ભેદથી બે પ્રકારના હોય છે. જઘન્ય વેશ્યા સ્થાન રૂપ પરિણામના નિમિત્ત હોય તેઓ જઘન્ય કહેવાય છે અને ઉત્કૃષ્ટ વેશ્યા સ્થાનરૂપ પરિણામના જે નિમિત્ત હોય તેઓ ઉત્કૃષ્ટ સ્થાન કહેવાય છે. જે જઘન્ય સ્થાનના સમીપવતી મધ્યમ સ્થાન છે, તેમને સમાવેશ જઘન્યમાં થઈ જાય છે અને જે ઉત્કૃષ્ટ સ્થાનના નિકટવતી છે, તેમને ઉત્કૃષ્ટમાં અન્તર્ભાવ થાય છે. એક–એક પોતપોતાના સ્થાનમાં પરિણામ ગુણભેદથી અસંખ્યાત છે. જેમ જપાકુસુમ આદિ ઉપાધિથી સ્ફટિક મણિમાં પણ રક્તતા ઉત્પન્ન થાય છે. અગર જપાકુસુમમાં જઘન્ય ગુણ રક્તતા અર્થાત્ ઓછામાં ઓછી લાલિમાં થાય તે સ્ફટિકમાં પણ જઘન્ય ગુણરક્તતા પ્રતીત થાય છે, અગર જ પાકુસુમમાં એક ગુણ અધિક રક્તતા થાય તે સ્ફટિકમાં પણ એક ગુણ અધિક જઘન્ય રક્તતાની પ્રતીતિ થાય છે. એ પ્રકારે એક એક ગુણની વૃદ્ધિથી જઘન્ય રક્તતામાં અસંખ્યાત સ્થાન (ભેઢ) હોય છે. ગુણમાં અભ્યતાથી તેઓ બધા શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૧૦૦ Page #114 -------------------------------------------------------------------------- ________________ સ્થાન વ્યવહારનયથી જઘન્ય કહેવાય છે. એ જ પ્રકારે આત્મામાં પણ જઘન્ય એક ગુચ અધિક, બે ગુણ અવિક વેશ્યા દ્રવ્ય રૂપ ઉપાધિના કારણે અસંખ્ય પ્રકારના પરિણામ થાય છે. વ્યવહારનયની દ્રષ્ટિથી તેઓ બધા જઘન્ય કહેવાય છે, કેમકે તેઓ અ૯પગુણવાળા હોય છે અને તેમના કારણભૂત દ્રવ્યના સ્થાન પણ જઘન્ય કહેવાય છે. એજ પ્રકારે અસંખ્યાત ઉકૃષ્ટ સ્થાન પણ સમજી લેવાં જોઈએ. આ અભિપ્રાયથી કહ્યું છેઆજ પ્રકારે અર્થાત્ કૃષ્ણલેશ્વાની જેમ નીલેશ્યા, કાપતલેશ્યા, તેજલેશ્યા, પદ્મવેશ્યા અને શુકલેશ્યાના સ્થાન પણ અસંખ્યાત હોય છે, કેમકે પ્રત્યેકના જઘન્ય અને ઉત્કૃષ્ટ ભેદથી સ્વાસ્થાનમાં પરિણામોની ત૨તમતા હોય છે. હવે પહેલા કહેલ કૃષ્ણ આદિ વેશ્યાઓના સ્થાનેનું અલ્પબડુત્વ પ્રદશિત કરે છે શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! આ જઘન્ય કૃણ, નીલ, કાપેલ, તેજ, પદ્મ અને શુકલેશ્યાઓમાંથી દ્રવ્યની અપેક્ષાએ, પ્રદેશની અપેક્ષાએ તથા દ્રવ્ય તેમજ પ્રદેશની અપેક્ષાએ કણ કેનાથી અલ્પ, અધિક, તુલ્ય અથવા વિશેષાધિક છે ? શ્રી ભગવાન – ગૌતમ ! બધાથી ઓછા જઘન્ય કાપતલેશ્યાના સ્થાન દ્રવ્યની અપેક્ષાથી છે, તેમની અપેક્ષાએ નીલલેશ્યાના જઘન્ય સ્થાન દ્રવ્યની અપેક્ષાએ અસંખ્યાતગણુ છે. તેમની અપેક્ષાએ કૃણલેશ્યાને જઘન્ય સ્થાન દ્રવ્યથી અસંખ્યાતગણી છે. તેમનાથી તેજલેયાના જઘન્ય સ્થાન દ્રવ્યની અપેક્ષાએ અસંખ્યાતગણ છે. તેમની અપેક્ષાથી પણ પદ્મશ્યાના જઘન્ય સ્થાન દ્રવ્યની અપેક્ષાએ અસંખ્યાતગણી છે. તેમનાથી શુકલ લેશ્યાના જઘન્ય સ્થાન દ્રવ્યની અપેક્ષાએ અસંખ્યાતગણી છે. બધાથી ઓછા કાપતલેશ્યાના સ્થાન પ્રદેશોની અપેક્ષાથી થાય છે. તેનાથી નીલલેશ્યાના જઘન્ય સ્થાન પ્રદેશની અપેક્ષા અસંખ્યાતગણી છે. તેમનાથી કૃષ્ણલેશ્યાના જઘન્ય સ્થાન પ્રદેશની અપેક્ષા અસંખ્યાતગણુ છે. તેમનાથી તેજસ્થાન જઘન્ય સ્થાન પદ્મલેશ્યાના જઘન્ય સ્થાન પ્રદેશની અપેક્ષાથી અસંખ્યાતગણી છે તેનાથી પ્રદેશની અપેક્ષા અસંખ્યાતગણી છે. તેમનાથી શુકલેશ્યાના જઘન્ય સ્થાન પ્રદેશની અપેક્ષા અસંખ્યાતગણ છે. દ્રવ્ય તેમજ પ્રદેશોની અપેક્ષાએ બધાથી એ છા જઘન્ય કાપતલેશ્યાના સ્થાન છે. તેમની અપેક્ષાએ નીલેશ્યાને જઘન્ય સ્થાન દ્રવ્યથી અસંખ્યાતગણ છે, એજ પ્રકારે નીલલેશ્યાની જેમ દ્રવ્યથી કૃષ્ણલેશ્યાના સ્થાન તેજલેશ્યાના સ્થાન અને પદ્મશ્યાના સ્થાન ઉત્તરોત્તર અસંખ્યાતગણું હોય છે. તેમનાથી શુકલેશ્યાના સ્થાન દ્રવ્યથી અસંખ્યાતગણ છે, શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૧૦૧ Page #115 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્યથી જઘન્ય શુકલેશ્યાના સ્થાનેથી, કાતિલેશ્યાના જઘન્ય સ્થાન પ્રદેશની અપેક્ષાએ અનન્તગણું છે. તેમનાથી નીલલેશ્યાના જઘન્ય સ્થાન પ્રદેશની અપેક્ષાએ અસંખ્યાતગણ છે. એ જ પ્રકારે કૃષ્ણલેશ્યા, તેજલેશ્યા અને પદ્મશ્યા તથા શુકલેશ્યાના જઘન્ય સ્થાન પ્રદેશની અપેક્ષાએ અસંખ્યાતગણ છે. એ પ્રકારે અહીં જઘન્ય સ્થાને, ઉત્કૃષ્ટ સ્થાને તથા જઘન્યત્કૃષ્ટ સ્થાનેને લઈને ત્રણ અલ્પ બહુત્વ બને છે અને એ ત્રણેમાંથી પણ એક એકના ત્રણ ત્રણ ભેદ છે- દ્રવ્યથી પ્રદેશથી અને દ્રવ્ય-પ્રદેશ બન્નેથી તેમાંથી જઘન્ય સ્થાનેના વિષયમાં દ્રવ્ય અને પ્રદેશોથી કાપત, નીલ, કૃષ્ણ, તેજ, પદ્મ અને શુકલેશ્યાના સ્થાન પૂર્વ પૂર્વની અપેક્ષાએ ઉત્તરોત્તર અસંખ્યાતગણું સમજવા જોઈએ. દ્રવ્ય, પ્રદેશ બન્નેની અપેક્ષાથી પ્રથમ દ્રવ્યથી, કાપત નીલ, કૃષ્ણ, તેજ, પદ્મ અને શુક્લલેશ્યાના સ્થાન પૂર્વ પૂર્વની અપેક્ષાએ ઉત્તરોત્તર અસંખ્યાતંગણ ‘સમજેવો જોઈએ. તદનન્તર અર્થાત્ શુકલેશ્યાના સ્થાને પછી પ્રદેશની અપેક્ષાએ કાપતલેશ્યાના સ્થાન અનન્તગણું હોય છે. પછી નીલ, કૃણ, તેજ, પદ્મ અને શુકલલેશ્યાઓના સ્થાન પ્રદેશની અપેક્ષાથી પૂર્વ પૂર્વની અપેક્ષાએ ઉત્તરોત્તર અસંખ્યાતગણુ સમજવા જોઈએ. હવે ઉત્કૃષ્ટ સ્થાનને પણ દ્રવ્યથી પ્રદેશોથી તથા દ્રવ્ય-પ્રદેશ બનેથી પ્રરૂપિત કરે છે– શ્રી ગૌતમસ્વામી–હે ભગવન! આ ઉત્કૃષ્ટ કૃષ્ણલેશ્યાના સ્થાને યાવત્ નીલ, કાપત, તેજ પદ્મ અને શુકલેશ્યાના સ્થાનમાંથી દ્રવ્યની અપેક્ષાએ, પ્રદેશોની અપેક્ષાએ તથા બનેની અપેક્ષાએ કેણ કેનાથી અલ્પ, અધિક, તુલ્ય અથવા વિશેષાધિક છે ? શ્રી ભગવાન-હે ગૌતમ! બધાથી ઓછા ઉત્કૃષ્ટ કાપતલેશ્યાના સ્થાન દ્રવ્યની અપેક્ષાઓ છે, તેમનાથી નીલેશ્યાના ઉત્કૃષ્ટ સ્થાન દ્રવ્યની અપેક્ષાથી અસંખ્યાતગણું છે. એ પ્રકારે જઘન્ય સ્થાનેના અ૫મહત્વની જેમ ઉત્કૃષ્ટ સ્થાને ના પણ અ૬૫બહુ સમજી લેવા જોઈએ વિશેષતા આજ છે કે પહેલાં જ્યાં જઘન્ય શબ્દ પ્રયોગ કર્યો છે. ત્યાં ઉત્કૃષ્ટ શબ્દનું ઉચ્ચારણ કરવું જોઈએ. શ્રીગૌતમસ્વામી- હે ભગવન્! આ કૃષ્ણવ્યા, નીલલેશ્યા, કાપતલેશ્યા, તેજલેશ્યા, પદ્મવેશ્યા અને શુકલેશ્યાના જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થાનમાંથી દ્રવ્યની અપેક્ષાએ પ્રદેશની અપેક્ષાએ તથા દ્રવ તેમજ પ્રદેશ બનેની અપેક્ષાએ કરીને કણ કેનાથી અલપ, અધિક તુલ્ય અગર વિશેષાધિક છે? શ્રી ભગવાન-હે ગૌતમ ! બધાથી ઓછા કાતિલેશ્યાના જઘન્ય સ્થાન દ્રવ્યની અપેક્ષાએ કરીને છે. તેમનાથી ની લલેશ્યાના જઘન્ય સ્થાન દ્રવ્યની અપેક્ષાથી અસંખ્યાત શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૧૦૨ Page #116 -------------------------------------------------------------------------- ________________ ગણા છે. એજ પ્રકારે જઘન્ય કૃલેશ્યા, તે લેશ્યા, અને પદ્મલેશ્યાના સ્થાન દ્રવ્યની અપેક્ષાએ અસંખ્યાતગણા અને છે. શુકલલેશ્યાના જધન્ય સ્થાન દ્રવ્યની અપેક્ષાએ અસ ખ્યાતગણા છે. શુકલલેશ્યાના જઘન્ય સ્થાનાથી દ્રવ્યની અપેક્ષાએ કાપાતલેશ્યાના ઉત્કૃષ્ટ સ્થાન અસખ્યાતગણા છે. તેનાથી નીલલેશ્યાના ઉત્કૃષ્ટ સ્થાન દ્રવ્યે કરીને અસખ્યાતગણા છે. એજ પ્રકારે કૃષ્ણ, તેજ અને પદ્મમલેશ્યાના ઉત્કૃષ્ટ સ્થાન દ્રવ્યથી અસ`ખ્યાતગણા છે. તેમનાથી શુકલલેશ્યાના ઉત્કૃષ્ટ સ્થાન દ્રવ્યથી અસંખ્યાતગણા છે. પ્રદેશાની અપેક્ષાએ કાપેાતવેશ્યાના જઘન્ય સ્નાન બધાથી એછા છે, પ્રદેશેની અપેક્ષાએ નૌલલેશ્યાના જાન્ય સ્થાન અસંખ્યાતગણા છે. આ પ્રકારે જેમ દ્રવ્યની અપેક્ષાથી થન કરાયુ છે, એજ પ્રકારે પ્રદેશની અપેક્ષાથી પણ કહી લેવુ જોઇએ. વિશેષતા માજ છે કે અહી પ્રદેશની અપેક્ષાથી, એવુ' ઉચ્ચારણ કરવુ જોઇએ. દ્રવ્ય અને પ્રદેશાની અપેક્ષાએ પ્રરૂપણા કરતાં કાપાતલેશ્યાના જાન્ય સ્થાન દ્રવ્યથી બધાથી ઓછાં છે. તેમનાથી નીલલેશ્યાના જયન્ય સ્થાન દ્રવ્યથી અસ`ખ્યાતગણા છે. એજ પ્રકાર કૃષ્ણવેશ્યા, તેજોવૈશ્યા અને પદ્મમલેશ્વાના પણુ જઘન્ય સ્થાન દ્રવ્યથી અસંખ્યાતગણુા ાય છે. શુલવેશ્યાના જઘન્ય સ્થાન દ્રવ્યથી અસંખ્યાતગણા છે. દ્રવ્યથી જધન્ય શુકલલેશ્યાના સ્થાનેથી ઉત્કૃષ્ટ કાપેાતલેશ્યાના સ્થાન દ્રવ્યથી અસંખ્યાતગણુા છે. નીલલેશ્યાના ઉત્કૃષ્ટ સ્થાન દ્રવ્યથી અસખ્યાતગણા છે. એજ પ્રકારે કૃષ્ણવેશ્યા, તેજલેશ્યા અને પદ્મલેશ્યાના ઉત્કૃષ્ટ સ્થાન દ્રવ્યથી અસંખ્યાતગણુા છે. શુકલલેશ્યાના ઉત્કૃષ્ટ સ્થાન દ્રવ્યથી અસ ખ્યાતગણા છે. દ્રવ્યથી શુકલલેશ્યાના ઉત્કૃષ્ટ સ્થાનેથી કાપોતલેશ્યાના જઘન્ય સ્થાન પ્રદેશેાની અપેક્ષાએ અનન્તગણા છે. નીલલેશ્યાના જઘન્ય સ્થાન પ્રદેશોની અપેક્ષાએ અસ ખ્યાતગણા એ એજ પ્રકારે કૃષ્કુલેશ્યા, તેજલેશ્યા અને પદ્મમલેશ્યાના જઘન્ય સ્થાન પ્રદેશાની આપે. ક્ષાએ અસ ખ્યાતગણા છે. પ્રદેશેાની અપેક્ષાએ શુકલવેશ્યાના જાન્ય સ્થાનેથી કાપોતલેશ્યાના ઉત્કૃષ્ટ સ્થાન પ્રદેશેાની અપેક્ષાએ અસંખ્યાતગણા છે. નીલલેશ્યાના ઉત્કૃષ્ટ સ્થાન પ્રદે શેની અપેક્ષાએ અસખ્યાતગણા છે. એજ પ્રકારે કૃષ્ણàશ્યા, તેોલેશ્યા અને પમલેશ્યાના ઉત્કૃષ્ટ સ્થાન પ્રદેશની અપેક્ષાએ અસ ંખ્યાતગણા છે. શુક્લલેશ્યાના ઉત્કૃષ્ટ સ્થાન પ્રદેશની અપેક્ષાએ અસખ્ખાતમણા છે. એ પ્રકારે દ્રવ્ય અને પ્રદેશ ખન્નેની વવક્ષામાં પહેલાં દ્રવ્યની અપેક્ષાએ જધન્ય કાપોત, નીલ, તેજ, પદ્મ અને શુકલલેશ્યાના સ્થાન પૂત્ર-પૂર્વની અપેક્ષાએ ઉત્તરાત્તર શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૧૦૩ Page #117 -------------------------------------------------------------------------- ________________ અસખ્યાતગણા જાણવા જોઈએ. તદનન્તર શુકલલેશ્યાના જન્ય સ્થાનાથી પૂર્વોક્ત પ્રકારથી જ ઉત્કૃષ્ટ સ્થાન દ્રગ્રંથી પૂર્વ-પૂર્વની અપેક્ષાએ ઉત્તરાત્તર અસંખ્યાતગણા સમજવાં જોઇએ તત્પશ્ચાત્ શુકલલેશ્યાના ઉત્કૃષ્ટ સ્થાનાથી કાપોતલેશ્યાના જઘન્ય સ્થાન પ્રદેશાર્થી અનન્તગણા જાણવાં જોઇએ. તદનન્તર પ્રદેશેની અપેક્ષાએ જ જઘન્ય, નીલ, કૃષ્ણ, તેજ, પદ્મ અને જીલલેશ્યાના સ્થાન પૂ-પૂર્વની અપેક્ષાએ ઉત્તરોત્તર અસખ્યાતગણા થાય છે. એજ પ્રકારે ઉત્કૃષ્ટ નીલ, કૃષ્ણુ, તેજ પદ્મ અને શુકલલેશ્યાનાં સ્થાન પૂર્વોક્ત પ્રકારે જ પૂર્વપૂર્વાની અપેક્ષાએ ઉત્તરાત્તર અસંખ્યાતગણુા છે. ાસૂ૦ ૨૧ા ભગવતી પ્રજ્ઞાપનાના લેશ્યાપદના ચેાથા ઉદ્દેશક સપૂર્ણ લેશ્યા કે પરિણમન કા નિરૂપણ પંચમ ઉદ્દેશક શબ્દા -(ર્ ળ અંતે ! છેલ્લો પત્તો !) હું ભગવન્ ! લેશ્યાએ કેટલી કહી છે ? (નોચમાં ! ૪ હેમ્પો વળત્તાત્રો) હૈ ગૌતમ છલેશ્યાએ કહેલી છે. (ä ના-૪૪હેસા નાય સુહેલા) તે આ પ્રકારે-કૃષ્ણુલેશ્યા યાવત્ શુકલલેશ્યા (લે મૂળ મતે ! જલ્સા નીòમાં પC) હે ભગવન્ ! શું કૃલેશ્યા નીલલેશ્યાને પ્રાપ્ત થઇને (તા વત્તાણ્ તા અન્નસા, તા પંચત્તાઇ, તા રસત્તાન્તા દાસત્તા) તદ્રુપતાથી, તદ્ન તા, તદ્ગ'ધતા, તદ્રુસતા, તત્કૃપતાથી (મુગ્ગો મુગ્ગો) વર’વાર (નિમય) પરિણમન કરે છે ? (રૂત્તો) અહીંથી (ગાઢત્તો) આરંભ કરેલ (ના રહ્યબો સગો તદ્દા માળિયવું) જેવા ચેાથે ઉદ્દેશક કહ્યો, તેવા જ આ પાંચમા ઉદ્દેશક કહી લેવા જોઇએ (નાય વેઝિયળિવિદ્યુતો) વૈડૂ^મણિના દૃષ્ટાન્ત સુધી, ( से णूणं भंते! कण्हलेस्सा नीललेस्सं पप्प णो ता रूवत्ताए जाव णो ता फासत्ताए भुज्जो - મુન્નો નળમર ?) હે ભગવન્ ! શુ કૃષ્ણુલેશ્યા નીલલેશ્યાને પામીને તદ્રુપતાથી યાવત્ ત તાથી નથી પરિજીત થતી ? (દંતા ગોયમા !) હ', ગૌતમ ! (છેÆાનીઝેસ્સું વ્વ નો સૌ णो तव्यन्नत्ताए, णो ता गंधत्ताए णो ता रसत्ताए णो ता फासत्ताए भुज्जो - भुज्जो परि નમ૬) કૃષ્ણલેશ્યા નીલેશ્યાને પ્રાપ્ત કરીને ન તદ્રુપતાથી ન તતાથી, ન તદૂગ ધૃતાથી, ન તપ તાથી વારવાર પરિણત થાય છે. रूवत्ताए, (સે હેળàાં મંતે ! વં પુખ્તક્ હૈ ભગવન્ ! કયા હેતુથી એવુ કહેવાય છે કે (. છેલ્લા નીdä ૫) કૃષ્ણલેશ્યા નીલલેશ્યાને પ્રાપ્ત થઈને (નો તા લત્તાય નાગ પળિમા) તેના રૂપ આદિ પણાથી પરિણત થતા નથી ? (ìયમાં !) હે ગૌતમ ! (આામાલમાચાપ વા) આકાર ભાવ માત્ર-છાયા માત્રથી અથવા (હિમાશમાવનાચા) પ્રતિબિમ્મિત વસ્તુના આકાર માત્રથી (લિયા) થાય છે (નીડ્જેસ્સાળં) નીલલેશ્વા (સ) તે (નો) નહીં (હ્મજી) નિશ્ચય (સા) તે (જાવÀસ્સા) કાપાતલેશ્યા (ઉથ ) ત્યાં રહેલી (બોસવારે સવારે વા) વધે ઘટે છે (સે પાળદેળ નોયમા ! ×યુષ) એ હેતુથી ગૌતમ ! એવુ કહેવાય છે (નીરુસ્સા જાહેŔ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૧૦૪ Page #118 -------------------------------------------------------------------------- ________________ પુત્ત્વ) નીલલેશ્યા કાપાતલેશ્યાને પ્રાપ્ત કરીને (નો તા વત્તાÇ નાવ મુન્નો મુન્નો મિઽ) તદ્રુપતાથી નહી' યાવત્ વારંવાર પરિણત થાય (છ્યું દા જેસ્સા તેકહેણું વળ) એ પ્રકારે કાપોતલેશ્યા તેોલેશ્યાને પ્રાપ્ત થઈને (તેહેમ્ના છેલ્લું પથ્વ) તેોલેશ્યા પદ્મવેશ્યાને પ્રાપ્ત થઈને (સ્સા સુહેરતં વત્ત) પદ્મમલેશ્યા જીલલેશ્યાને પ્રાપ્ત થઈને પરિણત થતી નથી (લે મૂળ અંતે ! મુછેલ્લા વàાં વળ) હું ભગવન્ ! શું શુકલલેશ્યા પદ્મલેશ્યાને પ્રાપ્ત થઈને (નો તા વત્તાજ્ઞાવળમરૂ ?) તદ્રુરૂપતાથી નહી' યાવત્ પરિણત થાય? (દંતા રોયમા !) હા, ગૌતમ ! (મુòસ્લાતં ચેવ) શુકલેશ્યા ઇત્યાદિ તેજપૂર્વવત્ (સે કેળઢેળ અંતે ! પત્ર પુખ્ત) હે ભગવન્ ! શા હેતુથી એમ કહેવાય છે ? (સુહેલ્લા નવ નો નિમર્ ) શુકલવેશ્યા યાવત્ નથી પરિણત થતી ? (નોયમા!) હૈ ગૌતમ ! (બારમવઆચાર્ બા) છાયા માત્રથી (નવ) યાવત્ (મુજેરસાળ સા નો રૂજી લા ૧૪,લા) વાસ્તવમાં તે શુક્લલેશ્યા છે તે પદ્મલેશ્યા નથી (તત્ત્વ ચા) ત્યાં રહેલી (બોસાર) અપસણુ કરે છે (સે તેળઢેળ જોયના ! વં યુઅ) હે ગૌતમ ! એ હેતુથી એમ કહેવાય છે (જ્ઞાવ નો નિમજ્જ) યાવત્ પરિણત નથી થત. पण्णवणाए भगवइए लेस्साए पंचमुसो (ભગવતી પ્રજ્ઞાપનાના લેશ્યાપદમાં પાંચમે ઉદ્દેશક સમાપ્ત) ટીકા –ચતુર્થાં ઉદ્દેશમાં લેશ્યાઓના અલ્પ અધિકત્વનું નિરૂપણ કરાયુ છે હવે તેજલેશ્યા માની વિશિષ્ટતા પ્રતિપાદન કરવાને માટે પાંચમે ઉદ્દેશક પ્રારંભ કરાય છે— શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! લેશ્યાએ કેટલી કહેલી છે ? શ્રી ભગવાન્−રુ ગૌતમ ! લેશ્યાએ છ કહેલી છે, તે આ રીતે-કૃષ્ણલેશ્યા, નીલલેશ્યા, કાપોતલેશ્યા, તેજલેશ્યા, પમલેશ્યા અને શુકલલેશ્યા. જ શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! શુ' ક્રુષ્ણુલેશ્યા, નીલલેશ્યાને પાસીને તેના જ સ્વરૂપ, તેનાજ વણુ, તેના જ ગંધ, તેના જ રસ અને તેના જ સ્પના રૂપમાં વારંવાર પરિજીત થઇ જાય છે ? શ્રી ભગવાન્—હે ગૌતમ ! અહીથી શરૂઆત કરીને જેએ ચેાથે ઉદ્દેશક કહ્યો છે, તેજ પ્રકારે કહી લેવુ જોઇએ, યાવત્ ક્ષીર દૃષ્ય (ખટાઇને પામીને અથવા શૃદ્ધ વનસ્પતિ રંગને પામીને તેનાજ સ્વરૂપમાં પરિણત થઈ જાય છે, તેનાજ વર્ણ, ગ ંધ, રસ અને સ્પના રૂપમાં પિરણત થઇ જાય છે, અથવા જેમ વૈડૂયણ કાળા દ્વારા નીલદોરા, લાલો, પીળાદેશ અગર ધાળેારા પરાવવાથી તેનાજ રૂપમાં યાવત્ તેનાજ સ્પ રૂપમાં પુનઃ પુનઃ પરિવ્રુત થઇ જાય છે, એજ પ્રકારે કૃષ્ણુલેશ્યા પણુ, નીલલેશ્યાને, કાપોતલૈશ્યાને, તેોલેશ્માને, પદ્યેશ્યાને, શુકલલેશ્યાને પામીને તેના રૂપ યાવત્ પના રૂપમાં વાર વાર પરિણત થઇ જાય છે. આ પ્રમાણે વૈડૂ મણુિના દૃષ્ટાન્ત સુધી કહી લેવુ જોઇએ. પૂર્વ કથિત વિષયના અહીં જે ઉલ્લેખ કરાયા છે અને ચેાથા ઉદ્દેશકના અનુસાર શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૧૦૫ Page #119 -------------------------------------------------------------------------- ________________ સમજી લેવાની જે સૂચના કરાઈ છે, તેનું પ્રયોજન આગળ કહેવાશે તે વિષયની સાથે સમ્બન્ધ સ્થાપિત કરવાનું છે. હવે આ વિશેષ વક્તવ્યતાને પ્રારંભ કરવામાં આવે છે– શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે હે ભગવન્ ! શું કૃષ્ણલેશ્યાના દ્રવ્ય નીલલેશ્યાના દ્રવ્યોને પ્રાપ્ત કરીને નીલેશ્વાના સ્વભાવરૂપમાં અર્થાત્ નીલશ્યાના વર્ણ, નીલેશ્યાના ગંધ, નીલેશ્યાના રસ, અને નીલલેશ્યાના સ્પર્શરૂપમાં વારંવાર પરિણત નથી થતાં ? શ્રી ભગવાન હે ગૌતમ ! હા, સત્ય છે, કૃષ્ણલેશ્યાના દ્રવ્ય નીલલેશ્યાના દ્રવ્યોને પ્રાપ્ત કરીને નીકલેશ્વાના સ્વરૂપમાં પરિણત નથી થતા અર્થાત્ નીલલેશ્યાના વર્ણ, ગંધ, રસ અને સ્પર્શરૂપ નથી થઈ જતા. - અહીંઆ આશંકા થાય છે કે પહેલાં તે કૃષ્ણલેશ્યાને નલલેશ્વાના સ્વરૂપમાં પરિણત થતી કહેલ છે અને એ બતાવ્યું છે કે કૃષ્ણલેશ્યા નીલેશ્યાના વર્ણ, ગંધ, રસ અને સ્પર્શના રૂપમાં પરિણત થાય છે, અને અહીં પરિણમનને નિષેધ કર્યો છે. આ અને કથન પૂર્વાપર વિરોધી છે. આ આશંકાનું સમાધાન આ છે કે પહેલા પરિણમનનું જે વિધાન કરાયું છે તે તિર્યા અને મનુષ્યની અપેક્ષાથી છે અને પરિણમનના નિષધની જે વક્તવ્યતા છે, તે દેવે અને નારકની અપેક્ષાથી છે. એ પ્રકારે અને કથન વિભિન્ન અપેક્ષાઓથી હેવાને કારણે પરસ્પર વિરોધી નથી. દેવ અને નારી પોતાના પૂર્વભવના અન્તિમ અન્તર્મુહૂર્તથી લઈને આગામી ભવના પ્રથમ અન્તર્મુહૂર્ત સુધી અવસ્થિત લેશ્યાવાળા હોય છે. અર્થાત તેમની જે વેશ્યા પૂર્વભવના અન્તિમ અન્તર્મુહૂર્તમાં હતી તેજ વર્તમાન દેવભવમાં અગર નારકભવમાં પણ બની રહે છે અને તેજ આગામી ભવના પ્રથમ અન્તર્મુહૂર્તમાં પણ કાયમ રહે છે. એ કારણથી દે અને નારકને કૃષ્ણલેશ્યા આદિના દ્રવ્યોને પરસ્પર સમ્બન્ધ થવા છતાં પણ એકબીજાને પોતાના સ્વરૂપમાં પરિણમન કરતા નથી. તેજ આગળ કહે છે શ્રી ગૌતમસ્વામી–હે ભગવદ્ ! શા હેતુથી કહેવાય છે કે, કૃષ્ણલેશ્યા, નીલેશ્યાને પ્રાપ્ત થઈને નીલશ્યાના રૂપમાં પરિણત નથી થતી. નતે તે નલલેશ્યાના વર્ણનાં રૂપમાં પરિણત થાય છે, ન ગંધના રૂપમાં, ન રસના રૂપમાં અને સ્પર્શના રૂપમાં પરિણત થાય છે? શ્રી ભગવાન -હે ગૌતમ ! તે કૃષ્ણલેશ્યા આકાર ભાવ માત્રથી જ નીલલેશ્યા થાય છે, વાસ્તવમાં નીલેશ્યા નથી બનતી. અથવા પ્રતિભાગ ભાવ માત્રથી જ કૃષ્ણલેશ્યા કહેવાય છે, વાસ્તવમાં જ કૃષ્ણલેશ્યા નીલેશ્યા બની જાય છે, એવી વાત નથી. આકાર ભાવનું તાત્પર્ય છે છાયા માત્ર અગર ઝલક માત્ર આશય એ છે કે કૃષ્ણલેશ્યાના દ્રવ્ય પર નીલેશ્યાના દ્રવ્યની છાયા પડે છે, એ કારણે તે નલલેશ્યા જેવી પ્રતીત થાય છે, અથવા જેમ દર્પણ પર પ્રતિબિમ્બ પડવાથી દર્પણ એ વસ્તુ જેવું પ્રતીત થવા લાગે છે, એજ પ્રકારે કૃણલેશ્યા પર જ્યારે નીલલેશ્યાના દ્રવ્યની છાયા અગર પ્રતિબિમ્બ પડે છે, શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૧૦૬ Page #120 -------------------------------------------------------------------------- ________________ ત્યારે કૃષ્ણલેશ્યાના દ્રવ્ય નીલેશ્યા એ દ્રવ્યના રૂપમાં પરિણત થઈ જાય છે. પરંતુ જેમ દર્પણ વાસ્તવમાં દર્પણ જ છે, જે વસ્તુનું તેની પર પ્રતિબિમ્બ પડયું છે, તે વસ્તુ દર્પણ નથી, એજ પ્રકારે કૃષ્ણલેથા વસ્તુતઃ કૃષ્ણલેશ્યા જ બની રહે છે, માત્ર નલલેશ્યાના દ્રના સમ્પર્ક પામીને નીલેશ્યા જેવી પ્રતીત થાય છે. એ પ્રકારે પ્રતિબિમ્બના અતિરિક્ત અન્ય કોઈ વાસ્તવિક પરિણમન તેમાં થતું નથી. આજ અભિપ્રાયથી કહે છે તે વસ્તુતઃ કૃષ્ણલેશ્યા જ છે, નીલલેશ્યા નથી. કેમકે તેણે પોતાના સ્વરૂપને પરિત્યાગ કર્યો નથી જેમ દર્પણમાં જ પાકુસુમ આદિ ઉપાધિના સાંનિધ્યથી તેના પ્રતિબિંબ માત્રને ધારણ કરવા છતાં તે પણ દર્પણ જ બની રહે છે, જપાકુસુમ આદિ નથી બની જતું, એજ પ્રકારે કૃષ્ણલેશ્યા, નલલેશ્યા નથી બની જતી. કિનતુ કૃષ્ણલેશ્યા પોતાના સ્વરૂપમાં સ્થિત રહીને જ નીલેશ્યાના આકાર ભાવને ધારણ કરીને અથવા પ્રતિબિંબ માત્રને ધારણ કરીને કાંઈક વિશુદ્ધ કહેવાય છે. હવે ઉપસંસ્કાર કરે છે-હે ગૌતમ ! એ હિતુથી એમ કહેવાય છે, કે કૃષ્ણલેશ્યા ની લલેશ્યાને પ્રાપ્ત થઈને નીલલેશ્યાના રૂપમાં તે પુનઃ પુનઃ પરિણત નથી થતી. નહીં કે તે નીલલેશ્યાના વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ રૂપે જ પરિણમન કરે છે. - શ્રી ગૌતમસ્વામી-હે ભગવાન ! શું નીલલેશ્યા કાપતલેશ્યાને પ્રાપ્ત થઈને કાપત લેશ્યાના રૂપમાં નહીં યાવત્ પરિણત થાય છે? અર્થાત્ શું નીલલેશ્યા કાપતલેશ્યાના ગંધ, વર્ણ, રસ અને સ્પર્શ રૂપમાં પરિણત નથી થતી? શ્રી ભગવાન–હા, ગૌતમ ! એવું જ છે. નીલેશ્યા કાપોતલેશ્યાને પ્રાપ્ત થઈને કાપોત લેશ્યાનાં સ્વરૂપમાં, તેના વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ રૂપમાં પુનઃ પુનઃ પરિણત નથી થતી. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! શા હેતુથી એમ કહેવાય છે કે નીલલેશ્યા કાપોતલેશ્યાને પ્રાપ્ત કરીને તેના સ્વરૂપમાં અર્થાત્ કાપોતલેશ્યાના વર્ણ, ગંધ, રસ અને સ્પર્શના રૂપમાં પરિણત નથી થતી? શ્રી ભગવાન્ હે ગૌતમ! આકાર ભાવ માત્રથી પરિણત થાય છે, અગર પ્રતિભાગ ભાવ માત્રથી પરિણત થાય છે, વાસ્તવિક રૂપમાં નહીં અર્થાત્ નીલલેશ્યા કાપતલેશ્યાના સંનિધાનથી કાપતલેશ્યાની છાયામાત્રને ધારણ કરી લે છે, અથવા કાતિલેશ્યાનું પ્રતિબિમ્બ માત્ર તેના પર પડે છે. પણ નીલલેશ્યા પોતાના સ્વરૂપને પરિયાગ નથી કરતી. કાપોતલેશ્યાનું પ્રતિબિમ્બ પડવાથી જ નલલેશ્ય વસ્તુતઃ નલલેશ્યા જ બની રહે છે તે બદલાઈને કાપોતલેશ્યા નથી બની જતી. તે પોતાના મૂળ સ્વરૂપમાં કાયમ રહીને કાપોતલેશ્યાના સ્પર્શથી કિંચિત્ વિશુદ્ધ કહેવાય છે. એ હેતુથી હે ગૌતમ ! એમ કહેવાય છે કે નલલેશ્યા કાપોતલેશ્યાને પ્રાપ્ત થઈને તેના સ્વરૂપમાં, તેના વર્ણ, ગંધ, રસ અને શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૧૦૭ Page #121 -------------------------------------------------------------------------- ________________ પર્શના રૂપમાં પરિણત નથી થતી. એજ પ્રકારે કાપોતલેશ્યા, તેજલેશ્યાને પ્રાપ્ત થઈને, તેજેશ્યા પદ્મશ્યાને પ્રાપ્ત થઈને અને પદ્મશ્યા શુકલેશ્યાને પ્રાપ્ત થઈને તેમના જ રૂપમાં પરિણત નથી થતી. આ નિયમમાં યુક્તિ આગળ પ્રમાણે જ સમજી લેવી જોઈએ. હવે પદ્મશ્યાને લઈને શુકલલેશ્યાની વક્તવ્યતા પ્રારંભ કરે છે શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! શું શુક્લલેશ્યા, પમલેશ્યાને, પ્રાપ્ત કરીને તેના સ્વરૂપમાં પરિણત નથી થતી? શું તે પદ્મશ્યાના વર્ણ, ગંધ, રસ અને સ્પર્શના રૂપમાં પરિણત નથી થતી? શ્રી ભગવાન હે ગૌતમ ! હા, સત્ય છે ઈત્યાદિ પૂર્વોક્ત બધું કથન કહી લેવું જોઈએ, અર્થાત શુકલેશ્યા પદ્મશ્યાને પ્રાપ્ત કરીને તેના વરેપ, વર્ણ, ગંધ, રસ અને સ્પર્શના રૂપમાં પરિણત નથી થતી. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન ! શા હેતુથી એમ કહેવાય છે કે શુકલેશ્યાને પામીને પદ્મશ્યાના સ્વરૂપમાં તેના વર્ણ, ગંધ, રસ અને સ્પશના રૂપમાં પરિણત નથી થતી. શ્રી ભગવાન-ગૌતમ! આકારભાવ માત્રથી અથવા પ્રતિભાગ માત્રથી તે શુકલેશ્યા પહૂમલેશ્યા જેવી પ્રતીત થાય છે. વાસ્તવમાં તે તે શુકલલેશ્યા જ છે, પદ્મશ્યા નથી, કેવળ તે શુકલલેશ્યા પોતાના સ્વરૂપમાં કાયમ રહીને પદ્મશ્યાના આકાર ભાવ માત્રને ધારણ કરવાના કારણે અપકર્ષને પ્રાપ્ત થઈ જાય છે. શુકલેશ્યાથી પદ્મલેશ્યા હીન પરિણામવાળી હેય છે, તેથી જ જ્યારે શુકલેશ્યા પદ્દમલેશ્યાની છાયા અથવા પ્રતિબિમ્બને ધારણ કરે છે, ત્યારે કિંચિત્ અવિશુદ્ધ બને છે. એ કારણથી અપકર્ષને પ્રાપ્ત થયાનું કહેવાયેલું છે. એ હેતુથી છે ગૌતમ ! એવું કહેવાય છે કે શુકલેશ્યા પદ્મલેશ્વાના સ્વરૂપને પામીને તેના સ્વરૂપમાં પરિશુત નથી થતી. એ જ પ્રકારની વક્તવ્યતા તેજલેશ્યા, કાપતા , નીલેશ્યા અને કૃષ્ણલેશ્યાના વિષયમાં પણ સમજી લેવી જોઈએ. પદ્દમલેશ્યાને લઈને તેજ, કાપો, નીલ અને કૃષ્ણલેશ્યા સંબન્ધી વક્તવ્યતા, કાપલેશ્યાને લઈને નીલ, કૃષ્ણલેશ્યા વિષયક વક્તવ્યતા, નીલેશ્યાને લઈને કૃષ્ણલેશ્યા સંબંધી વક્તવ્યતા જાણી લેવી જોઈએ. શ્રી જૈનાચાર્ય જૈનધર્મદિવાકર પૂજ્ય શ્રી ઘાસીલાલ વતિ વિરચિત પ્રજ્ઞાપના સૂત્રની પ્રમેયાધિની વ્યાખ્યાના સત્તરમા વેશ્યાપદને પાંચમો ઉદ્દેશક સમાસ પા શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૧૦૮ Page #122 -------------------------------------------------------------------------- ________________ ૨૪મનુષ્યાદિકોં મેં લેશ્યાસંખ્યા કા નિરૂપણ ષષ્ઠે ઉદ્દેશક શબ્દા -ળ મતે ! હેમ્ના પળત્તા ?) હૈ ભગવન્ ! કેટલી વૈશ્યાએ કહી છે ? (નોયમા ! છે છેલ્લા ફળન્ના) હૈ ગૌતમ ! છ લેશ્યાએ કહી છે (ä ના-હેસા) નાવ સુહેલા) તેએ આ પ્રકારે કૃષ્ણલેશ્યા યાવત્ શુકલલેશ્યા. (મનુસ્ખાળ અંતે ! રૂ છેલ્લા પછળત્તા ?) હે ભગવન્ ! મનુષ્યને કેટલી લેશ્યાએ હાય છે ? (જોયના ! છે હેમ્સ ો પત્તાઓ) હે ગૌતમ ! છ લેશ્યાખે। કડી છે. (ત ના છેલ્લા નાવ મુલા) તે આ પ્રકારે કૃષ્ણવેશ્યા યાવત્ જીલલેશ્યા (મનુસ્લીગ મતે પુચ્છા ?) હૈ ભગવન્ ! માષિયા સ`ખંધી પૃચ્છા (નોયમા! જ હેલ્લાબો વળજ્ઞાનો) હૈ ગૌતમ ! છ લેશ્યાએ કહી છે (તં દ્દા-ર્ નાવ મુજ્જા) તેએ આ પ્રકારે-કૃષ્ણ યાવત્ શુકલ (જન્મભૂમા મનુસ્સાનું મંતે ! રૂ છેલ્લો પત્તો ?) કભૂમિ જ મનુષ્યને કેટલી લેશ્યાએ કડી છે ? (નોયમા ! છે હેલ્લો વળત્તાઓ) હૈ ગૌતમ ! છ લેશ્યાએ કડી છે (તં ગઠ્ઠા-જૂજૂના મુજ્જા) તેએ આ રીતે કૃષ્ણ યાવત્ શુકલ (છ્યું મ્મમૂમય મનુથ્વીન વિ). એ જ પ્રકારે ૪ ભૂમિ જ મનુષ્ય સ્ત્રિયાને પણ (મફેરવચનનુન્નાનં અંતે ! વૃત્તિ છેલ્લાો વળત્તાશો?) હું ભગવન્ ! ભરત-અરવત ક્ષેત્રના મનુષ્ચાને કેટલી લેશ્યાએ કહી છે ? (ગોયમા ! છે હેલ્લાબો વળત્તાત્રો) હે ગૌતમ ! છએ લેશ્યાએ કહી છે (તેં લાદ્ લાવ મુજ્જા) કૃષ્ણે તેમજ શુકલ (ત્રં મનુથ્વીન વિ) એજ પ્રકારે મનુષ્યનિયાના પણ (પુન્ન વિષેદ્ બવવિવેદ્ ગમ્મમૂમય મનુસ્સાળ મંતે ! ક્ હેલો પળત્તાબો ?) પૂર્વવિદેહ અપરવિદેહ ક્રમ ભૂમિ જ મનુષ્યની હે ભગવન્ ! કેટલો લેશ્મા કહેલી છે ? (નોયમા ! છ છેલ્લાલો, તં નહા ન્હા નાવ મુજ્જા) હે ગૌતમ ! છ લેશ્યાએ, તેએ આ પ્રકારે છે–કૃષ્ણ યાવત્ શુકલ (છ્યું અનુસ્લી વિ) એજ પ્રકારે આનુવી પણ (અમ્મમૂનયમનુÄાળ પુછા ?) એક ભૂમિજ મનુષ્યા સંબંધી પૂચ્છા ? (નોચના ! ચત્તા હેલ્લો વળતો) ૐ ગૌતમ ! ચાર લેશ્યાએ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૧૦૯ Page #123 -------------------------------------------------------------------------- ________________ કહી છે (નં 1 જ જ્ઞાવ તેરસેરણા) તે આ પ્રકારે–કૃષ્ણ યાવત્ તેલેશ્યા (ાર્જ કwભૂમિ મgeણી વિ) એજ પ્રકારે અકર્મગભૂમિની માનષિની પણ (પૂર્વ બંતર રીવ અધુરૂાળે મજુરલી વિ) એ પ્રકારે અન્તરદ્વીપના મનુષ્ય અને મનુષ્યનીયાના પણ (ઉર્વ ફ્રેમવા ઘરન્નવય મૂળ મજુતાળું મજુરશીળું રૂ શો પૂછUત્તાગો) એજ પ્રકારે હૈમવત તેમજ એરવત અકર્મભૂમિના મનુષ્યો અને મનુષ્યનિની કેટલી વેશ્યાઓ કહી છે? (જોયા! રત્તાર) હે ગૌતમ! ચાર ( ક og-નવ સેવઢેરા) તેઓ આ પ્રકારે-કૃષ્ણ યાવતુ તેજલેશ્યા (રિવાર રમવાર મમ્મય મજુરસાળ મજુરીન ચ પુછા) હરિવર્ષ, રમ્યકવર્ષ અકર્મભૂમિના મનુષ્યના અને મનુષ્યનિ સંબંધી પૃચ્છા? (mોચ ! જત્તર, તેં કહા છઠ્ઠા વાવ તે જેHT) હે ગૌતમ! ચાર-જેમકે-કૃષ્ણ યાવત્ તેજલેશ્યા (વવું, ઉત્તર, કર્મભૂમય મજુસ્સા પર્વ જેવ) દેવકુફ અને ઉત્તરકુરૂ અકર્મભૂમિના મનુષ્ય એજ પ્રકારે (હિં રેવં મજુરસી પર્વ વેવ) તેમની મનુષ્યનિની એજ પ્રકારે (ધાવવંદપુરિમ વિ પર્વ વેવ) ધાતકીખંડના પૂર્વાર્ધમાં પણ એજ પ્રકારે (રિઝમ જિ) પશ્ચિમાધમાં પણ (gવં પુરી વિ માનવું) એ પ્રકારે પુષ્કરદ્વીપમાં પણ કહેવું જોઈએ. | (vQરળ મંતે ! મyણે ઇરાં ગળે ના ?) હે ભગવાન કૃષ્ણલેશ્યાવાળા મનુષ્ય કૃષ્ણલેશ્યાવાળા ગર્ભને ઉત્પન્ન કરે છે ? (હંતા ગોવા ! વળજ્ઞા) હા ગૌતમ! ઉત્પન્ન કરે છે (જેણે મારે નીસ્ટેસં દમ છે ?, કૃષ્ણલેશ્યાવાળા મનુષ્ય નીલલેશ્યાવાળા ગર્ભને ઉત્પન્ન કરે છે? (હંતા જોયHT ! sળના) હા, ગૌતમ ! ઉત્પન્ન કરે છે (કાવ વામં કનેકઝા) યાવત્ શુકલેશ્યાવાળા ગર્ભને ઉત્પન્ન કરે છે તેની જીજેણે મgણે #vèä જ નળજ્ઞા) નલલેશ્યાવાળા મનુષ્ય કૃષ્ણલેશ્યાવાળા ગર્ભને ઉત્પન્ન કરે છે? (હંતા જોગમા ! વળે ના) હા ગૌતમ ઉત્પન્ન કરે છે ( નીચ્છેણે મgણે ગાવ સુસં દમ વળે ના) એ પ્રકારે નીલલેશ્યાવાળા માણસ યાવત્ શુકલેશ્યાવાળા ગર્ભને ઉત્પન્ન કરે છે ( જેણે છવિ શાસ્ત્રાવ માળિયા) એ પ્રકારે કાપોતલેશ્યાવાળાથી ઇએ આલાપક કહેવા જોઈએ (તેવઢેરાળ વિ, વાળ વિ, સુરક્ષા વિ) તેજેતેશ્યા વાળાના પણ, પદુમલેશ્યાવાળાની પણ, શુકલેશ્યાવાળાના પણ (વં છત્તીસં શાસ્ત્રાવ માળિચડ્યા) એ પ્રકારે છત્રીસ આલાપક કહેવા જોઈએ. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૧૧૦ Page #124 -------------------------------------------------------------------------- ________________ ( જસ રૂયિયા ગ્રુતં જ વળે ના ?) શું કૃષ્ણલેશ્યાવાળી સ્ત્રી કૃષ્ણલેશ્યાવાળા ગર્ભને ઉત્પન્ન કરે છે? (હંતા જોયમા ! ) હા, ગૌતમ ! ઉત્પન્ન કરે છે તે વિ છત્તીરં ગાઢાવના માળિયડ્યા) એ પ્રકારે આ પણ છત્રીસે આલાપક કહેવા જોઈએ. (ગ્દરણે મંતે ! મgણે કસાણ રૂથિયાગો વચ્ચેનાં દમ નળકા) હે ભગવન! કૃષ્ણલેશ્યાવાળા મનુષ્ય કૃષ્ણલેશ્યાવાળી સ્ત્રીથી કૃષ્ણલેશ્યાવાળા ગર્ભને ઉત્પન્ન કરે છે? (હૂંતા જોયા ! નળકા) હા ગૌતમ ! કરે છે હવું તે છત્તીરં વાવ) એ પ્રકારે આ પણ છત્રીસ આલાપઠ. (कम्मभूमग कण्हलेस्ले गं! मगुस्से कण्हलेस्साए इत्थियाए कण्हलेस्संगभं जणेज्जा ) 3 ભગવદ્ ! શું કર્મભૂમિ જ કૃષ્ણલેશ્યાવાળા મનુષ્ય કૃષ્ણલેશ્યાવાળી સ્ત્રથી કૃષ્ણલેશ્યાવાળા ગર્ભને ઉત્પન્ન કરે છે? (હંતા જોય! વળે ના !) હા, ગૌતમ ! ઉત્પન્ન કરે છે (g છત્તીસા શાસ્ત્રાવ માળિયદત્રા) ના પ્રકારે આ છત્રીસ આલાપક કહેવા જોઈએ. (अक्कम्मभूमय कण्हलेस्से मणुस्से अकम्मभूमय कण्हलेस्साए इथियाए अकम्मभूमय ઝળકના) અકર્મભૂમિના કૃષ્ણલેશ્યાવાળા મનુષ્ય અકર્મ ભૂમિની કૃષ્ણલેશ્યા. વાળી સ્ત્રીથી અકર્મભૂમિક કૃષ્ણલેશ્યાવાળા ગર્ભને ઉત્પન્ન કરે છે? (દંતા જોગમા ! ) હા, ગૌતમ! ઉત્પન્ન કરે છે (નવાં વરસું રસાસુ) વિશેષ–ચાર લેશ્યાઓમાં (સોજી માવા) સોળ આલાપક (વુિં અત્તર લીવરાળ વિ) એ પ્રકારે અંતર દ્વીપમાં પણ (इति पण्णवणाए भगवइए लेस्सापयं समत्तं, सत्तरस पयं च समत्तं) પ્રજ્ઞાપના ભગવતીનું વેશ્યાપદ સમાસ, સત્તરમું પદ સમાપ્ત. ટીકાથ–પાંચમા ઉદ્દેશકમાં ન રકે અને દેવેમાં વેશ્યાના પરિવર્તન થતા નથી એ પ્રતિપાદન કરાયું હતું આ છઠ્ઠા ઉદ્દેશકમાં કૃણ આદિ લેશ્યાઓની વિશેષતાનું પ્રતિપાદન કરાય છે શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્ ! લેશ્યાઓ કેટલી કહેલી છે? શ્રી ભગવાન !– ગૌતમ! છ લેગ્યાએ કહેલી છે. તે આ પ્રકારે-કૃષ્ણલેશ્યા, નિલ લેશ્યા, કાતિલેશ્યા, તેજલેશ્યા, પમલેશ્યા અને શુકલેશ્યા. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! મનુષ્યની કેટલી વેશ્યાઓ કહી છે? શ્રી ભગવાન-હે ગૌતમ ! છ વેશ્યાએ કહી છે, તે આ પ્રકારે છે-કૃષ્ણવેશ્યા, નીલશ્યા, કાપતલેશ્યા, પદ્મશ્યા અને શુકલેશ્યા. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! મનુષ્ય સિયાની કેટલી વેશ્યાઓ હોય છે? શ્રી ભગવાન-હે ગૌતમ! છલેશ્યાઓ કહી છે તે આ પ્રકારે કૃષ્ણ યાવત નલ, કાતિ, તેજ, પદ્મ અને શુકલેશ્યા. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્ ! કર્મભૂમિના મનુષ્યની કેટલી વેશ્યાઓ કહી છે? શ્રી ભગવાન ગૌતમ ! છ વેશ્યાબે કહી છે, તેઓ આ પ્રકારે છે-કૃષ્ણ યાવત નીલ, કાત, તેજ, પદ્મ અને શુકલ. એજ પ્રકારે કર્મભૂમિ જ મનુષ્યની જેમ કર્મભૂમિની સ્ક્રિની પણ છ લેશ્યાઓ કહેલી છે? શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૧૧૧ Page #125 -------------------------------------------------------------------------- ________________ શ્રી ગૌતમસ્વામી–હે ભગવદ્ ! ભારત અને અરવત ક્ષેત્રના મનુષ્યની કેટલી વેશ્યાઓ કહી છે? શ્રી ભગવાન્ હે ગૌતમ ! ભરત અને અરવત ક્ષેત્રના મનુષ્યની છ લેશ્યાઓ કહી છે, તેઓ આ પ્રકારે છે-કૃષ્ણલેશ્યા યાવત્ નીલલેશ્યા, કાપતલેશ્યા, તેજલેશ્યા, પદુમલેશ્યા અને શુકલેશ્વા એજ પ્રકારે ભારત અને અરવત ક્ષેત્રની મનુષ્ય સ્ત્રિની પણ છ વેશ્યાઓ કહેલી છે. પૂર્વ વિદેહ અપરવિદેહ કર્મભૂમિજ મનુષ્યની હે ભગવન્! કેટલી લેશ્યાઓ કહેલી છે? ભગવાન-હે ગૌતમ! છ લેશ્યાઓ, તેઓ આ પ્રકારે છે-કૃષ્ણ યાવત્ શુકલ એજ પ્રકારે મનુષ્ય સ્ત્રિની પણ. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન ! અકર્મભૂમિગ મનુષ્યની કેટલી લેશ્યાઓ કહી છે? શ્રી ભગવાન્ ! હે ગૌતમ ! ચાર લેસ્થાઓ કહી છે, તેઓ આ પ્રકારે-કૃષ્ણલેશ્યા યથાવત્ નીલલેશ્યા, કાપતલેશ્યા અને તેજલેશ્યા એજ પ્રકારે અકર્મભૂમિની મનુષ્ય સ્ત્રિની પણ ચાર વેશ્યાઓ હોય છે. અન્તરદ્વીપ જ મનુષ્યની અને મનુષ્ય સ્ત્રિની પણ અકર્મભૂમિના મનુષ્યની સમાન કૃષ્ણ, નીલ, કાપત અને તેજ આ ચાર વેશ્યાઓ હોય છે. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! એ પ્રકારે હૈમવત અને હૈરણ્યવત અકર્મભૂમિના મનુષ્યો અને મનુષ્ય સ્ત્રિને કેટલી લેશ્યાઓ હોય છે? શ્રી ભગવાન-હે ગૌતમ! હૈમવત અરે હૈરણ્યવત અકર્મભૂમિના મનુષ્યો અને ચિને ચાર લેશ્યાઓ કહી છે, તેઓ આ પ્રકારે છે–પૃષ્ણલેશ્યા, નીલલેશ્યા, કાતિલેશ્યા અને તેજલેશ્યા. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! હરિવર્ષ, રમ્ય વર્ષ, અકર્મભૂમિના મનુષ્ય અને મનુષ્ય સ્વિયેની કેટલી વેશ્યાઓ હોય છે? શ્રી ભગવાન–હે ગૌતમ! હરિવર્ષ અને રમ્યકવર્ષ અકર્મભૂમિના મનુષ્ય અને મનુષ્ય સિની ચાર લેશ્યાઓ કહી છે. તેઓ આ પ્રકારે છે-કૃષ્ણ યાવત્ તેજલેશ્યા, દેવકુફ અને ઉત્તરકુરૂ અકર્મભૂમિના મનુષ્યની એજ પ્રકારે ચાર વેશ્યાઓ હોય છે. આ ક્ષેત્રોમાં મનુષ્ય સ્ત્રોમાં પણ એ ચાર લેશ્યાઓ મળી આવે છે. ધાતકીખંડ દ્વીપના પૂર્વાર્ધભાગમાં અને પશ્ચિમર્ધભાગમાં પૂર્વવત્ યથાયોગ્ય લેશ્યા સંબંધી કથન સમજી લેવું જોઈએ એજ પ્રકારે પુષ્કરદ્વીપમાં પણ અકર્મભૂમિ અને કર્મભૂમિના મનુષ્યની પૂર્વવત્ લેશ્યાઓ જાણવી જોઇએ. અર્થાત્ ધાતકીખંડ અને પુષ્કરદ્વીપમાં કર્મભૂમિના મનુષ્ય અને મનુષ્ય સ્ત્રિની છ લેશ્યાઓ તથા અકમદ્ભૂમિના મનુષ્યો અને સ્ત્રિની ચાર લેશ્યાઓ હોય છે. શ્રી ગૌતમસ્વામ–હે ભગવન શું કૃષ્ણલેશ્યાવાળા મનુષ્ય કૃષ્ણલેશ્યાવાળા ગર્ભને ઉત્પન્ન કરે છે? શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૧૧૨ Page #126 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવાન-હે ગૌતમ! હા, ઉત્પન્ન કરે છે. ઉત્પન થનાર જીવ પૂર્વજન્મમાં લેશ્યા દૂબેને ગ્રહણ કરીને ઉત્પન્ન થાય છે. તે વેશ્યાદ્રવ્ય કે ઈ જીવના કેઈ અને કેઈના કેઈ હોય છે-બધાના સરખા નથી હોતાં. એ કારણે જ્યાં સુધી ભલે કૃષ્ણલેશ્યામાં પરિણત હાય, જન્યજીવની કેશ્યા તેનાથી વિલક્ષણ પણ હોઈ શકે છે, એજ પ્રકારે અન્ય વેશ્યાએમાં પરિણા જનકના વિષયમાં પણ સમજી લેવું જોઈએ. એ અભિપ્રાયથી કહે છે- શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! કૃષ્ણલેશ્યાવાળા મનુષ્ય નીકલેશ્યાવાળા ગર્ભને ઉ૫ન શ્રી ભગવાન હે ગૌતમ! હા, ઉત્પન્ન કરે છે. યાવત કૃષ્ણલેશ્યાવાળા મનુષ્ય કાપે તલેશ્યાવાળા, તેજલેશ્યાવાળા, પદ્મલેશ્યાવાળા અથવા શુકલેશ્યાવાળા ગર્ભને ઉત્પન્ન કરે છે, તેનું કારણ પહેલા પ્રમાણે જ સમજી લેવું જોઈએ. ગૌતમસ્વામી–હે ભગવન્! નીલેશ્યાવાળા મનુષ્ય કૃષ્ણલેયાવાળા ગર્ભને ઉત્પન કરે છે? શ્રી ભગવાન-હે ગૌતમ ! હા, નીલલેશ્યાવાળા મનુષ્ય કૃતેશ્યાવાળા ગર્ભને ઉત્પન્ન કરે છે એ પ્રકારે નીલેશ્યાવાળા મનુષ્ય યાવત્ નીલલેશ્યાવાળા, કાપતલેશ્યાવાળા, તેને લેશ્યાવાળા, પદુમલેશ્યાવાળા અથવા શુકલેશ્યાવાળા ગર્ભને ઉત્પન્ન કરે છે. એ પ્રકારે કાતિલેશ વાવાળા મનુષ્ય સમ્બન્ધી છ આલાપક કહેવા જોઈએ, અર્થાત્ કાપતલેશ્યાવાળા મનુષ્ય છએ લેશ્યા બેમાંથી કોઈ પણ લેશ્યાવાળા ગર્ભને ઉત્પન્ન કરે છે. એ રીતે તેને લેશ્યાવાળા, પમલેશ્યાવાળા, તથા શુકલેશ્યાવાળે મનુષ્ય છએ શ્યાઓમાંથી કંઈ પણ લેશ્યાવાળા ગર્ભને ઉત્પન્ન કરે છે. એ રીતે બધા મળીને છવીસ આલાપક છે. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! શું કૃષ્ણલેશ્યાવાળી સ્ત્ર શું કૃષ્ણલેશ્યાવાળા ગર્ભને જણે છે? શ્રી ભગવાન–હે ગૌતમ! હા, જણે છે-કૃષ્ણલેશ્યાવાળી સ્ત્રી કૃષ્ણલેશ્યાવાળા ગર્ભને ઉત્પન્ન કરે છે. અહીં આગળ પણ મનુષ્યની જેમ છત્રીસ આલાપક કહેવા જોઈએ. કેમકે મનુષ્ય સ્ત્રીમાં પણ છએ લેશ્યાએ મળી આવે છે અને એક-એક લેશ્યાવાળી છો વેશ્યાઓવાળા ગર્ભને ઉત્પન કરે છે. તેથી જ બધા મળીને છત્રીસ આલાપક થાય છે. શ્રી ગૌતમસ્વામી–હે ભગવદ્ ! શું કૃષ્ણલેશ્યાવાળે મનુષ્ય કૃષ્ણલેશ્યાવાળી સ્ત્રીથી. કૃષ્ણલેશ્યાવાળા ગર્ભને ઉત્પન્ન કરે છે? શ્રી ભગવાનહે ગૌતમ ! કૃષ્ણલેશ્યાવાળે મનુષ્ય કૃષ્ણલેશ્યાવાળી સ્ત્રીથી કૃષ્ણલેશ્યા વાળા ગર્ભને ઉત્પન્ન કરે છે. એ પ્રકારે અહીં પણ છત્રીસ આલાપક સમજવા જોઇએ. શ્રી ગૌતમસ્વામીહે ભગવન્ ! કર્મભૂમિના કૃષ્ણલેશ્યાવાળા મનુષ્ય કૃષ્ણલેશ્યાવાળી આથી કૃષ્ણલેશ્યાવાળા ગર્ભને ઉત્પન્ન કરે છે? શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૧૧૩ Page #127 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવાન્—હા, ગૌતમ ! કમ ભૂમિજ કૃષ્ણલેશ્યાવાળા મનુષ્ય કૃષ્ણપ્લેશ્યાવાળી સ્ત્રીથી કૃષ્ણલેશ્યાવાળા ગર્ભને ઉત્પન્ન કરે છે. એ પ્રકારે એ પણ કૃષ્ણ આદિ છએ લેશ્યાઓના લેદ્રથી એક એકના છે છે. વિકલ્પ થવાથી બધા મળીને છત્રીસ આલાપક સમજી લેવા જોઇએ. શ્રી ગૌતમસ્વાૌ–ડે ભગવન્ ! અષ્ઠભૂમિના કૃષ્ણલેશ્યાવાળા મનુષ્ય અક`ભૂમિની કૃષ્ણલેશ્યાવાળી સ્ત્રીથી અકમ ભૂમિક કૃલેશ્યાવાળા ગર્ભને ઉત્પન્ન કરે છે ? શ્રી ભગવાન્-ઢે ગૌતમ ! હા, ઉત્પન્ન કરે છે અક ભૂમિના કૃષ્ણલેશ્યાવાળા મનુષ્ય અક ભૂમિને કૃષ્ણલેશ્યાવાળી સ્ત્રીથી અકર્મભૂમિ કૃષ્ણુલેશ્યાવાળા ગર્ભાને ઉત્પન્ન કરે છે. કિન્તુ વિશેષતા એ છે કે કૃષ્ણ, નીલ, કાપાત અને તેોલેશ્યાવાળા મનુષ્ય જ અહીં કહેવા જોઈએ અને ચાર જ લેશ્યાએવાળી સ્ત્રી કહેવી જોઇએ, કેમકે અકમ'ભૂમિના મનુષ્યા અને મનુષ્ય શિયામાં કૃષ્ણ, નીલ, કાપેાત તથા તેોલેશ્યા જ મળી આવે છે, એ પ્રકારે અધા મળીને આહી' સાળ આલાપક જ થાય છે. અક ભૂમિજ મનુષ્યની જેમ અન્તરદ્વીપ જ મનુષ્યામાં પણ પ્રાર‘ભની ચાર જ લેશ્યાએ હાય છે. તેથી જ એક-એક લેશ્યા સમ્બન્ધી ચાર ચાર આલાપ થવાથી સેાળ આલાપક અહીં પણ સમજી લેવા જોઇએ. શ્રી જૈનાચાય જૈનધર્માંદિવાર પૂજ્ય શ્રી ઘાસીલાલ ઋતિ વિરચિત પ્રજ્ઞાપના સૂત્રની પ્રમેયઐાધિની વ્યાખ્યાના સત્તરમા વૈશ્યાપદને છઠ્ઠો ઉદ્દેશક સમાપ્ત ॥૬॥ પ્રજ્ઞાપના સૂત્રનુ` સત્તરમ્' વૈશ્યાપદ સમાસ ૨૫અધિકાર સંગ્રહ કા કથન અઢારમું કાયસ્થિત પદ્મ અધિકાર સ'ગ્રહણી ગાથા શબ્દા -(નીયાનિયાÇ ગોવેવ્સાયક્ષેત્તાચ) જીવ, ગતિ, ઇન્દ્રિય, કાયયોગ, વેદ, કષાય, લેશ્યા, સમ્મત્તનાળવૃંત્તળ સંચય ઉગસ્રોન આર્।રે) સમ્યકત્વ, જ્ઞાન, દર્શન, સયત, ઉચૈાગ, આહાર (માસા વિત્ત પઽત્ત મુઠુમસની મવશ્ચિમે ચ) ભાષક, પરીત, પર્યાપ્ત, સૂક્ષ્મ, સન્ની, અસ્તિ, ચરમ. (સિતુ વાળ ચાર્વાક્ હોર્ નાચવા) આ પદોની કાયસ્થિતિ જ્ઞાતવ્ય છે. ટીકા-સત્તરમા પદ્મમાં લેશ્યા પરિણામનુ પ્રરૂપણ કર્યુ છે, હવે અહી’ કાયસ્થિતિ પરિણામનું નિરૂપણ કરાય છે, કેમકે, બન્નેમાં પરિણામની સમાનતા છે, અર્થાત્ લેક્ષ્યા શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૧૧૪ Page #128 -------------------------------------------------------------------------- ________________ એક પ્રકારનું પરિણામ છે અને કાયસ્થિતિ પણ પરિણામ જ છે. તેમાં બધાથી પહેલું તે અને ગાથાઓનું કથન કરાય છે, જેમાં પ્રસ્તુત પદમાં નિરૂપણ કરાતા વિષયોનો સંગ્રહ કરાયેલ છે. | સર્વપ્રથમ “જીવને લઈને કાયસ્થિતિની પ્રરૂપણ કરાશે. (૧) તદનન્તર ગતિની કાયસ્થિતિ કહેવાશે (૨) પછી ઈન્દ્રિય પદને લઈને કાયસ્થિતિ કહેવાશે (૩) તત્પશ્ચાત કાયપદને લઈને કાયસ્થિતિ કહેવાશે (૪) તદનન્તર ગપદને ઉદ્દેશીને કાયસ્થિતિનું કથન કરાશે (૫) પછી વેદના આધાર પર કાયસ્થિતિનું પ્રરૂપણ કરવામાં આવશે (૬) પછી કષાય પદને લઈને કાયસ્થિતિની પ્રરૂપણ થશે. (૭) પછી લેશ્યા પદને લઈને કાયરિથતિ કહીશું (૮) ફરી સમ્યકત્વને લઈને કાયસ્થિતિ કહેવાશે (૯) તત્પશ્ચાત્ જ્ઞાન પદને લઈને કાયસ્થિતિનું નિરૂપણ થશે. (૧૦) તદન તર દર્શન પદને લઈને કાયયિતિનું કથન કરાશે (૧૧) તત્પશ્ચાત્ સંયત પદને લઈને કાયસ્થિતિ કહેવાશે (૧૨) તદનન્તર ઉપગ પદને લઈને કાયસ્થિતિ કહેવાશે (૧૩) તદનન્તર આહાર પદને લઈને કાયસ્થિતિની પ્રરૂપણું કરાશે. (૧૪) ૧ તત્પશ્ચાત્ ભાષક પદને લઈને કાયસ્થિતિનું પ્રરૂપણ કરાશે (૧૫) તત્પશ્ચાત્ પરીત પદને લઇને કાયસ્થિતિ કહેવાશે (૧૬) તત્પશ્ચાત્ પર્યાપ્ત પદને લઈને કાયસ્થિતિનું પ્રરૂપણ કરાશે (૧૭) તદનન્તર સૂમ પદને ઉદ્દેશીને કાયસ્થિતિ કહેશે. (૧૮) પછી સંજ્ઞા પદને લઈને કાયસ્થિતિનું પ્રરૂપણ કરાશે (૧૯) પછી ભવસિદ્ધિ પદને લઇને કાયસ્થિતિનું કથન કરાશે. (૨૦) પછી અસ્તિકાય પરને લઈને કાયસ્થિતિનું પ્રરૂપણું કરાશે (૨૧) તદનન્તર ચરમ પદને લઈને કયરિવતિનું નિરૂપણ કરાશે (૨૨) એ પ્રકારે આ બાવીસ પદેની કાયસ્થિતિ અનુક્રમથી જાણવી જોઈએ. કાયસ્થિતિ અહીં કાયપદને અર્થ છે-જીવપર્યાય જે કાયા જેવી હોય તે કાયા આસાદથથી કાયપદથી પર્યાયનું ગ્રહણ કરાયેલું છે. પર્યાય બે પ્રકારને હેય છે—સામાન્ય પર્યાય અને વિશેષ પર્યાય, જીવનું જીવત્વ સામાન્ય પર્યાય છે અને નારકતવ આદિ વિશેષ પર્યાય છે. પર્યાય રૂપકાયની સ્થિતિ અર્થાત્ અવસ્થાન અગર રહેવું કાયસ્થિતિ છે. એ પ્રકારે સામાન્ય રૂ૫ અથવા વિશેષ રૂપ પર્યાયના દ્વારા પ્રતિપાદિત જીવના નિરન્તર રૂપથી અર્થાત્ સતત હાવું કાયસ્થિતિ છે એ ફલિત થયું. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૧૧૫. Page #129 -------------------------------------------------------------------------- ________________ જીવાદિ કાયસ્થિતિ કા નિરૂપણ જીવાદિમસ્થિતિ વક્તવ્યતા શબ્દા -(નીલેખ મતે ! નૌવેત્તિ જાગો વૈવરિયર' દ્દોરૂં ?) હે ભગવન્ ! જીવ કેટલા સમય સુધી જીવ રહે છે ? (ગોયમાં ! મન્ત્રä) હે ગૌતમ ! સદાકાળ દ્વાર. ૧ (નેલ બે અંતે ! નેત્તિ ાઢયો વષ્ચિર હોય ?) હે ભગવન્ ! નારક ‘નારક’ પણામાં કેટલા કાળ સુધી રહે છે? (શોચમા ! ગોળ સાસસારૂં, યોત્તળ સેત્તીસં સારોવર) ડે ગૌતમ ! જઘન્ય દશ હજાર વર્ષાં સુધી, ઉત્કૃષ્ટ તેંત્રીસ સાગરોપમ સુધી, (તિવિજ્ઞાનિળ અંતે ! ત્તિલિગોળિત્તિ જાજા દિવો?) હે ભગવાન! તિયગ્યેાનિક કેટલા કાળ સુધી તિગ્યેાનિક રહે છે ? (વોચમા ! નોળ બતોમુદ્દત્ત ઉગ્નોસેળ અનંત હારું) હે ગૌતમ ! જઘન્ય અન્તમુહૂર્ત સુધી, ઉત્કૃષ્ટ અનન્તકાલ સુધી (અળતાઓ ઉન્નત્ત્વિની કોળિીબો વાહો) કાળથી અનન્ત ઉત્સર્પિણિયા અવસર્પિ`ણિયા (લેશો બળતા જોવા) ક્ષેત્રથી અનન્તલેક (સલેન શેરિયા) અસંખ્યાત પુદ્ગલ પાવન (તેનું પુસ્તરિયટ્ટા) તે પુગલ પરાવર્તન (શ્રાવષ્ટિચાર્જીસ લેગ્ગર માને) આવલિકાના અસ ખ્યાતમા ભાગ (તિવિજ્ઞોળિનીને અંતે! તિવિજ્ઞૉનિિિત્ત હાો વનદિયર હોર) હે ભગવન્ ! તિ ́ચની ફૅટલા કાળ સુધી તિર્યંચની રહે છે ? (પોયમાં ! ગોળ અંતોમુકુર્ત્ત, શોભેળતિન્નિ પોિયમા) હે ગૌતમ ! જધન્ય અન્તર્મુહૂત, ઉત્કૃષ્ટ ત્રણ પાપમ સુધી (પુત્રજોઙિ પુઠુત્તમ યિા) પૂર્વકેટ પૃથકત્વ કરાડ પૂર્વ અધિક (વં મળ્યુમ્સે વિ) એજ પ્રકારે મનુષ્ય પણ (મનુસ્કી વિ ધ્વં ચૈત્ર) મનુષ્ટિની પણ એજ પ્રકારે, (તેથેનું અંતે ! વેબત્તિ જાજો મેચિર ોર? હે ભગવન્ ! દેવ કેટલા કાળ સુધી દેવપણામાં રહે છે ? (લોચના ! દેવ તે) હે ગૌતમ ! જેવા નારક (વીળ મળે ! વિત્તિ સાજ પરિવર હોય ?! હે ભગવન્ ! દેવી કેટલા કાળ સુધી દેવી રહે છે ? (ગોયમા ! નોળ રસ पास सहसाणि) ગૌતમ! જઘન્ય દશ હજાર વર્ષ સુધી (કોલેળે પળને હિબોવમાર) ઉત્કૃષ્ટ પચાવન પક્ષ્ચાપમ સુધી. (સિદ્ધળ અંતે ! સિદ્ધેત્તિ જાગો રિવર' હોર્ ?) હે ભગવન્ ! સિદ્ધ કેટલા કાળ સુધી સિદ્ધ રહે છે ? (નોયમા ! સાત્ત્વિ અવનત્તિ) હે ગૌતમ ! સાદિ અનન્તકાળ સુધી. (મેળ મળે! નેલ્ડ્સઅપ સત્તિ જાગો વદિ હો) હે ભગવન્ ! નારક અપઆઁખ નારકપણામાં કેટલા કાળ સુધી રહે છે ? (શોચમા ! નરમેળવિ ોલેન વિ બંતોમુદુત્ત) હે ગૌતમ ! જઘન્યથી પણુ, ઉત્કૃષ્ટથી પણ અન્તર્મુહૂત સુધી (ä નાય તેવી અવગત્તિયા) એજ પ્રકારે યાવત્ અપર્યાપ્ત દેવી (નેત્તુ પદ્મત્તન મંતે! ને ત્તવૃત્તિ જિગો દિપ દ્દો ?) હે ભગવન્ ! પર્યાપ્ત નારપણામાં કેટલા કાળ સુધી પર્યાપ્ત નારક રહે છે? (તોયમા ! ગોળ સુખ યાસસસારૂં અતોમુત્તુકૂળા) હે ગૌતમ ! જઘન્ય અન્તર્મુહૂર્તી આછા દશ હજાર વર્ષ સુધી (જોતેવં તેત્તીલ' સાળોત્રમાર્ં સંતોમુહુર્ં) ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્ત શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૧૧૬ Page #130 -------------------------------------------------------------------------- ________________ ઓછા તેત્રીસ સાગરોપમ સુધી (તિરિણsોળિય પત્તળ મંતે ! તિક્રિણનોળિય પsઝત્તિ જપ કો દિવો) હે ભગવાન ! પર્યાપ્ત તિર્યનિક કેટલા કાળ સુધી પર્યાપ્ત તિયોનિક રહે છે? (તોયમાવન્નેમાં સંતોમુત્ત, ૩જો સિનિ સ્ટિવનારું તો બાસું) હે ગૌતમ ! જઘન્ય અમુહૂર્ત સુધી, ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્ત ઓછા ત્રણ પલ્યોપમ સુધી (પર્વ તિરિવહનોળિખ ઉન્નત્તિયા વિ) એ પ્રકારે તિર્યંચની પર્યાપ્ત પણ ( મધુરે વિ) એજ પ્રકારે મનુષ્ય પણ મgણી વિ) મનુષ્યની પણ (વં રેવ) એજ પ્રકારે તિ જન્નત્તા ના નૈરૂવારણ) દેવ પર્યાપ્ત જે નારક પર્યાપ્ત નવી ઉત્તિરા મં! તેવી પરિત્તિ ત્રિો વરિજાં છો?) હે ભગવન ! પર્યાપ્ત દેવી પર્યાપ્ત દેવીપણાથી કેટલા કાળ સુધી રહે છે ? (જોય! ગoળા સવાલનારું તોમુહુજૂનાણું) હે ગૌતમ! જઘન્ય અન્તર્મુહૂર્ત ઓછા દશ હજાર વર્ષ સુધી (સોળે gmન્ટિઓવમારું સંતોનગારું) ઉત્કૃષ્ટ અનમુહૂર્ત એાછા પંચાવન પલ્યોપમ સુધી દ્વાર. ૨ ટકાથ-હવે બધાથી પહેલાં સામાન્ય પર્યાય રૂપમાં પ્રતિપાદિત જીવની કાયસ્થિતિનું (સતત એજ પર્યાયમાં બની રહેવું) પતિપાદન કરે છે – * શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્ ! જીવ કેટલા સમય સુધી જીવ બની રહે છે? અર્થાત જીવન જીવનરૂપ પર્યાય કેટલા સમય સુધી નિરન્તર કાયમ રહે છે? શ્રી ભગવાન-હે ગૌતમ ! જીવ સદાકાળ જીવ જ રહે છે, અર્થાત્ જીવનપર્યાયથી યુક્ત રહે છે, કેમકે જીવ તેજ કહેવાય છે જે જીવનપર્યાયથી યુક્ત હોય. જીવનને અર્થ છે પ્રાણ ધારણ કરે. પ્રાણ બે પ્રકારના હોય છે-ત્રમાણ અને ભાવપ્રાણ. પાંચ ઈન્દ્રિયો ત્રણ બળ, ઉરવાસ-નિશ્વાસ અને આયુ આ દશ દ્રવ્ય પ્રાણુ છે. જ્ઞાનાદિભાવ પ્રાણ કહેવાય છે. સંસારી જીવેનું આવું કર્મના અનુભવરૂપ પ્રાણ ધારણ સદેવ કાયમ રહે છે, સંસારી જીવની કઈ પણ એવી અવસ્થા નથી જેમાં તે આયુ કર્મને અનુભવ ન કરતે હેય. મુક્ત જીવમાં જ્ઞાનાદિરૂપ પ્રાણેનું ધારણ થાય છે. તેમનામાં પણ જ્ઞાનાદિભાવ પ્રાણ મળી આવે છે. સિદ્ધ જીવ દ્રવ્ય પ્રાણથી રહિત થતાં પણ જ્ઞાનાદિપભાવ પ્રાણાના સદ્દભાવથી જીવિત કહેવાય છે. તે જ્ઞાનાદિ ભાવપ્રાણ મુક્તાત્માઓમાં સદેવ રહે છે. એ કારણે જીવન સંસારી અવસ્થામાં પણ છે અને મુક્તાવસ્થામાં પણ છે, તેથી જ જીવન પર્યાય પણ સદેવ કાયમ રહે છે. (દ્વાર ૧) હવે જીવના વિશેષ પર્યાની અપેક્ષાથી કાયસ્થિતિનું પ્રતિપાદન કરાય છેશ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! નરયિક જીવ કેટલા કાળ સુધી નિરતર નરયિક બની રહે છે? શ્રી ભવાન હે ગૌતમ! જઘન્ય દશ હજાર વર્ષો સુધી અને ઉત્કૃષ્ટ તેત્રીસ સાગરોપ સુધી નારક, નારક પર્યાયથી યુક્ત રહે છે. એ જ નારકની કાયસ્થિતિ છે, કેમકે નારકભવને સવભાવ જ એવો છે કે એકવાર નરકથી નિકળેલ જીવ અનન્તર આગલા જ ભવમાં ફરી નરકમમાં નથી ઉન્ન થ. એ કારણથી તેમની જે ભવસ્થિતિ છે, તેજ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૧૧૭ Page #131 -------------------------------------------------------------------------- ________________ તેમની કાલસ્થિતિનું પ્રમાણ કહેલ છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! તિય ચચેાનિક જીવ કેટલા કાળ સુધી નિરન્તર તિય ચચાનિક રહે છે? ગુ શ્રી ભગવાન ગૌતમ ! જઘન્ય અન્તર્મુહ સુધી, ઉત્કૃષ્ટ અનન્તકાળ સુધી તિયમ, તિયચ જ રહે છે. કાળથી અનન્ત ઉત્સર્પિણી-અવસર્પિણી વ્યતીત થઈ જાય છે. ત્યારે તિયચતિય ચ જ મની રહે છે. ક્ષેત્રથી અનન્તલાક, અસંખ્યાત પુદ્ગલ પરાવર્તન તે પુદ્ગલ પરાવર્તન આવલિકાના અસંખ્યાતમા ભાગ સમજવે! જોઈએ. જ્યારે કેાઈ દેવ, મનુષ્ય અથવા નારક તિર્યંચૈાનિક રૂપમાં ઉત્પન્ન થાય છે અને ત્યાં અન્તર્મુહૂ પન્ત રહીને પછી દેવ, મનુષ્યવા નારકભવમાં જન્મ લઇ લે છે, તે અવસ્થામાં અન્તર્મુહૂર્તની જધન્ય પ્રાયસ્થિતિ હેય છે, ઉત્કૃષ્ટ કાયસ્થિતિ અનન્તકાલની છે, યદ્યપિ તિયાચની કાયસ્થિતિ અધિકથી અધિક એક ભવ સમ્બન્ધી ત્રણ પહ્યાપમની છે, તેનાથી અધિક નથી હોતી, પરન્તુ તિય ઇંચ તિય ́ચ ભવને ત્યાગીને નિરન્તર તિર્યંચભવમાં જ ઉત્પન્ન થયા કરે છે વચમાં કઇ અન્ય ભવમાં ઉત્પન્ન નથી થતા, તેઓ અનન્તકાલ સુધી તિથ બની રહે છે. તે અનન્તકાળનુ અહી. કાલ અને ક્ષેત્રથી, એમ એ પ્રકારે સ્પષ્ટીકરણ કરાયેલું છે. કાળની અપેક્ષાએ અનન્ત ઉત્સર્પિણીયા અને અનન્ત અવસર્પિણીયા વ્યતીત થઇ જાય છે, પછી પણ તિ`ગ્યેાનિક તિગ્યેાનિક જ બની રહે છે. કાળનું આ પરિમાણુ અસંખ્યાત પુદ્ગ૧ પરાવર્તન સમજવું' જોઇએ અને આવલિકાના અસ`ખ્યાતમા ભાગમાં જેટલે સમય થાય છે, તેટલાં અસંખ્યાત પુદ્ગલ પરાષર્તન સમજવા જોઇએ. તિયĆગ્યેાનિકની આ જે કાયસ્થિતિ બતાવેલી છે, તે વનસ્પતિની અપેક્ષાએ છે, તેનાથી ભિન્ન તિર્યંચૈા નિકાની અપેક્ષાએ નહીં, કેમકે વનસ્પતિકાયના સિવાય અન્ય તિ ચૈતી કાયસ્થિતિ એટલી નથી હોતી. શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે-ડે ભગવન્ ! તિય ચર્ચાનિક સ્રિયા તિય ચયાનિક યિાના રૂપમાં કેટલા સમય સુધી રહે છે, શ્રી ભગવાન્—હે ગૌતમ ! જઘન્ય અન્તમુહૂત સુધી અને ઉત્કૃષ્ટ પૃથકત્વ કરાડ પૂ અધિક ત્રણ પૂણ્યેાપમ સુધી. સંજ્ઞી પ ંચેન્દ્રિય તિય ચે। અને મનુષ્યની કાયસ્થિતિ અધિકથી અધિક આડ ભવાની છે. અસખ્યાત વષઁની આયુવાળા મૃત્યુના પછી નિયમથી દેલેકમાં ઉત્પન્ન થાય છે, તિય ચયાનિમાં નહી, તેથી જ સાત ભવ કરાડ પૂર્વ યુવાળા સમજવા જોઇએ. અને આઠમે અન્તિમ ભવ દેવકુરૂ આદિમાં, એ પ્રકારે સાત કરાડ પૂર્વ અધિક ત્રણ પચેપમ સમજવુ જોઇએ, એજ પ્રકારે મનુષ્ય અને મનુષ્ય ના વિષયમાં પણ સમજી લેવું જોઇએ. અર્થાત્ જઘન્ય અન્તર્મુહૂત અને ઉત્કૃષ્ટ પૃથકત્વ પૂર્ણાંકોટિ અધિક ત્રણ પક્ષેપણની કાયસ્થિતિ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૧૧૮ Page #132 -------------------------------------------------------------------------- ________________ કહેવી જોઈએ. શ્રી ગૌતમસ્વામી–હે ભગવાન ! દેવ કેટલા કાળ સુધી નિરન્તર દેવ બની રહે છે? શ્રી ભગવાન હે ગૌતમ ! જેવું નારકના વિષયમાં કહ્યું, તેવું જ દેવના વિષયમાં કહી લેવું જોઈએ. અર્થાત્ નારકના સમાન જ દેવની પણ જઘન્ય દશ હજાર વર્ષની અને ઉત્કૃષ્ટ તેત્રીસ સાગરોપમની કાયસ્થિતિ છે. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! દેવી કેટલા સમય સુધી નિરતર દેવી બની રહે છે? શ્રી ભગવાન–હે ગૌતમ ! જઘન્ય દશ હજાર વર્ષ સુધી, ઉત્કૃષ્ટ પંચાવન પલ્યોપમ સુધી દેવી, દેવીના રૂપમાં કાયમ રહે છે. દેવેની કાયસ્થિતિનું પરિમાણ ભવસ્થિતિના અનુસાર જ સમજવું જોઈએ. દેવિયોની ભાવસ્થિતિ ઉત્કૃષ્ટ પંચાવન પપમની કહેલી છે. તેથી જ તેમની ભાવસ્થિતિ પણ પંચાવન પત્યેમની જ કહેવી છે, કાયસ્થિતિનું આ પરિમાણુ એશાન દેવિયેની અપેક્ષાથી કહેવામાં આવેલ છે. ત્યાંના શિવાય બીજી દેવીની એટલી સ્થિતિ સંભવિત નથી. શ્રી ગૌતમસ્વામી-ડે ભગવદ્ ! સિદ્ધ કેટલા કાળ સુધી સિદ્ધ પર્યાયથી યુક્ત રહે છે? શ્રી ભગવાન હે ગૌતમ! સિદ્ધ જીવ સાદિ અનન્ત હોય છે, સિદ્ધ પર્યાયની આદિ છે પણ અત નથી. સિદ્ધપર્યાય અક્ષય છે. ૨ગાદિ દોષ જ જન્મમરણનું કારણ છે અને તે સિદ્ધ જીવમાં હેતાં નથી, કેમકે રાગદ્વેષનાકારણ ભૂત કર્મોને તેઓ સર્વથા ક્ષય કરી દે છે. શ્રી શૈતમસ્વામી–હે ભગવન્! નારકજીવ અપર્યાપ્ત નારક પણુથી કેટલા સમય સુધી બની રહે છે? શ્રી ભગવાન છે ગૌતમ ! નારકજીવ અપર્યાપ્ત નારકપણાથી જઘન્ય અન્તર્મુહૂત સુધી અને ઉત્કૃષ્ટ પણ અન્તર્મુહૂત સુધી રહે છે, તેની કાયસ્થિતિ અન્તર્મુહૂર્તની જ છે, કેમકે અપર્યાપ્ત અવસ્થા અન્તર્મુહૂર્તથી અધિક કાળ સુધી રહેતી નથી. અન્તર્મુહૂર્ત પછી પર્યાપ્ત અવસ્થા પ્રારંભ થઈ જાય છે. એ જ પ્રકારે તિર્યાનિક, તિર્યંચની, મનુષ્ય, મનુષ્ય, સ્ત્રી, દેવ અને દેવિની–બધાની અપર્યાપ્ત અવસ્થા અતર્મુહૂર્ત સુધી રહે છે, તેથી જ આ બધાની જઘન્ય અને ઉત્કૃષ્ટ કાયસ્થિતિ પણ અન્તર્મુહૂર્તની જ હોય છે. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! પર્યાપ્ત નારક કેટલા કાળ સુધી પર્યાપ્ત નારક પર્યાયવાળા બની રહે છે? શ્રી ભગવા–હે ગૌતમ! જઘન્ય અન્તર્મુહૂર્ત એાછા દશ હજાર વર્ષ સુધી અને ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્ત ઓછા તેત્રીસ સાગરોપમ સુધી પર્યાપ્ત નારક, પર્યાપ્ત નારકના રૂપમાં સતત રહે છે. અહીં આ વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે નારકની જે સમગ્ર સ્થિતિ છે, તેમાંથી અપર્યાપ્ત અવસ્થાનું એક અન્તર્મુહૂર્ત ઓછું કરી દેવાથી પર્યાપ્ત અવસ્થાની ભવસ્થિતિ હોય છે. અને નારકની જે ભવસ્થિતિ છે, તેજ તેની કાયસ્થિતિ પણ છે. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૧૧૯ Page #133 -------------------------------------------------------------------------- ________________ શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! તિર્યચનિક પર્યાપ્ત કેટલા કાળ સુધી તિર્યચનિક પર્યાપ્ત અવસ્થામાં નિરન્તર બની રહે છે? શ્રી ભગવાન-હે ગૌતમ! જઘન્ય અન્તમુહૂર્ત સુધી અને ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્ત ઓછા ત્રણ પપમ સુધી પર્યાપ્ત તિય ચ સતત પર્યાપ્ત તિર્યંચ પર્યાયવાળા રહે છે. આજ એની કાયસ્થિતિ છે. એજ પ્રકારે પર્યાપ્ત તિર્યંચ મેનિની પણ પર્યાપ્ત તિર્યંચ મેનિની પર્યાયથી યુક્ત જઘન્ય અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્ત ઓછા ત્રણ પોપમ સુધી રહે છે. તિય"ચની જેમ મનુષ્ય અને મનુષ્ય સ્ત્રીની કાયસ્થિતિ પણ જઘન્ય અન્તર્મુહૂર્તની અને ઉહઅન્તમુહૂર્ત ઓછી ત્રણ ૧૫મની સમજી લેવી જોઈએ. પર્યાપ્ત દેવની કાયસ્થિતિ પર્યાપ્તક નારકના સમાન છે, અર્થાત દેવની પણ જઘન્ય કાયસ્થિતિ અન્તર્મુહૂર્ત ઓછા દશ હજાર વર્ષની અને ઉત્કૃષ્ટ કયરિથતિ અત્તમુહૂર્ત ઓછા તેત્રીસ સાગરોપમની છે. શ્રી ગૌતમસ્વામી-હેભગવાન ! પર્યાપ્ત દેવીઓ પર્યાપ્ત દેવીના રૂપમાં કેટલા સમય સુધી રહે છે? અર્થાત્ પર્યાપ્ત દેવની કાયસ્થિતિ કેટલા કાળની છે ? શ્રી ભગવાન-હે ગતમ! જઘન્ય અન્તર્મુહૂર્ત ઓછા દશ હજાર વર્ષની અને ઉત્કૃષ્ટ કાયસ્થિતિ અન્તમુહૂર્ત ઓછા પંચાવન પામની છે. એટલા કાળ સુધી પર્યાપ્ત દેવી અવિરત પર્યાપ્ત દેવી પર્યાયવાળી રહે છે. (દ્વાર ૨) જીવોં કે સેન્દ્રિયપને કા નિરૂપણ ઇન્દ્રિય વક્તવ્યતા શબ્દાર્થ–(gિ ળ મંતે ! સફંવિત્તિ શાસ્ત્રો વૈદિવાં દો?) હે ભગવન્ સેન્દ્રિયપણામાં અર્થાત્ ઈન્દ્રિય સહિત જીવ સેનિદ્રય કેટલા સમય સુધી રહે છે? (વા ! સફૅટ્રિણ ફુવિહે Tv) હે ગૌતમ! સેન્દ્રિય બે પ્રકારના કહ્યા છે (સં 181 જરૂર વા પન્નવસી) તે આ પ્રકારે અનાદિ અનન્ત (કળારૂ સાવસિર) અને અનાદિસાન્ત. | (grid i મતે ! જિંવિત્તિ વસ્ત્રો ાિં હોર) હે ભગવન ! એકેન્દ્રિય કેટલા શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૧૨૦ Page #134 -------------------------------------------------------------------------- ________________ કાળ સુધી એ કેન્દ્રિય પણામાં રહે છે ? (નોરમા ! જ્ઞomi સંતોrg, #ોળ શii ૪) હે ગૌતમ ! જઘન્ય અન્તર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ અનન્તકાલ (વનસ્પફવા) વનસ્પતિકાલ પર્યન્ત. (રું રણ í મેતે ! વેફંત્તિ શાસ્ત્રો વેવરિરરં ટ્રોફ) હે ભગવન્! શ્રીન્દ્રિય કેટલા કાળ સુધી ધન્દ્રિય રહે છે? (વોચમા ! નgoળગે વંતોમુહુર્ઘ, કોણે સંવેદi r8) હે ગૌતમ! જઘન્ય અન્તર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ સંખ્યાતકાલ (gવં તેડુંરિરા રાત્તિ વિ) એજ પ્રકારે ત્રીન્દ્રિય અને ચાર ઈન્દ્રિય પણ. (પંgિ i મંતે ! ifપંરિપત્તિ વાલો વદિ હો) હે ભગવન્ ! પંચેન્દ્રિય કેટલા સમય સુધી પંચેન્દ્રિય પણામાં રહે છે? (જોના ! કરતોrદુ, કોણે સાવ સર્સ) હે ગૌતમ ! જઘન્ય અન્તમુહૂર્ત, ઉત્કૃષ્ટ સહસાગરોપમ (નાટ્ટ) કાંઈક અધિક. | (ણિ પુછા) અનિન્દ્રિય સંબન્ધી પ્રશ્ન? (યમા! તારા જ્ઞાણિg) હે ગૌતમ ! સાદિઅનન્ત. (Tzત્ત મરે! ફંતિજજ્ઞાત્તિ શાસ્ત્રો જેવાં ઘો) હે ભગવન! સેન્દ્રિય પર્યાપ્ત કેટલા કાળ સુધી સેન્દ્રિય પર્યાપ્ત પણામાં રહે છે? (તોય! ગom i મતો મુત્ત, કશોલે સાવચપુડુરં) હે ગૌતમ! જઘન્ય અન્તર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ પૃથકત્વ સે સાગરોપમથી કાંઈક અધિક. (gfજંજિજ્ઞ7 i મતે ! પુછ?) હે ભગવન! એકેન્દ્રિય પર્યાપ્તક સમ્બન્ધી પ્રશ્ન? (જોયા ! નEvoi વંતો[gā, કોણેf સંજ્ઞારું વારસદા) હે ગૌતમ ! જઘન્ય અન્તમું હૃત, ઉત્કૃષ્ટ સંખ્યાત હજાર વર્ષ વેફંત્રિ Taggi પુછ?) દ્વન્દ્રિય પર્યાપ્તના વિષયમાં પ્રશ્ન? (વિમા ! કguળે બંતોમુત્ત, શોલેલું સંવેજ્ઞાાસારું) હે ગૌતમ ! જઘન્ય અન્તર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ સંખ્યાતવર્ષ (તેન્દ્રિય vi Tછા ?) ત્રીન્દ્રિય પર્યાપ્ત સમ્મી પૃચ્છા? (ચમા ! કgoli સંતોમુદત્ત, ૩જો સંગારું સારૂંઢિયારું) હે ગૌતમ ! જઘન્ય અન્તર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ સંખ્યાત રાત્રિ દિવસ (સિંવિદ્યાન્નત્તર મંતે ! પુછા) હે ભગવન ! ચતુરિન્દ્રિય પર્યાપ્તના વિષયમાં પૃચ્છ.? (ચમ! 1ળે અંતમુહુરૂં, ૩ોરે સંજ્ઞા માસા) હે ૌતમ ! જઘન્ય અન્તર્મુહૂર્વ, ઉત્કૃષ્ટ સંખ્યાત માસ, શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૧૨૧ Page #135 -------------------------------------------------------------------------- ________________ (વિદ્યિ જ્ઞત્ત ! છાં મતે ! પચિત્રિ પઞત્તત્તિ જાણો વૈયરિયાં હોર્ ?) હે ભગવન્ ! પચેન્દ્રિય પર્યાપ્ત કેટલા કાળ સુધી પચેન્દ્રિય પર્યાપ્ત બની રહે છે ? (જોયમા ! ગર્ોન બંતોમુદુત્ત જોયેળ સોમ લયપુવ્રુત્ત) હું ગોતમ ! જઘન્ય અન્તર્મુહૂત અને ઉત્કૃષ્ટ સાગરાપમ શતપૃથકત્વ અર્થાત્ સે સાગરે પમથી નવસે સાગરોપમ સુધી. (સચિ અપગ્નત્તર નં મતે ! પુચ્છા ?) હે ભગવન્ ! સેન્દ્રિય અપડૅપ્ત સંબધી પૃચ્છા ? (મોયમા ! નળેળવોલેન વિ બંતોમુદુત્ત્ત) જધન્યથી પણુ, ઉત્કૃષ્ટથી પણુ અન્તર્મુહુ (વં પ્રવિતિય જન્નત) એજ પ્રકારે પંચેન્દ્રિય અપર્યાપ્ત, (દ્વાર ૩) ટીકાઈ–આનાથી પહેલાં નારક ગતિ આદિને લઈને કાયસ્થિતિની પ્રરૂપણા કરાઈ, હવે ત્રીજા ઇન્દ્રિય પદ્મને લઈને કાયસ્થિતિની પ્રરૂપણા કરાય છે— શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! સેન્દ્રિય અર્થાત્ ઇન્દ્રિય સહિત જીવ સેન્દ્રિય કેટલા ઢાળ સુધી નિરન્તર બની રહે છે? શ્રી ભગવન્—હે ગૌતમ ! સેન્દ્રિય જીવ એ પ્રકારના કહેલા છે, તે આ પ્રકારે-અનાદિ અનન્ત અનાદિ સાન્ત ઇન્દ્રિયાના બે ભેદ છે-લબ્ધીન્દ્રિય અને દ્રવ્યેન્દ્રિય આ પ્રકરણમાં લબ્ધીન્દ્રિય સમજવી જોઇએ અને તે વિગૃહગતિમાં પણ વિદ્યમાન રહે છે અને ઇન્દ્રિય પર્યાપ્ત જીવમાં પણુ મળી આવે છે. એ અપેક્ષાથી સ'સારી જીવ નિયમથી શ્રીન્દ્રિય જ રહે છે અને સ'સાર અનાદિકાળથી છે, તેથી સેન્દ્રિયની પણ અનાદિતા સિદ્ધ થાય છે. તેમાં પણ જે કાઈ વાર સિદ્ધિ' પ્રશ્ન નહી કરે, તે અનાદિ અનન્ત સેન્દ્રિય કહેવાય છે, કેમકે તેની સેન્દ્રિય અવસ્થાને કયારેય વિચ્છેદ નથી થતા, પણ જે જીવ કયારેક પણ સિદ્ધિ પ્રાપ્ત કરે તે અનાદિ સાન્ત કહેવાય છે, કેમકે મુક્તિ અવસ્થામાં સેન્દ્રિય પર્યાયના અભાવ થઈ જાય છે. શ્રી ગૌતમન્નામી-હે ભગવન ! એકેન્દ્રિય જીવ કેટલા સમય સુધી નિરન્તુ એકેન્દ્રિય બની રહે છે? શ્રી ભગવાન્ હૈ ગૌતમ ! જઘન્ય અન્તર્મુહૂર્ત સુધી અને ઉત્કૃષ્ટ અનન્તકાળ સુધી એકેન્દ્રિય જીવ એકેન્દ્રિય અવસ્થામાં ખની રહે છે. તે અનન્તકાળ એટલે સમજવા જોઈએ કે જેટલે વનસ્પતિને કાળ છે, અર્થાત્ આગળ વનસ્પતિના જેટલે કાળ કહેવાશે તેટલા કાળ સુધી એકેન્દ્રિય જીવ એકેન્દ્રિય રહે છે. વનસ્પતિકાય એકેન્દ્રિય હાય છે, તેથી એકેન્દ્રિય પદમાં તેને પણ સમાવેશ થાય છે. વનસ્પતિકાયનું પ્રમાણુ આ પ્રકારે છે-કાળથી અનંત ઉત્સર્પિણી અને અનન્ત અવસર્પિણી, ક્ષેત્રથી અનન્તલે, અસખ્યાત પુદ્ગલ પદ્માવત અને તે પુદ્ગલ પરાવ` આવલિકાના અસખ્યાતમા ભાગ સમજવે જોઇએ, અર્થાત્ આલિકાના અસંખ્યાતમા ભાગમાં જેટલા સમય હાય છે, એટલા પુદ્ગલ પુરાવત આહી' સમજવા જોઇએ. શ્રી ગૌતમસ્વામી—હૈ ભગવન્ ! દ્વીન્દ્રિય જીવ કેટલા સમય સુધી દ્વીન્દ્રિય પર્યાયી યુક્ત રહે છે? શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૧૨૨ Page #136 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવાન ગૌતમ! જઘન્ય અન્તર્મુહૂર્ત સુધી, ઉત્કૃષ્ટ સંખ્યાતકાળ અર્થાત્ સંખ્યાત હજાર વર્ષ સુધી કીન્દ્રિય જીવ કીન્દ્રિય બની રહે છે. અને કહ્યું પણ છે-વિજકિંચિળ વાસણહરા લંકા, દ્વીન્દ્રિયોની સમાન ત્રીદ્રિય અને ચતુરિન્દ્રિય જીવ પણ જઘન્ય અન્તમુહૂર્ત સુધી અને ઉત્કૃષ્ટ સંપાતકાળ સુધી ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિય પર્યાયથી યુક્ત રહે છે. અહીં સંખ્યાતકાળને અભિપ્રાય સંખ્યાતવર્ષ સમજ જોઈએ. ( શ્રી ગૌતમસ્વામી-હે ભગવન | પંચેન્દ્રિય જીવ કેટલા કાળ સુધી પંચેન્દ્રિય પર્યાયથી યુક્ત રહે છે? શ્રી ભગવાન-હે ગૌતમ ! જઘન્ય અન્તર્મુહૂર્ત સુધી, ઉત્કૃષ્ટ કાંઈક અધિક હજાર સાગરોપમ સુધી પંચેન્દ્રિય જીવ નિરન્તર પંચેન્દ્રિય બની રહે છે. અહીં જે કાંઈક અધિક હજાર સાગરોપમ કહ્યું છે તે રવિક, તિર્યોનિક મનુષ્ય તથા દેવગતિ, આ ચારેમાં ભ્રમણ કરવાથી જાણવું જોઈએ. એનાથી અધિકાળ નથી થઈ શકત, કેમકે કેવળજ્ઞાનના દ્વારા પંચેન્દ્રિયને કાલ આટલે જાણવામાં આવ્યું છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! અનિદ્રિય અર્થાત્ ઈન્દ્રિયોથી રહિત (સિદ્ધ) જીવ કેટલા સમય સુધી અનિન્દ્રિય બની રહે છે? શ્રી ભગવાન -હે ગૌતમ! અનિદ્રિય જીવ અનિદ્રિયના રૂપમાં સાદિ અનન્તકાળ સુધી રહે છે. જે દ્રન્દ્રિય અને ભાવેન્દ્રિથી રહિત હોય, તે અનિન્દ્રિય કહેવાય છે. એ જીવ સિદ્ધ જ હોય છે અને સિદ્ધની સ્થિતિ સાદિ અનન્તકાળની હોય છે. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન સ ઈન્દ્રિય પર્યાપ્ત જીવ સ-ઇન્દ્રિય પર્યાપ્તના રૂપમાં કેટલા કાળ સુધી રહે છે? શ્રી ભગવાન છે ગૌતમ! જઘન્ય અન્તર્મુહૂર્ત સુધી અને ઉત્કૃષ્ટ પૃથકત્વ શતસાગરે૫મથી પણ કાંઈક અધિકકાળ સુધી સઈન્દ્રિય જીવ સ-ઈન્દ્રિય પર્યાપ્ત બની રહે છે. અહીં પર્યાપ્તક લબ્ધિની અપેક્ષાથી સમજવું જોઈએ. લબ્ધિની અપેક્ષાથી વિગ્રહગતિમાં પણ જીવ પર્યાપ્ત થાય છે, ભલે પછી તે કરણથી અપર્યાપ્ત હોય, તેથી જ ઉત્કૃષ્ટ બસો સાગરેપમથી નસે સાગરેપમથી કાંઈક અધિકકાલે સિદ્ધ થઈ જાય છે. કરણ પર્યાપ્તપર્યાયને કાળ તે અધિથી અધિક અન્તર્મુહૂર્ત ઓછા તેત્રીસ સાગરોપમ સુધીને જ હોય છે, તેથી જ તે પૃથકત્વ સે સાગરોપમ થઈ ન શકે. આગળ પણ લબ્ધિની અપેક્ષાએ જ પર્યાપ્તકત્વ સમજવું જોઈએ. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન! એકેન્દ્રિય પર્યાપ્ત જીવ કેટલા સમય સુધી એકેન્દ્રિય પર્યાપ્ત બની રહે છે? શ્રી ભગવાન – ગૌતમ ! જઘન્ય અન્તર્મુહૂર્ત સુધી, ઉત્કૃષ્ટ સંખ્યાત હજાર વર્ષ સુધી એકેન્દ્રિય પર્યાપત જીવ એકેન્દ્રિય પર્યાપ્તરૂપે બની રહે છે. પૃથ્વીકાયિક એકેન્દ્રિય શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૧૨૩ Page #137 -------------------------------------------------------------------------- ________________ જીવની ઉત્કૃષ્ટ ભાવસ્થિતિ બાવીસ હજાર વર્ષની છે, અકાયિકની સાત હજાર વર્ષની વાયુકાવિકની ત્રણ હજાર વર્ષની તથા વનસ્પતિકાયિકની દશ હજાર વર્ષની ભવસ્થિતિ છે. તેથી જ નિરન્તર કેટલા ભવ કરે તે બધાં મળીને સંખ્યાત હજાર વર્ષ થાય છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન! દ્વીન્દ્રિય પર્યાપ્ત જીવ કેટલા વર્ષ સુધી શ્રીન્દ્રિય પર્યાપ્ત નિરન્તર રહે છે? શ્રી ભગવાન-કે ગૌતમ! જઘન્ય અન્તમુહૂર્ત, ઉત્કૃષ્ટ સંખ્યાત વર્ષો સુધી દ્વીન્દ્રિય પર્યાપ્ત જીવ દ્વીન્દ્રિય પર્યાપ્ત બની રહે છે. દ્વાદ્રિય જીવની ભવસ્થિતિને કાળ ઉત્કૃષ્ટ ૧૨ વર્ષને છે, પણ બધા ભમાં ઉત્કૃષ્ટ સ્થિતિ નથી થઈ શક્તી, તેથી જ કેટલાક નિરન્તર પર્યાપ્તભ મેળવીએ પણ સંખ્યાત વર્ષ જ થઈ શકે છે, સેંકડો અથવા હજારો વર્ષ નથી થઈ શકતાં, શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! ત્રીન્દ્રિય પર્યાપ્ત જીવ ત્રીન્દ્રિય પર્યાપ્તથી યુક્ત કેટલા કાળ સુધી રહે છે? શ્રી ભગવાન-હે ગૌતમ! જઘન્ય અન્તર્મુહર્ત સુધી અને ઉત્કૃષ્ટ સંખ્યાત રાત્રિ-દિન સુધી ત્રીન્દ્રિય પર્યાપ્ત છવ નિરન્તર ત્રીન્દ્રિય પર્યાપ્ત બની રહે છે. ત્રીન્દ્રિય જીવની ભાવસ્થિતિ ઉત્કૃષ્ટ એગણપસાસ દિવસની હોય છે. તેથી જ કેટલાક નિરા૨ પર્યાપ્તકના ભવ કરે તે પણ બધા મળીને તેઓ સંખ્યાત શત્રિ-દિન જ થાય છે. - શ્રી ગૌતમસ્વામી-હે ભગવન ! ચારઈન્દ્રિય પર્યાપ્ત જીવ કેટલા કાળ સુધી ચતુરિન્દ્રિય પર્યાપ્ત બની રહે છે? શ્રી ભગવન-ડે ગૌતમ! જઘન્ય અન્તર્મુહૂર્ત સુધી, ઉકૃષ્ટ સંખ્યાત માસ સુધી ચતુરિન્દ્રિય પર્યાપ્ત જીવ ચતુરિન્દ્રિય પર્યાપ્તક પર્યાયથી યુક્ત બની રહે છે. ચતુરિન્દ્રિયની ઉત્કૃષ્ટ સ્થિતિ છ મહિનાની હોય છે, તેથી જ અગરતે નિરન્તર કતિષય ચતુરિન્દ્રિય પર્યાપ્તના ભવ કરે તે પણ સંખ્યામાસ જ થાય છે, શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! પંચેન્દ્રિય પર્યાપ્ત જીવ કેટલા કાળ સુધી નિરન્તર પંચેન્દ્રિય પર્યાપ્ત પર્યાયથી યુક્ત રહે છે? શ્રી ભગવાન-હે ગૌતમ ! જઘન્ય અન્નમુહૂર્ત સુધી, ઉત્કૃષ્ટ પૃથકત્વ શત સાગરેપ સુધી પંચેન્દ્રિય પર્યાપ્ત જીવ નિરન્તર પંચેન્દ્રિય પર્યાપ્ત પર્યાયવાળા બની રહે છે. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! સ ઈન્દ્રિય અપર્યાપ્ત જીવ કેટલા સમય સુધી સ ઈન્દ્રિય અપર્યાપ્ત પર્યાવમાં રહે છે ? શ્રી ભગવાન -હે ગૌતમ! જઘન્ય પણ અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ પણ અત્તમુહૂર્ત સુધી સઈન્દ્રિય અપર્યાપ્ત જીવ સઈન્દ્રિય અપર્યાય પર્યાપ્તમાં રહે છે. અહીં લબ્ધિની અપેક્ષાએ અપર્યાપ્ત સમજવું જોઈએ. બંને રીતે અપર્યાપ્ત અવસ્થા અન્તર્મુહૂર્ત સુધી શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૧૨૪ Page #138 -------------------------------------------------------------------------- ________________ જ રહે છે. એ જ પ્રકાર પંચેન્દ્રિય અપર્યાપ્ત સુધી જાણ જોઈએ, અર્થાત એકેન્દ્રિય અપર્યાપ્ત તથા વિકલેન્દ્રિય–અપર્યાપ્ત પણ એકેન્દ્રિય અપર્યાપ્ત તથા વિકસેન્દ્રિય–અપર્યાપ્ત પર્યાયમાં નિરન્તર અન્તમુહૂર્ત સુધી જ રહે છે. પણ પર્યાપ્ત અને અપર્યાપ્તના આ પ્રકરણમાં અનિન્દ્રિય જીવનું કથન ન કરવું જોઈએ, કેમકે અનિદ્રિય અર્થાત્ સિદ્ધ જીવ નથી પર્યાપ્ત કહેવાતા અને નથી અપર્યાપ્ત જ થતા. ત્રીજું ઇન્દ્રિયદ્વાર સમાપ્ત કાયદ્વાર કા નિરૂપણ કાયદ્વાર શબ્દાર્થ-(રૂni મતે ! સારૂત્તિ વાઢશો વદિવ દો ) હે ભગવન્! સકાયિક જીવ સકાયિકપણામાં કેટલા કાળ પર્યન્ત બન્યા જ રહે છે? (mયHT ! સારૂ સુવિ ) હે ગતમ! સકાયિક બે પ્રકારના કહ્યા છે. (કા–અનાજ્ઞા વા પmત્તિ અliા વા સંપન્નવસા) તે આ પ્રમાણે છે અનાદિ અનંત અને અનાદિ સાન્ત. (gaવિશvi પુર) પૃથ્વીકાયિક સંબંધી પ્રશ્ન છે. (નોમા ! seumor વંતોમુદુ) જઘન્યથી અન્તર્મુહૂર્ત (૩ોણે રું) ઉત્કૃષ્ટથી અસંખ્યાતકાળ (બસંજ્ઞા રgિo ગોળિકો) અસંખ્યાત ઉત્સર્પિણ–અવસર્પિણ (૪) કાળથી (હત્તશો) ગર્વ લેડના ટો) ક્ષેત્રથી અસંખ્યાતલેક (માસેરાજુલાઈવ) એજ પ્રમાણે અપ્રકાયિક, તેજસ્કાયિક, વાયુકાર્ષિક પણ સમજવા (વાસરૂારૂi gછા ?) વનસ્પતિકાયિકના વિષયમાં પ્રશ્ન (યમ ! કહomળ વધતોમુદત્ત) હે ગૌતમ ! જઘન્ય અન્તમુહૂર્ત (વજોરેન અR #ારું વગંતો વરસqળી ગોgિો #ાજ) ઉત્કૃષ્ટથી અનંતકાળ, કાળથી અનંત ઉત્સર્પિણી અવસર્પિણ (ત્તો મviતા ઢોri) ક્ષેત્રથી અનંતક (ગસંજ્ઞા પુમારુંરિચા) અસંખ્યાત પુદ્ગલ પરાવર્ત (તેમાં પુરુચિટ્ટા બાવઝિયા બન્નરૂમાળો) એ પુદ્ગલપરાવર્ત આવલિકાના અસંખ્યાતમ ભાગ છે. (લાગુ પુછા) હે ભગવન્ ! અલયિકના સંબંધમાં પ્રશ્ન છે–(નોચHI ! અશ્વગુરૂ સારૂ લકઝારિઘ) હે ગૌતમ ! અકાયિક જીવ સાદિ અનંત છે. (સારા વકત્તા ) સકાયિક અપયતના વિષયમાં પ્રશ્ન છે-(ાયમ ! કgoળા વિ વિ બતોમુત્ત) હે ગૌતમ ! જઘન્યથી અને ઉત્કૃષ્ટથી પણ અંતર્મુહૂર્ત છે. (gā કાર સત્તા ) એજ પ્રમાણે ત્રસકાયિક અપર્યાપ્તકે પણ સમજી લેવા. (શરૂચ કાત્તા ગુઝા) સકાયિકપર્યાપ્તકના વિષયમાં પ્રશ્ન છે. (! કgoોળે સંતોમુદુ) હે ગૌતમ ! જઘન્યથી અંતર્મુહૂર્ત છે. (કોલેજો સારામાપુડુરં) ઉત્કૃષ્ટથી સાગરોપમ શતપૃથકત્વથી (સાતિજ) કંઈક વધારે. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૧૨૫. Page #139 -------------------------------------------------------------------------- ________________ (પુઢથીકારણ્ વજ્ઞત્તર પુચ્છા ?) પૃથ્વીકાયિક પર્યાપ્તક સંબધી પ્રશ્ન (નોયમા ! ગોળ તોમુહુર્ત્ત જોસેન સંવેગ્નારૂં વાપસHાદું) હે ગૌતમ ! જધન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સ`ખ્યાત હજાર વર્ષ (Ëારfન્ને) એ તેજસ્કાયિકના પ્રમાણે અષ્ઠાયિકના સ ́ધમાં પણ સમજવું. (તેઽા વત્ત્તત્ત પુચ્છા ) પર્યાપ્ત સ મધમાં પ્રશ્ન (વોચમા ! નળેળ બતોમુહુર્ત્ત) હે ગૌતમ! જઘન્યથી અ તમુહૂ (જોતેનું સંવનારૂં વાસસÄાડું) ઉત્કૃષ્ટથી સખ્યાત હજાર વર્ષ (વળસ્સાથ પત્ત્તત્તર પુચ્છા ?) વનસ્પતિકાયિક પર્યાપ્ત સંબધી પ્રશ્ન છે. (નોયમા ! ગળેળ અંતોમુમુત્ત જોણેનું સંવેગ્નારૂં વાસસÆાડું) હે ગૌતમ ! જઘન્યથી અંતર્મુહૂત અને ઉત્કૃષ્ટથી સખ્યાત હજાર વર્ષી (તરાય પમ્મત્તલ્ પુટ્ટા ?) ત્રસકાયિક પર્યાપ્ત સ ધી પ્રશ્ન છે. (નોયના ! નોળ બતોમુત્ત જોસેળ સાળોત્રમલયપુરુત્ત સાતિરનું) હે ગૌતમ ! જઘન્યથી અન્તર્મુહૂત અને ઉત્કૃષ્ટ સાગરોપમ શતપૃર્શ્વથી કંઈક વધારે. (દ્વાર ૪) ટીકા-આનાથી પહેલાં ઈન્દ્રિયદ્વારને લઈને કાયસ્થિતિની પ્રરૂપણા કરવામાં આવેલ છે. હવે ચાથા કાયદ્વારને લઈને કાયસ્થિતિની પ્રરૂપણા કરવામાં આવે છે. ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે કે હે ભગવન્ ! સકાયિકવા કેટલા કાળ સુધી સકાયિકપર્યાયથી યુક્ત નિર'તર બન્યા રહે છે ? શ્રી ભગવાન્ ઉત્તર આપતાં કહે છે કે-હે ગૌતમ ! સકાયિક જીવના બે તે આ પ્રમાણે છે. અનાદિઅનંત અને અનાદિસાન્ત, જે જીવા કાયવાળા હાય છે તે સાયિક કહેવાય છે સકાયને જ સાયિક કહે છે. જોકે ઔદારિકવૈક્રિય, આહારક, તેજસ અને કાણુના ભેદથી કાયના પાંચ ભેદ છે તે પણ અહીંયા ક્રાણુ અને તેજસકાયિક સમજવા જોઇએ. કેમકે એજ અને સંસાર પન્ત રહે છે. અન્યથા વિગ્રહગતિમાં વમાન અને શરીર પર્યાપ્તથી અપર્યાપ્ત જીવમાં અન્ય શરીર હાતા નથી, એ પરિસ્થિતિમાં તે પણ અકાયિક મની જશે. તે આગળ કહેવામાં આાવનારા બે ભેદ સગત થશે નહી'. જે જીવ કેાઇ કાઇપણ સમયે સંસાર પાર ગામી અર્થાત્ મુક્ત થવાના ન હોય તે અનાદિ અપવસિત કહેવાય છે, કેમકે તેના સકાયિક પર્યાયના કયારેય વિચ્છેદ થતા નથી તેનાથી વિપરીત જે જીવ મેક્ષગામી છે. તે અનાદિ સાન્ત કહેવાય છે તે જ્યારે મુક્ત અવસ્થાને પ્રાપ્ત કરશે ત્યાને અકાયિક બની જશે. ગૌતમસ્વામી-હે ભગવન્ ! પૃથ્વીકાયિક જીવ કેટલા કાળ પન્ત પૃથ્વીકાયિક પર્યાયવાળા લગાતાર રહે છે ? ભેદ છે. શ્રી ભગવાન્-હે ગૌતમ ! જઘન્યથી અન્તર્મુહૂત સુધી અને ઉત્કૃષ્ટ અસખ્યાતકાળ પન્ત અર્થાત્ કાળની અપેક્ષાર્થી અસખ્યાત ઉત્સર્પિણી અને અવસર્પિણીયા સુધી પૃથ્વીકાયિક જીવ પૃથ્વીકાયિક પર્યાયવાળા બન્યા રહે છે. અને ક્ષેત્રથી અસ`ખ્યાતલાક સુધી, એજ પ્રમાણે અષ્ઠાયિક, તેજસ્કાયિક અને વાયુકાયિક પણ જઘન્ય અન્તર્મુહૂત સુધી અને ઉત્કૃષ્ટ અસ ખ્યાતકાળ પન્ત પતયેાતાના પ-ચેપી યુક્ત રહે છે. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૧૨૬ Page #140 -------------------------------------------------------------------------- ________________ ગૌતમસ્વામી- હે ભગવન્ ! વનસ્પતિકાયિક જીવ કેટલા કાળ પર્યંન્ત વનસ્પતિકાયિક પર્યાયવાળા લગાતાર ખનેલા રહે છે ? શ્રી ભગવાન્—હે ગૌતમ ! જઘન્ય અન્તર્મુહૂત સુધી અને ઉત્કૃષ્ટ અનન્તકાળ પન્ત વનસ્પતિકાયિક જીવ વનસ્પતિકાયિક પર્યાયવાળા રહે છે. તે અનન્તકાળ કાળની અપેક્ષાથી અનન્ત ઉત્સર્પિણી—અવસર્પિણી સમજવા જોઇએ ક્ષેત્રની અપેક્ષા અનન્તલેાક–અસંખ્યાત પુદ્ગલ–પરાવત, આવલિકાના અસંખ્યાતમા ભાગ સમજવા જોઇએ. (યં તસાળિ) એજ પ્રમાણે ત્રસકાયિકાના વિષયમાં પણુ સમજવુ. ગૌતમસ્વામી—હે ભગવન્ અકાયિકજીવ કેટલા કાળ પર્યન્ત કાયિક પર્યાયવાળા અન્યા રહે છે? ભગવાન્ હે ગૌતમ ! અકાયિક જીવ સાદિ અનન્ત હાય છે કેમકે કાયિક જીવ સિદ્ધ હોય છે, અને તેમના સિદ્ધ પર્યાયવ્ર આદિ હય છે પણ અન્ત હાતા નથી. ગૌતમસ્વામી-સકાયિક અપર્યાપ્ત જીવ કેટલા કાળ સુધી સકાયિક અપર્યાપ્ત પણામાં રહે છે ? ભગવાન્ ઉત્તર આપતાં કહે છે કે-હે ગૌતમ! જઘન્ય અને ઉત્કૃષ્ટ અન્તર્મુહૂત પન્ત સકાયિક અપર્યાપ્ત જીવ સકાયિક અપર્યાપ્ત પર્યાયથી યુક્ત રહે છે. એજ પ્રમાણે ત્રસકાયિક અપર્યુંપ્ત પર્યંન્ત કહેવુ જોઇએ. અર્થાત્ ત્ર'કાયિક અપર્યાપ્ત, ત્રસકાયિક અપર્યંત અવસ્થામાં એછામાં ઓછા અને વધારેમાં વધારે અન્તર્મુહૂત સુધી જ રહે છે. ગૌતમસ્વામી-હે ભગવન્ ! સકાયિક પર્યાપ્ત જીવ કેટલા કાળ પર્યંન્ત સકાયિક પર્યાપ્ત અન્યા રહે છે ? કંઇક વધારે સે શ્રી ભગવાન-હે ગૌતમ ! જઘન્ય અંતર્મુહૂત પન્ત અને ઉત્કૃષ્ટ સાગરોપમ પૃથકૃત્ય સુધી સકાયિક પર્યાપ્ત સકાયિક પર્યાપ્ત રહે છે. ગૌતમસ્વામી-હે ભગવન્ ! પૃથ્વીકાયક પર્યાપ્ત જીવ કેટલા કાળ સુધી પૃથ્વીકાયિક પ્રપ્ત પર્યાપ્ત પર્યાયવાળા રહે છે? શ્રી ભગવાન્−હે ગૌતમ ! જઘન્ય અન્તર્મુહૂત સુધી અને ઉત્કૃષ્ટ સખ્યાત હજાર વર્ષ સુધી પૃથ્વીકાયિક પર્યાપ્ત જીવ પૃથ્વીકાયિક પર્યાપ્ત પર્યાયવાળા નિરન્તર રહે છે. એજ પ્રમાણે પૃથ્વીકાયિક પર્યાપ્તના સમાન અપ્લાયિક પર્યાપ્ત પણ જઘન્ય અન્તર્મુહૂત સુધી અને ઉત્કૃષ્ટ સખ્યાત હજાર વર્ષ સુધી અપુષ્ઠાયિક પર્યાપ્ત રહે છે. ગૌતમસ્વામી-હે ભગવન્ ! તેજસ્કાયિક પર્યાપ્ત જીવ કેટલા કાળ સુધી તેજસ્કાયિક પર્યાપ્ત પર્યાયવાળા રહે છે? શ્રી ભગવાન- હે ગૌતમ ! જઘન્ય અન્તર્મુહૂત સુધી અને ઉત્કૃષ્ટ સખ્યાત રાત– દિવસ સુધી તેજષ્ઠાયિક પર્યાપ્ત જીવ તેજસ્કાયિક પર્યાપ્ત અવસ્થાવાળા બન્યા રહે છે. ગૌતમસ્વામી-૩ ભગવન્ ! વાયુકાયિક પર્યાપ્ત જીવ કેટલા કાળ સુધી લાગઠ વાયુકાયિક શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૧૨૭ Page #141 -------------------------------------------------------------------------- ________________ પર્યાપ્ત પર્યાયથી યુક્ત રહે છે? શ્રી ભગવાન-હે ગૌતમ ! જઘન્ય અન્તમુહૂર્ત સુધી અને ઉત્કૃષ્ટ સંખ્યાત હજાર વર્ષ સુધી વાયુકાયિક પર્યાપ્ત જીવ વાયુકાયિક પર્યાપ્ત પર્યાયમાં રહે છે. ગૌતમસ્વામી- હે ભગવન્! વનસ્પતિકાયિક પર્યાપ્ત વનસ્પતિકાયિક પર્યાપ્ત પર્યાય વાળા કેટલા કાળ સુધી રહે છે? શ્રી ભગવાન-હે ગતમ! જઘન્ય અન્તર્મુહૂત સુધી અને ઉત્કૃષ્ટ સંખ્યાત હજાર વર્ષ સુધી પર્યાપ્ત વનસ્પતિકાયિક જીવ પર્યાપ્ત વનસ્પતિકાયિકપણાથી રહે છે. ગૌતમસ્વામી–હે ભગવન્ ! ત્રસકાયિક જીવ કેટલા કાળ પર્યત ત્રસકાયિક પર્યાપ્ત પણાથી રહે છે ? શ્રી ભગવાન-હે મૈતમ ! જઘન્ય અન્તમુહૂર્ત સુધી અને ઉત્કૃષ્ટ કંઈક વધારે સે સાગરોપમ પૃથફવ સુધી ત્રસાયિક પર્યાપ્ત જીવ ત્રસાયિક પર્યાપ્તપણામાં રહે છે. સૂક્ષ્મકાયસ્થિતિ કા નિરૂપણ સૂક્ષમ કાયિકાદિની વક્તવ્યતા શબ્દાર્થ–(કુદુમેળે અંતે ! સુહુત્તિ શાસ્ત્રો વદિશ્વર રો?) હે ભગવન્! સૂક્ષ્મજીવ કેટલા સમય સુધી સૂક્ષમ રહે છે? (જોય! વળેળ દ્વતોમુદુ, ૩ો અ ન્ન દા) હે ગૌતમ ! જઘન્ય અન્તર્મુહૂર્ત સુધી, ઉત્કૃષ્ટ અસંખ્યાતકાળ સુધી (કવિ નાગો વાવિળી ગોવિનીયો જા) કાળથી અસંખ્યાત ઉત્સર્પિણી અવસર્પિણી પર્યત (ત્તનો અસંવેT Ir) ક્ષેત્રથી અસંખ્યાતલોક. (Hદુમપુર્તાવિશ્વ રૂ) સૂફમપૃથ્વી કાર્ષિક (કુદુમારૂ) સૂક્ષ્મ અપ્રકાયિક (સંદુતેવફા) સૂતેજકાયિક (સુદુમરાવારૂણ) સૂફમવાયુકાયિક (સુહુવર્ણ ) સૂવન સ્પતિકાયિક (દુનનિકોલે વિ) સૂક્ષ્મનિગોદમાં પણ (1ળે તોrદુરં) જધન્ય અન્તર્મુહૂર્ત (૩ો મહેંલેષે વારું, ઉત્કૃષ્ટ અસંખ્યાતકાલ (સંવિનાશ કાન્વિીનોળીશાસ્ત્રો) અસંખ્યાત ઉત્સર્પિણ-અવસર્પિણકાળથી (ઉત્તળો સંજ્ઞા ટો) ક્ષેત્રથી અસંખ્યાતલેક. | (gટુન અTન્નત મંતે ! સુદુનત્તપત્તિ પુછ ?) હે ભગવન! સૂ ર્યાપ્ત, સૂમ અપર્યાપ્તપણામાં ઇત્યાદિ પ્રશ્ન (નોરમા ! Tmoi saોળ તોમુદુવં) હે ગૌતમ ! જઘન્ય અને ઉત્કૃષ્ટ અન્તર્મુહૂ (gઢવિસ્તૃત મારૂ-તેagg-વારાણ- રૂચ કુટુમતિશાળ વં ૩) અપર્યાપ્ત પૃથ્વીકાયિક, અપ્રકાયિક, તેજસ્કાયિક, વાયુકાયિક અને વનસ્પતિકથિસલમનિદાનું કથન આજ પ્રકારે સમજવું (વરિયાળ વિ પૂર્વ ચેવ) પર્યાપકનું કથન શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૧૨૮ Page #142 -------------------------------------------------------------------------- ________________ પણ આજ પ્રકારે (નહીં ગોહિયાઓi) જેવું સામાન્યનું. ( વાળે મતે ! ઘા રેત્તિ ૪ રિવરં દોર) હે ભગવદ્ ! બાદર કેટલા કાળ સુધી બાદર રહે છે? લોચમા ! કgોળ શંતોમુદુi) હે ગૌતમ ! જઘન્ય અન્તર્મુહૂર્ત (૩૪ો સંવેä é) ઉત્કૃષ્ટ અસંખ્યાતકાળ સુધી (ગસંજ્ઞાઓ વસનિ મોજ જસ્ટિશો) કાળથી અસંખ્યાત ઉત્સર્પિણ-અવસર્પિણ (ત્તો બસ સારૂ માનો) ક્ષેત્રથી અંગુલને અસંખ્યાતમે ભાગ. | (વરઘુવિર મતે ! પુછે?) હે ભગવન્! બાદરપૃથ્વીકાયિકના વિષયમાં પ્રશ્ન? (ચમ! સંતોમુત્ત) હે ગૌતમ ! જઘન્ય અન્તર્મુહૂર્ત (૩*ોસે સત્તર તાવમ. જોરશોરીમો) ઉત્કૃષ્ટ સત્તર કડાકડી સાગરોપમ (ઘઉં વાર લાગwાર વિ) એજ પ્રકારે બાદરઅપ્રકાયિક પણ ભાવ રાડા વિ) યાવત્ બાદરતેજસ્કાયિક પણ ( વાલિ ) બાદરવાયુદાયિક પણ (વાવ જરૂાણ) બાદરવનસ્પતિકાયિક પણ (વાનિ પુછા) બાદરનિગોદ સમ્બન્ધી પૃચ્છા? (વોચમા ! કomળે બંતોમુહુર્જ) હે ગૌતમ ! જઘન્ય અન્તમુહૂર્ત (ઉો અસંહે હૈં) ઉત્કૃષ્ટ અસંખ્યાતકાળ (ાવ વેત્તનો અંગુરૂ ગનમા) યાવત્ ક્ષેત્રથી આંગળને અસંખ્યાતમે ભાગ (ચોર વાવUTUBફારૂgળ મિત્તે! પુછા) હે ભગવન્ ! પ્રત્યેક શરીર બાદરવનસ્પતિકાયિક સમ્બન્ધી પ્રશ્ન? (નોરમા ! કgoોઉં તોમુદત્ત) હે ગૌતમ! જઘન્ય અન્તમુહૂર્ત હે ગૌતમ! જઘન્ય અન્તર્મુહૂર્ત (૩ોળે સત્તરિ તારવો જોકીલો) ઉત્કૃષ્ટ સત્તર કેડાછેડી સાગરેપમ. (નિni મંતે ! નિગોપત્તિ વરિષ હો?) હે ભગવન્! નિગદ કેટલા કાળ સુધી निगाह २९ छ ? (गोरमा ! जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेण अणताओ उसप्पिणि ओसप्पिणिओ શાસ્ત્રનો) હે ગૌતમ ! જઘન્ય અન્તર્મુહૂર્ત, અને ઉત્કૃષ્ટથી અનંત ઉત્સર્પિણું–અવસર્પિણી કાળથી (ત્તિના અપૂઢારૂકત્તા ગાઢરિપટ્ટ) ક્ષેત્રથી અઠયાવીસ પુદ્ગલ પરાવર્તન. (વાનિધાં મંતે ! વારિત્તિ પુછા) હે ભગવન્! બાદરનિગોદ, બાદરનિગદપણમાં કેટલા કાળ સુધી રહે છે, એવી પૃચ્છા હોય ! ગomi અંતમુહુર) હે ગૌતમ! જઘન્ય શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૧૨૯ Page #143 -------------------------------------------------------------------------- ________________ અન્તર્મુહૂર્ત (૩૪શોલે સત્તરિ તારોગમ કીજ) ઉત્કૃષ્ટ સત્તર કડાકડી સાગરોપમ. (વારસાચા સંતે ! રાતલવારૂત્તિ શાસ્ત્રો વદિજાં દો') હે ભગવન! બાદરત્રકાયિક કેટલા સમય સુધી બાદરત્રકાયિક રહે છે? (ચમા ! agoોળે બંતોમદત્ત) જઘન્ય અન્તર્મુહૂર્ત (૩ોએળે તો સાથોવનસારૂં લકત્તવાન મહિયારું ઉત્કૃષ્ટ સંખ્યાત વર્ષ અધિક બે હજાર સાગરોપમ (afસ રેવ પnત્તા સરવે વિ ગomળે ઉોળે બંતોrd) તેમનાં અપર્યાપ્તક બધા જઘન્ય અને ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્ત સુધી. (વારપાળ મંતે ! રાચરગત્તિ પુછા ?) હે ભગવદ્ ! બાદર પર્યાપ્ત કેટલા કાળ સુધી બાદરપર્યાપ્ત પણામાં રહે છે, એવી પૃચ્છા ? (ચમા !ાછળ સંતોમુદુત્ત) હે ગૌતમ ! જઘન્ય અન્તર્મુહૂર્ત (કોઇ સારવમ સતપુડ્ડાં સાતિi) ઉત્કૃષ્ટ કાંઈક અધિક સે સાગરેપમ પૃથકત્વ. (વાપુવાર જુનત્તi મતે ! સારવુઢવિચરત્તિ પુછ?) હે ભગવન! બાદરપૃથ્વીકાયિક પર્યાપ્ત કેટલા કાળ સુધી બાદરપૃથ્વીકાયિક પણામાં રહે છે, એવી પૃચ્છા? (ા ! નહોતોમુત્ત) હે ગૌતમ ! જઘન્ય અન્તર્મુહૂર્ત (સેળ વિનારું વાસસારું) ઉત્કૃષ્ટ સંખ્યાત હજાર વર્ષ પૂર્વે આવા વિ) એજ પ્રકારે અપ્રકાયિક પણ (3ય જનgi મંતે ! તેવા પુનત્તત્તિ પુછા) હે ભગવન્ ! તેજસ્કાયિક પર્યાપ્ત કેટલા સમય પર્યન્ત તેજસકાયિક પણામાં રહે છે, એવી પૃચ્છા? (ાયમ ! aavi jતોમુદત્ત, ૩ો સંગારું ફંવિચારું હે ગૌતમ ! જઘન્ય અન્તર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ સંખ્યાત રાત્રિ-દિન. (વાટ્ટા વારસદૃય ઉત્તેર સરીર વાવાઝુર પુછે?) વાયુકાયિક, વનસ્પતિકાયિક, પ્રત્યેક શરીર બાદરવનસ્પતિકાયિક સંબન્ધી પ્રશ્ન? (યમ ! નumi સંતોમુન્ન, વોયે સંવેકારૂં વારસારું) હે ગૌતમ! જઘન્ય અન્તર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ સંખ્યાત હજાર વર્ષ ( નિયાન્નત્તા વારનો ઉન્નત્તર પુછા) નિમેદપર્યાપ્ત, બાદરનિગદ પર્યાપ્તક સંબંધી પ્રશ્ન? (તોય ! રવિ કomળે બંતોમુદુત્ત) હે ગૌતમ! બને જઘન્ય અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્ત (बादरतसकाइय पज्जत्तए णं भंते ! बादरतस झाइय पज्जत्तएत्ति कालआ केवच्चिरं होइ ?) હે ભગવન ! બાદરવસાયિક પર્યાપ્ત કેટલા સમય સુધી બાદરત્રસક યિક પર્યાપ્ત પણામાં શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૧૩૦ Page #144 -------------------------------------------------------------------------- ________________ રહે છે? (તોય ! કgoળે બંતોનુi, ૩રોળ સરોવરત પુદુi તા) હે ગતમ! જઘન્ય અતમુહૂર્ત ઉત્કૃષ્ટ કાંઈક અધિક સે સાગરોપમ પૃથકૃત્વ. (દ્વાર ૪) ટીકાર્ય-કાયદ્વારનું પ્રકરણ હોવાથી, સૂક્ષ્માયિક આદિ પણ તેમના અન્તર્ગત હોવાથી, તેમની કાયસ્થિતિની પ્રરૂપણું કરાય છે – શ્રી ગૌતમરવાની પ્રશ્ન કરે છે હે ભગવન્ ! સૂક્રમજીવ કેટલા કાળ સુધી નિરન્તર સૂફમ પર્યાયવાળા બની રહે છે, અર્થાત્ સૂક્ષ્મજીવની કાયરિથતિ કેટલી છે? શ્રી ભગવાહ ગૌતમ! જઘન્ય અન્તર્મુહૂર્ત સુધી, ઉત્કૃષ્ટ અસંખ્યાતકાળ સુધી સૂમ જીવ સૂમ પર્યાયથી યુક્ત નિરન્તર બની રહે છે. હવે અસંખ્યાતકાળનું સ્પષ્ટીકરણ કરે છેકાળથી અસંખ્યાત ઉત્સર્પિણી અને અવસર્પિણી કાળ જાણ જોઈએ, ક્ષેત્રથી અસંખ્યાતલેક સમજે જોઈએ. અભિપ્રાય એ છે કે એક કાકાશના અસંખ્યામદેશ હોય છે. એવાએવા અસંખ્યાત લે કાકાશને સમસ્ત પ્રદેશને એક-એકસમયમાં એક એક પ્રદેશનું કમથી અપહરણ કરાય, તે જેટલી ઉત્સર્પિણી અને અવસર્પિણી તે અપહરણમાં વ્યતીત થાય તેટલી જ ઉત્સર્પિણી અને અવસર્પિણી અહીં સમજવી જોઈએ. સારાંશ એ છે કે અધિથી અધિક એટલા કાળ સુધી સૂફમ જીવ નિરન્તર સૂમ પર્યાયમાં જ બની રહે છે. આ પ્રરૂપણું સાંવ્યવહારિક જીવ રાશિની અપેક્ષાએ સમજવી જોઈએ. અવ્યવહાર રાશિના અન્તર્ગત સૂમ નિગોદિયા જીવની અદિતાનું કથન પહેલાં કરી દેવાયેલું છે, તેથી અહીં અસંખ્યાતકાળ કહે સંગત નથી થઈ શકતે. એજ પ્રકારે સૂક્ષ્મ પૃથ્વીકાયિક સૂક્ષમ અપ્રકાયિક, સૂમ તેજસ્કાયિક, સૂમ વાયુકાયિક સૂમ વનસ્પતિકાયિક અને સૂક્ષમ નિગદ પણ જઘન્ય અન્તર્મુહૂત સુધી અને ઉત્કૃષ્ટ અસંખ્યાતકાળ સુધી પોતપોતાના પર્યાયમાં નિરન્તર રહે છે. તે અસંખ્યાતકાળનું વિવરણ આ પ્રકારે છે-કાળની અપેક્ષાએ અસંખ્યાત ઉત્સપિર્ણ-અવસર્પિણી કાળ અને ક્ષેત્રની અપે શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૧૩૧ Page #145 -------------------------------------------------------------------------- ________________ ક્ષા એ કહેવાય તે અસંખ્યાતલેક-અર્થાત અસંખ્યાતકોમાં જેટલે પ્રદેશ થાય છે, તેમને એક–એક સમયમાં એક–એક કરીને અપહરણ કરવાથી જેટલી ઉત્સર્પિણી–અવસર્પિણી વ્યતીત થાય, તેટલે અસંખ્યાતકાળ અહીં સમજવું જોઈએ. આહીં પણ સૂક્ષ્મ વનસ્પતિકાયની વક્તવ્યતા પહેલાની જેમ વ્યવહાર રાશિના સમ્બન્ધમાં સમજવી જોઈએ. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્ ! અપર્યાપ્તક જીવ કેટલા કાળ સુધી સૂક્ષ્મ અપર્યાપ્તક પર્યાયવાળો રહે છે? શ્રી ભગવાન હે ગૌતમ ! જઘન્ય અને ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્ત સૂક્ષ્મ અપર્યાપ્તક જીવ સૂક્ષ્મ અપર્યાપ્તક પર્યાયમાં નિરન્તર બની રહે છે. પૃથ્વીકાયિક, અપૂકાયિક, તેજસ્કાયિક વાયુકાયિક અને વનસ્પતિકાયિક અને નિગદ અપર્યાપ્ત પણ જઘન્ય અને ઉત્કૃષ્ટ અન્તર્મુહૂત સુધી જ પિતાપિતાના પર્યાયમાં રહે છે. પર્યાપ્ત સૂકમ પૃથ્વીકાયિક, અપ્રકાયિક, તેજસ્કાયિક, વાયકાયિક અને વનસ્પતિકાયિક, જેનું કથન પણ એવું જ જાણવું જોઈએ. તેઓ પણ જઘન્ય અને ઉત્કૃષ્ટ અન્તમુહૂત સુધી નિરન્તર પોતાના પર્યાયમાં રહે છે, તેથી તેમનું કથન એઘિકના સમાન જ સમજી લેવું જોઈએ. એ પ્રકારે સૂફમ સામાન્ય રૂપથી પૃથ્વીકાયિક આદિ વિશેષણથી વિશિષ્ટ પર્યાપ્ત અને અપર્યાપ્ત નિરન્તર જઘન્ય અને ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્ત સુધી રહે છે, તેનાથી અધિક નહીં એ અભિપ્રાયથી જઘન્ય અને ઉત્કૃષ્ટ અતર્મુહૂર્તા કહ્યું છે. શ્રી ગૌતમસ્વામીહે ભગવન ! બાદર છવ કેટલા કાળ સુધી બાદર પર્યાયવાળા રહે છે? શ્રી ભગવાન છે ગૌતમ ! જઘન્ય અત્તમુહૂર્ત અને ઉત્કૃષ્ટ અસંખ્યાતકાળ સુધી, તે અસંખ્યાતકાળ કાળથી અસંખ્યાત ઉત્સર્પિણું–અવસર્પિણી પર્વતને સમજે જોઈએ. ક્ષેત્રની અપેક્ષાએ અંગુલને અસંખ્યાત ભાગ જાણવું જોઈએ, અર્થાત્ અંગુલના અસં. ખ્યાતમા ભાગમાં જેટલા આકાશપ્રદેશ હોય છે, તેમનું એક-એકસમયમાં એક–એકના હિસાબે અપહરણ કરવાથી જેટલી ઉત્સર્પિણ-અવસર્પિણ વ્યતીત થાય છે, તેટલી ઉત્સર્પિણી અવસર્પિણ અહીં જાણવી જોઈએ. પ્રશ્ન થાય છે કે અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલા સ્વલ્પ ક્ષેત્રના પરમાણુઓનું અપહરણ કરવામાં અસંખ્યાત ઉત્સર્પિણી તેમજ અવસર્પિણી કાળ કેવા પ્રકારે વ્યતીત થઈ શકે છે? આ પ્રશનનું સમાધાન એ છે કે ક્ષેત્ર, કાળની અપેક્ષા ઘણું જ સૂમ હોવાથી એવું થઈ શકે છે. કહ્યું પણ છે-કાળ સૂમ હોય છે પરંતુ ક્ષેત્ર એનાથી પણ અધિક સૂક્ષ્મ હોય છેઆ કથન બાર વનસ્પતિકાયની અપેક્ષાથી છે, કેમકે બાદર વનસ્પતિકાયથી અતિરિક્ત અન્યમાં એટલા કાળની સ્થિતિને સંભવ નથી. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! બાદરપૃથ્વીકાયિક, બાદરપૃથ્વીકાયિક પર્યાયવાળા કેટલા કાળ સુધી નિરતર રહે છે? શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૧૩૨ Page #146 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવાન્ડે ગૌતમ ! જધન્ય અન્તર્મુહૂત, ઉત્કૃષ્ટ સત્તર કાડાકોડી સાગરોપમ સુધી ખાદરપૃથ્વીકાયિક જીવ નિરન્તર બાદરપૃથ્વીકાયિક પર્યાયવાળા બની રહે છે. એજ પ્રકારે ખાદરઅાયિક, ખાદરતેજસ્ક્રાયિક અને માદરવાયુકાયિક જીવ પણ નિરન્તર પાતપાતાના પર્યાયથી યુક્ત ખની રહે છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! ખાદરવનસ્પતિકાયિક જીવ કેટલા સમય સુધી ખાદરવનસ્પતિકાયિકપણાથી નિરન્તર બની રહે છે? શ્રી ભગવાન્−હે ગૌતમ ! જઘન્ય અન્તમુહૂર્ત સુધી, ઉત્કૃષ્ટ અસ ખ્યાતકાળ સુધી ખાદરવનસ્પતિકાયિક જીવ ખાદરવનસ્પતિકાયિક રૂપમાં નિરન્તર બની રહે છે. પૂર્વોક્ત પ્રકારથી અસ ંખ્યાતકાળનું સ્પષ્ટીકરણ કરે છે-યાવત્ ક્ષેત્રથી અ’ગુલના અસ`ખ્યાતમા ભાગ અર્થાત્ કાળની અપેક્ષાએ અસખ્યાત ઉત્સર્પિણી-અવસર્પિણી કાળ સુધી અને ક્ષેત્રની અપેક્ષાએ અંશુલના અસંખ્યાતમા ભાગમાં જેટલા આકાશપ્રદેશ છે, તેમને એક-એક સમયમાં એક એકનું અપહરણ કરવાથી જેટલી ઉત્સર્પિણી-અવસર્પિણી વ્યતીત થાય તેટલા કાળ સુધી, શ્રી-ગૌતમસ્વામી હે ભગવન્ ! પ્રત્યેક શરીર ખાદર વનસ્પતિકાયિક જીવ કેટલા સમય સુધી નિરન્તર પ્રત્યેક શરીર ખાદરવનસ્પતિકાયિક બની રહે છે ? શ્રી ભગવાન્ હે ગૌતમ ! જઘન્ય અન્તર્મુહૂત, ઉત્કૃષ્ટ સત્તર કાડાકેાડી સાગરોપમ સુધી પ્રત્યેક શરીર ખાદરવનસ્પતિકાયિક જીવ નિરન્તર પ્રત્યેક શરીર ખાદરવનસ્પતિકાય પર્યાયવાળા અની રહે છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ નિાદ જીવ કેટલા કાળ સુધી નિરન્તર નિગાદ પર્યાયથી યુક્ત રહે છે ? શ્રી ભગવાન્—હૈ ગૌતમ ! જઘન્ય અન્તર્મુહૂર્ત સુધી, ઉત્કૃષ્ટ અનન્ત ઉત્સર્પિણીઅવસર્પિણી કાળ સુધી નિગેાદ જીવ નિરન્તર નિગેાદ પર્યાયવાળા બની રહે છે. ક્ષેત્રની અપેક્ષાએ અહી પુર્વાંગલ પરાવ`ન સુધી રહે છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! ખાદનિગેાદ કેટલા સમય સુધી માદરનિગેદ પર્યાયથી યુક્ત રહે છે ? શ્રી ભગવાન્ હે ગૌતમ ! જઘન્ય અન્તર્મુહ સુધી, ઉત્કૃષ્ટ સત્તર કાડાકેાડી સાગરોશ્રમ સુધી ખાદર્શનગેાદ જીવ નિરન્તર ખાદરનિગેાદ પણામાં ખની રહે છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! બાદરત્રસકાયિક જીવ ખાદત્રસકાયિક પર્યાયવાળા નિરન્તર કેટલા કાળ સુધી રહે છે? શ્રી ભગવાન્-દે ગૌતમ ! જધન્ય અન્તર્મુહૂત' સુધી, ઉત્કૃષ્ટ સખ્યાત વ` અધિક બે હજાર સાગરે પમ સુધી ખાદરત્રસકાયિક જીવ ત્રસકાયિક પર્યાયમાં રહી શકે છે, શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૧૩૩ Page #147 -------------------------------------------------------------------------- ________________ આ બધા બાદર આદિ જેને અપર્યાપ્તક જઘન્ય અને ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્ત સુધી જ નિરન્તર અપર્યાપ્તક અવસ્થામાં રહે છે, અધિક નહી. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! બાદર પર્યાપ્ત જીવ કેટલા કાળ સુધી બાદર પર્યાપ્ત અવસ્થામાં નિરન્તર બની રહે છે? શ્રી ભગવાન–હે ગૌતમ ! જઘન્ય અન્તમુહૂર્ત સુધી, ઉત્કૃષ્ટ પૃથકત્વ સો સાગરોપમ સુધી બાદર પર્યાપ્તક જીવ નિરતર બાદર પર્યાપ્તક પર્યાયથી યુક્ત રહે છે. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! બાદર પૃથ્વીકાયિક પર્યાપ્તક જીવ કેટલા સમય સુધી નિરન્તર બાદર પૃથ્વીકાયિક રૂપમાં બની રહે છે? શ્રી ભગવાન-હે ગૌતમ ! જઘન્ય અન્તર્મુહૂર્ત સુધી ઉત્કૃષ્ટ સંખ્યાત હજાર વર્ષ સુધી બાદરપૃથ્વીકાયિક પર્યાપ્તક જીવ બાદર પૃથ્વીકાયિક પર્યાપ્તક પણામાં રહે છે. એ જ પ્રકારે બાદર અપકાયિક પર્યાપ્ત જીવ પણ જઘન્ય અન્તર્મુહુર્ત સુધી અને ઉત્કૃષ્ટ સંખ્યાત હજાર વર્ષ સુધી બાર અપકાયિક પર્યાયથી યુક્ત બની રહે છે. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્ ! તેજસ્કાયિક બાદર પર્યાપ્ત જીવ કેટલા સમય સુધી તેજસ્કાયિક બાદર પર્યાપ્ત પણામાં રહે છે? શ્રી ભગવાન-હે ગૌતમ! જઘન્ય અન્તર્મુહૂર્ત સુધી, ઉત્કૃષ્ટ સંખ્યાત રાત્રિ-દિન સુધી તેજસ્કાયિક ખાદર પર્યાપ્ત જીવ પિતાના બાદર તેજસ્કાયિક પર્યાપ્ત પર્યાયમાં રહે છે. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! બાદર વાયુકાયિક, વનસ્પતિકાયિક, તથા પ્રત્યેક શરીર બાદર વનસ્પતિકાયિક કેટલા સમય સુધી નિરન્તર પિતપોતાના પર્યાયથી યુક્ત રહે છે? શ્રી ભગવાન–હે ગૌતમ ! જઘન્ય અન્તમુહૂર્ત સુધી અને ઉત્કૃષ્ટ સંખ્યાત હજાર વર્ષ સુધી ખાદર વાયુકાયિક આદિ નિરન્તર પિતતાના પર્યાયથી યુક્ત બની રહે છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! નિગોદ પર્યાપ્તક અને બાદર નિગોદ પર્યાપ્ત કાળની અપેક્ષાએ નિરન્તર કેટલા સમય સુધી રહે છે ? શ્રી ભગવાન – ગૌતમ ! અને અર્થાત નિગોદ પર્યાપ્ત અને બાદર નિગદ પર્યાપ્તક જઘન્ય અન્તર્મુહૂર્ત સુધી અને ઉત્કૃષ્ટ પણ અન્તર્મુહૂર્ત સુધી પિત-પોતાના પર્યાયમાં નિરન્તર બની રહે છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન ! બાદર ત્રસકાયિક પર્યાપ્ત જીવ બાદર ત્રસાયિક પર્યાપ્ત પર્યાયમાં નિરન્તર કેટલા સભ્ય સુધી બની રહે છે? શ્રી ભગવાન- હે ગૌતમ ! જઘન્ય અન્તર્મુહૂર્ત સુધી, ઉત્કૃષ્ટ પૃથકત્વ સે સાગરોપમ સુધી બાદર સકાયિક પર્યાપ્ત પિતાના પર્યાયમાં નિરન્તર બની રહે છે. (દ્વાર ) શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૧૩૪ Page #148 -------------------------------------------------------------------------- ________________ યોગદ્વાર કા નિરૂપણ ગદ્વાર વક્તવ્યતા શબ્દાર્થ-(સનો જો મને ! સોનિત્તિ વસ્ત્રો વાિં ફ્રોફી) હે ભગવદ્ ! સગી જીવ કેટલા કાળ સુધી સગી રહે છે? (તોયમા ! કોળી સુવિહે પur) હે ગૌતમ! સગી બે પ્રકારના કહ્યા છે (કટ્ટા વા અપાવલિ, બાણ, વા સાકરવરણ) તેઓ આ પ્રકારે–અનાદિ અપર્યવસિત અને અનાદિ સપર્યાવસિત (માગોળળ મંતે! મળsોજિત્તિ રાઢમો દોરૂ?) હે ભગવન્! મનાગી કેટલા સમય સુધી મનગી પણામાં રહે છે? (HT! agoળળ સમચં, ઘોળ બંતોમુદત્ત) હે ગૌતમ! જઘન્ય એક સમયે, ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્ત સુધી (વં વરૂનો વિ) એજ પ્રકારે વચનગી પણ (ા ગોળ મેતે ! વાઢ વદિવાં દો) હે ભગવદ્ ! કાયયોગી કેટલા કાળ સુધી કાયાગી. પણામાં રહે છે? (વોચમા ! કomi સંતોમુત્ત, વૃક્ષો વાવો ) હે ગૌતમ! જઘન્ય અન્તર્મુહૂર્ત સુધી ઉત્કૃષ્ટ વનસ્પતિ કાલ સુધી. (કોળી જ મતે ! જોાિત્તિ જો ગરજ હોર) હે ભગવન્! અગી કેટલા કાળ સુધી અગી પણામાં રહે છે? (લોચમા ! તારીખ પજ્ઞાતિ) હે ગૌતમ ! સાદિ અપર્યવસિત. (દ્વાર ૫) ટીકા-કાયદ્વારની પ્રરૂપણ કર્યા પછી હવે ગદ્વારને લઈને કાયસ્થિતિનું નિરૂપણ કરાય છે– શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે-હે ભગવન્! સગી જીવ કેટલા કાળ સુધી સયોગી પણમાં નિરન્તર રહે છે? મન, વચન અને કાયનો વ્યાપારગ કહેવાય છે. તે યોગ જેમનામાં વિદ્યમાન હોય, તે સગી કહેવાય છે. શ્રી ભગવાન ગૌતમ ! સગી જીવના બે ભેદ છે-અનાદિ અનન્ત અને અનાદિ સાન્ત જે જીવ ભવિષ્યમાં કયારેય મેક્ષ પ્રાપ્ત નહી કરશે, સદેવ ઓછામાં ઓછા શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૧૩૫ Page #149 -------------------------------------------------------------------------- ________________ એક ચેાગથી યુક્ત બની રહેશે, તે અનાદિ અનન્ત સયાગી કહેવાય છે, જેવા કે અભવ્ય જીવ, જે જીવ ભવિષ્યમાં કારેય મેક્ષ પ્રાપ્ત કરનાર છે, તે અનાદિ સાન્ત સયોગી છે, કેમકે મુક્ત અવસ્થામાં યાગના સથા અભાવ થઈ જાય છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! મને ચેગી જીવ નિરન્તર કેટલા સમય સુધી મનેયેગી પણામાં રહે છે? શ્રી ભગવાન-હે ગૌતમ! જઘન્ય એક સમય સુધી અને ઉત્કૃષ્ટ અન્તર્મુહૂત સુધી મનાયેગી જીવ મને યાગી પર્યાયથી યુક્ત નિરન્તર બની રહે છે. એજ પ્રકારે વચનયોગી પણ જઘન્ય એક સમય સુધી અને ઉત્કૃષ્ટ અતર્મુહૂર્ત સુધી વચનયોગી રહે છે. જ્યારે કોઈ એક જીવ ઔઢરિક કાયયેગના દ્વારા પ્રથમ સમયમાં મનાયેગ પુદ્ગલાને ગ્રહણ કરીને બીજા સમયમાં તેમને મનના રૂપમાં પરિણત કરીને ત્યાગે છે અને ત્રીજા સમયમાં રેકાઈ જાય છે અગર મૃત્યુને પ્રાપ્ત થઇ જાય છે, ત્યારે તે એક સમય સુધી મનેયોગી થાય છે. ઉત્કૃષ્ટ રૂપથી અન્ન હૂં સુધી મનેાયેગી રહે છે, કેમકે જ્યારે જીવ નિરન્તર મનાયેગ્ય પુદ્ગલેને ગ્રહણ અને પરિત્યાગ કરે છે અને ત્યાર બાદ અવશ્ય જ જીવના સ્વભાવના કારણે ઊપરત થઇ જાય છે, અને ફ્રી મનાયેગ્ય પુદ્ગલેાનુ ગ્રહણ તેમજ પરિત્યાગ કરે છે, કિન્તુ કાળની સૂક્ષ્મતાને કારણે કદાચિત્ તેને જ્ઞાન થતું નથી, તાત્પ એ છે કે મનાયેગ્ય પુદ્ગલેા ગ્રહણ અને ત્યાગને આવેગ અન્તર્મુહૂત" સુધી જ સતત ચાલુ જ રહે છે. ત્યાર બાદ તેમાં અવશ્ય વ્યવધાન આવી જાય છે. કેમકે જીવન સ્વભાવ જ એવા છે. એ કારણે અહી મનાયેગના અધિકથી અધિક કાળ અન્તર્મુહૂત કહેલ છે. એજ પ્રકારે વચનચેગી પણ સમજી લેવા જોઇએ. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! કાયયેાળી જીવ કેટલા સમય સુધી કાયયેાગી રહે છે ? શ્રી ભગવાન્—અે ગૌતમ ! જઘન્ય અન્તર્મુહૂર્ત સુધી, ઉત્કૃષ્ટ વનસ્પતિ કાળ સુધી કાયયોગી જીવ નિરન્તર કાયયેાગી પણામાં ખની રહે છે. દ્વીન્દ્રિયાદિ જીવામાં વચનયોગી પણ મળી આવે છે અને સૌ પચેન્દ્રિય જીવામાં મનાયેગી પણ મળી આવે છે. જ્યારે વચનચેાગ થાય છે અથવા મનાયેગ થાય છે. તે સમયે કાયયેમની પ્રધાનતા નથી હતી. તેથી છે સાદિક સપČવસિત હોવાથી જઘન્ય અન્તર્મુહૂત સુધી કાયયેગ રહે છે અને ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ સુધી વનસ્પતિકાયનું પરિમાણુ પહેલાં કહી દિધેલુ છે. વનસ્પતિક યિક જીવામાં કેવળ કાયયેાગ જ મળી આવે છે, નથી વચનયેગ હાતા કે નથી મનેચેગ, એ કારણથી અન્ય ચૈાગના અભાવ હાવાથી તેમનામાં નિરન્તર કાયયેાગ જ રહે છે જ્યાં સુધી કે તેમના વનસ્પતિકાય પર્યાયના અન્ત ન થઈ જાય. શ્રીગૌતમસ્વામી—હે ભગવન્ ! યાગી જીવ નિરન્તર અયાગી પણામાં કેટલા કાળ સુધી રહે છે શ્રી ભગવન-હે ગૌતમ ! અયાગી અર્થાત્ ચૌદમાં ગુગુવતી અને સિદ્ધ જીવ સાદિ અપ વસિત છે, અર્થાત્ અયોગી અવસ્થાની આદિતા છે પરન્તુ અન્ત નથી. (દ્વાર ૫) શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૧૩૬ Page #150 -------------------------------------------------------------------------- ________________ વેદાર કા નિરૂપણ વિદઢાર વક્તવ્યતા શબ્દાર્થ-(ા જો મત ! સવે ત્તિ શાસ્ત્રો વરિષ હોર) હે ભગવન્! વેદ જીવ કેટલા સમય સુધી સવેદ પણામાં રહે છે? (યમા ! વેરા તિવિદ્દે gon) હે ગૌતમ ! સવેદ જીવ ત્રણ પ્રકારના કહ્યા છે. (તં નr) તે આ પ્રકારે (ગણાવી વાં પગલા લગાવી વા, જ્ઞાણિg, સારી વા નવવિણ) અનાદિ, અનન્ત, અનાદિસાન્ત, સાદિસાન્ત (તળ ) તેમાં તેને રે સપનવસિર) જે સાદિસાન છે (૨) તે (જ્ઞzumi બંતોમુત્ત, કોm સળંતં વાઢ) જઘન્ય અન્તર્મુહૂર્ત ઉત્કૃષ્ટ અનનકાળ સુધી (બાળો ૩વિધિ–ોરદિવાળીબો જારશો) કાળથી અનન્ત ઉત્સર્પિણ-અવસર્પિણું (ત્તો ગવદ્ગઢ પોસ્ટપરિચ તેન) ક્ષેત્રથી કાંઈક કમ અપાઈ પુદ્ગલ પરાવર્ત. ( િળ મ ! ફિિત્ત વાલો રિવર રો?) હે ભગવન ! સ્ત્રીવેદી કેટલા કાળ સુધી સ્ત્રીવેદી રહે છે? (તોય ! ળ વાળ) એક અપેક્ષાથી (હૃomi pઘાં સમર્થ) જઘન્ય એક સમય (૩ોળે સુત્તરં વઢિ મોવમi) ઉત્કૃષ્ટ એકાદશ પાપમ સુધી (qવહિપુદુત્તમ મહિ) પૂર્વારિ પૃથકત્વ અધિક (mi vi) એક અપેક્ષાથી (Remi p સર્ચ) જઘન્ય એક સમય (9ોળ બાર પ૪િોવાડું પુષ્પોરી પુત્રમમણિયારું) પૂર્વકેટિ પૃથફત્વ અધિક અઢાર પલ્યોપમ સુધી (ાં ગણેf) એક અપેક્ષાથી(Tomī giાં સમર્થ) જઘન્ય એક સમય (૩ોસેળ વાસ્ટિવમારું પુવોલિ પુદુત્તમ મહિયારું) ઉત્કૃષ્ટ પૂર્વકેટિ પૃથકત્વ અધિક ચૌદ પલેપમ સુધી (મારે govi gir સમર્થ, કોલેજો વિસતં પુવોદિ પુદુરામ મદિચં) જઘન્ય એક સમય, અને ઉત્કૃષ્ટ સે પપમ પૃથકત્વકેટિ પૂર્વ અધિક (હૃomi giાં સમ, કોઇ પઢિોવFપુદુi) એક અપેક્ષાથી જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ પલ્યોપમ પૃથકત્વ (gaોદિ પુદુત્તમદમણિચં) પૂર્વકેટિ પૃથકતવ અધિક. (પુરવે મેતે ! કુરિવેત્તિ શાસ્ત્રો વદિવ દોરૂ) હે ભગવન ! પુરૂષવેદી કેટલા કાળ સુધી પુરૂષવેદી પણામાં રહે છે? (Tોચમા ઝomoi તોમુદ્દત્ત, ૩ો સારો મરચTદુત્ત તાંતિ) હે ગતમ! જઘન્ય અન્ન હૂત, ઉત્કૃષ્ટ સો સાગરેપમ પૃથકત્વથી કાંઈક અધિક. (નપુંસવે i મતે ! નgવેત્તિ પુછા) હે ભગવન્! નપુંસકવેદી કેટલા સમય સુધી નપુંસકવેદી રહે છે, એ પ્રશ્ન (ચમા sumળ સમયે, સોળ વરણરૂવારો) શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૧૩૭ Page #151 -------------------------------------------------------------------------- ________________ હે ગૌતમ! જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ સુધી. (અg of મં? ! ગત્તિ પુર ) હે ભગવદ્ ! અવેક જીવ ઈત્યાદિ પશ્ન ? ( HT! વેરે વિહે ) હે ગૌતમ! અવેદી બે પ્રકારના હોય છે (સં ના) તેઓ આ રીતે (સારી વા બપન્નાવલિ, સાત વા સપનવસિર) સાદિ અનન્ત અથવા સાદિ સાન્ત (70) તેમાં તેને રે સા સવજ્ઞાતિ) જે સાદિ સાન્ત છે (૨ evi gai સર્ચ કોણેને અંતીમદુત્ત) તે જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ અન્તમુહૂર્ત સુધી (દ્વાર ૬) ટકાર્ય–આના થી પૂર્વગ દ્વારની પ્રરૂપણ કરાઈ હતી, હવે રદ્વારની પ્રરૂપણ કરાઈ છે શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે- હે ભગવન્! સવેદ અર્થાત્ સ્ત્રીવેદ, પુરૂષવેદ, અથવા નસકદવાળા જીવ કેટલા કાળ સુધી નિરન્તર સવેદ પર્યાયથી યુક્ત રહે છે? 1 શ્રી ભગવાન–હે ગૌતમ ! સવેદક જીવ ત્રણ પ્રકારના હોય છે-અનાદિ અપર્યવસિત અર્થાત્ જેની આદિ પણ ન હોય અને અન્ત પણ ન હોય, સાદિ અપર્યાવસિત અર્થાત જેની આદિ ન હોય પણ અન્ત હોય, તેમજ સાદિ સપર્યવસિત અર્થાત્ જેની અદિ પણ હોય અને અન્ત પણ હોય. તાત્પર્ય એ છે કે જે જીવ કયારેય પણ ઉપશમ શ્રેણી અથવા ક્ષેપક શ્રેણીને પ્રાપ્ત કરશે નહીં તે અનાદિ અપર્યાવસિત કહેવાય છે. તેના વેદના ઉદયને વિછેદ કદાપિ થશે નહી પરંતુ જે જીવ ક્યારેક ને કયારે ઉપશમ શ્રેણું અથવા ક્ષપક શ્રેણીને પ્રાપ્ત કરશે પણ જેણે હજી સુધી ઉપશમશ્રેણી કે ક્ષકશ્રેણી પ્રાપ્ત કરી નથી તે અનાદિ સપર્યાવસિત સંવેદ જીવ કહેવાય છે ઉપશમ શ્રેણી અથવા ક્ષપકશ્રેણી પ્રાપ્ત કરી લીધા પછી તેના વેદને ઉદય થઈ જાય છે. જે જીવ ઉપશમ શ્રેણીને પામીને વેદાતીત દશા પ્રાપ્ત કરી લે છે, પરંતુ ઉપશમ શ્રેણીથી પડીને પાછી સવેદ અવસ્થા પ્રાપ્ત કરે છે, તે સાદિ સપર્યાવસિત સવેદ કહેવાય છે. આ ત્રણેમાંથી જે સાદિ-સપર્યાવસિત છે, તે જઘન્ય અન્તર્મુહૂર્ત સુધી અને ઉત્કૃષ્ટ અનન્તકાળ સુધી સદક પર્યાયથી યુક્ત નિરન્તર બની રહે છે. તે અનન્તકાળનું પરિમાણ આ પ્રકારે છે-કાળની અપેક્ષાએ અનન્ત ઉત્સર્પિણી અને અનન્ત અવસપિણિયે. ક્ષેત્રની અપેક્ષાથી દેશના અપાઈ પુદ્ગલ૫૨ વર્ત. તાત્પર્ય એ છે કે જ્યારે કેઈ જીવ ઉપશમશ્રણ પર આરૂઢ થઇને ત્રણે વેદોને ક્ષય કરીને અવેદી બની જાય છે, પણ ઉપશમ શ્રેણીથી પડીને ફરીથી સવેદક અવસ્થા પ્રાપ્ત કરે છે. પરંતુ પુનઃ જલિદથી ઉપશમ શ્રેણી પર અથવા કમગ્રંથિના મતાનુસાર ક્ષપક શ્રેણીને પ્રાપ્ત કરે છે અને ત્રણે વેદને અન્તર્મુહૂર્તમાં જ ઉપશમ અગર ક્ષય કરી દે છે, ત્યારે તે જીવ અન્તર્મુહૂર્ત સુધી જ સવેદ અવસ્થામાં રહે છે. ઉત્કૃષ્ટ રૂપથી દેશને અપરાધ પુદ્ગલ પરાવર્તન સુધી જીવ સદ રહે છે, કેમકે ઉપશમ શ્રેણીથી પતિત બનીને તે જીવ એટલા કાળ સુધી સંસારમાં પરિભ્રમણ કરે છે. ત્યાર પછી યક્ત ઉત્કૃષ્ટ કાલમાન સાદિ સપર્યસિત સવેદકને સિદ્ધ થાય છે, શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૧૩૮ Page #152 -------------------------------------------------------------------------- ________________ સ્ત્રીવેદના વિષયમાં પાંચ આદેશ અર્થાત્ પાંચ અપેક્ષાએ અગર પ્રકાર છે. તેનુ નિરૂપણ કરાય છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! અં વેઢી જીવ કેટલા કાળ સુધી નિરન્તર સ્ત્રીવેદી બની રહે છે ? શ્રી ભગવાન કે ગૌતમ ! એક પ્રકારથી જઘન્ય એક સમય સુધી અને ઉત્કૃષ્ટ પૂ કોટિ પૃથકત્વ (બે કરેડ પૂર્વથી આરભીને નવ કરાડ પૂર્વ સુધી) અધિક એકસેાદશ પચેપમ સુધી કોઈ સ્ત્રીવેદી જીવ નિરન્તર સ્ત્રીવેદી બની રહે છે. (૧) ખીજો પ્રકાર બતાવે છે-એક આદેશથી જઘન્ય એક સમય સુધી અને ઉત્કૃષ્ટ પૂર્વકોટિ પૃથકત્વ અધિક અઢાર પડ્યેાપમ સુધી કેઇ સ્ત્રીવેદી જીવ સ્રીવેદી નિરન્તર બની રહે છે. કાઈ સ્ત્રી ઉપશમ શ્રેણીમાં ત્રણે વેદેને ઉપશમ કરીને અવેદક પર્યાય પ્રાપ્ત કરી લે, તપશ્ચાત્ નીચે પડીને એક સમય સુધ! વેઢીના અનુભવ કરે, પુનઃ ખીજા સમયમાં કાળ કરીને વેામાં ઉત્પન્ન થઇ જાય. ત્યાં તે પુરૂષવેદી હાય છે, સ્ત્રવેદી નહી, એ પ્રકારે સ્ત્રીવેદના જઘન્યકાળ એક સમય માત્રને સિદ્ધ થાય છે. ઉત્કૃષ્ટ રૂપથી પાંચ આદેશેમાંથી પ્રથમ આદેશાનુ સ્પષ્ટીકરણ આ રીતે છે—કાઇ જીવ સિયામાં અગર તિય ચનિયામાં જે કરાડ પૂર્વની માયુને હાય, તે પાંચ ભવ કરીને ઈશાન પમાં પંચાવન પથૈપમની ઉત્કૃષ્ટ સ્થિતિવાળી અપરિગૃહિતા દેવિયામાં દેવી રૂપથી જન્મ લે. તત્પાત્ આયુને ક્ષય થતાં પુનઃ કરોડ પૂર્વી આયુવાળી મનુષ્યની અગર તિય ચનીમાં સ્ત્રી રૂપે ઉત્પન્ન થાય, તપશ્ચાત્ પુનઃ ઈશાન માં પંચાવન પચેપમની આ યુષ્યવાળી અપરિંગૃહીતાદેવીના રૂપમાં ઉત્પન્ન થાય તે તેના પછી અવશ્ય જ તેને કોઈ બીજા વેદની પ્રાપ્તિ થાય છે. એ પ્રકારે પૃથકત્વ કટિપૂર્વ અધિક એકસે દશ પલ્યાપમ સુધી નિરન્તર સ્રીવેદ પર્યાયનુ હોવુ સિદ્ધ થાય છે. (૧) ખીજા આદેશનું વિવરણ આ પ્રકારે છે–મનુષ્ય સ્ત્રિયામાં અથવા તિય ચ શ્રિયામાં કરાડ પૂર્વની સ્થિતિવાળા પાંચ ભવ કરીને પૂર્વોક્ત પ્રકારથી જ ઇશાન દેવલેાકમાં બે વાર ઉત્કૃષ્ટ સ્થિતિવાળી દૈવિયામાં ઉત્પન્ન થાય તે પણ પરિગૃહીતા દૈવિયામાં જ ઉત્પન્ન થાય, અપરિગૃહીતા દૈવિચમાં નહીં. એવી અવસ્થામાં અઢાર પત્યેાપમ કરાડ પૂર્વ પૃથકત્વ અધિક સુધી જ સ્ત્રવેત્તુ રહેવુ સિદ્ધ થાય છે. (૨) તૃતીય આદેશનુ સ્પષ્ટીકરણ-ત્રીજો આદેશ અર્થાત્ અપેક્ષા અગર પ્રકારના અનુસાર જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ પૂર્કાર્ટિ પૃથકત્વ અધિક ચૌદ પાપમ સુધી સ્ત્રીવેદી જીય સ્ત્રીવી રહે છે. આ આદેશમાં સૌધર્મ દેવલેાકમાં, સાત પદ્યેાપમની, ઉત્કૃષ્ટ આયુવાળી પરિગૃહીતા દૈવિયામાં બે વાર ઉત્પન્ન થવાની વિવક્ષા કરાઈ છે એ કારણે એ દેવી ભવોના ચૌદ યાપમ અને મનુષ્યની અગર તિય ઇંચનીના ભવાના પૃથકત્વ કરાડ પૂર્વ અધિક થાય છે. આમ સ્ત્રીવેદનુ' નિરન્તર અસ્તિત્વ કરોડ પૂર્વ પૃથકત્વ અધિક ચૌદ પચ્ચે પમ સુધી સિદ્ધ છે. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૧૩૯ Page #153 -------------------------------------------------------------------------- ________________ ચોથા આદેશનું વિવરણ–ચોથા આદેશના અનુસાર જઘન્ય એક સમય સુધી, ઉત્કૃષ્ટ પૂર્વકેટિ પૃથકત્વ અધિક સે પપમ સુધી સ્ત્રીવેદી જીવ તિરતર સ્ત્રીવેદી બની રહે છે એ આદેશમાં સૌધર્મ દેવેલેકમાં પચાસ-પચાસ પલ્યોપમની સ્થિતિવાળી અપરિ. ઝહીત દેવિયેમાં બે વાર જન્મ લેનાર જીવની વિવક્ષા કરાઈ છે. આ વિવક્ષા અનુસાર પૃથકવ કરોડ પૂર્વ અધિક સે પ૯પમ સુધી સ્ત્રી વેદનું નિરન્તર રહેવું સિદ્ધ થાય છે. પાંચમા આદેશની પ્રરૂપણા-આ આદેશના અનુસાર જઘન્ય એક સમય સુધી અને ઉત્કૃષ્ટ પૂર્વકેટિ પૃથકત્વ અધિક પપમ પૃથક સુધી સ્ત્રીવેદી જીવ નિરન્તર સ્ત્રીવેદી રહે છે કેમકે અનેક ભામાં ભ્રમણ કરતે રહેતે કઈ પણ જીવ અધિકથી અધિક પપમ પૃથકત્વ સુધી જ સ્ત્રીવેદવાળો રહે છે, તેનાથી અધિક કાળ સુધી નહીં, કેમકે મનુષ્યની અગર તિર્યંચનીની અવસ્થામાં કરોડ પૂર્વની આયુવાળા સાત ભવને અનુભવ કરીને આઠમા ભાવમાં દેવકુફ આદિમાં ત્રણ પલેપમની આયુવાળી સ્ત્રિોમાં સ્ત્રી રૂપથી ઉત્પન્ન થઈને તત્પશ્ચાત્કાળ કરીને સૌધર્મ દેવલેકમાં જઘન્ય સ્થિતિવાળી દેવિયોમાં દેવી રૂપથી ઉત્પન્ન થાય તત્પશ્ચાત્ અવશ્ય જીવ અન્ય વેદને પ્રાપ્ત કરે છે. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! પુરૂવેદી જીવ કેટલા કાળ સુધી પુરૂષદી રહે છે. શ્રી ભગવાન–હે ગૌતમ ! જઘન્ય અનતમુહૂત સુધી અને ઉત્કૃષ્ટ કાંઈક અધિક સે. સાગરેપમ પૃથકત્વ સુધી પુરૂવેદી રહે છે. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! નપુંસકવેદી જીવ વધારેમાં વધારે કેટલા કાળ સુધી નપુંસકવેદી નિરતર બની રહે છે? શ્રી ભગવાન-હે ગૌતમ! જઘન્ય એક સમય સુધી, ઉત્કૃષ્ટ વનસ્પતિકાય કાળ સુધી અર્થાત્ અનન્ત કાળ સુધી વનસ્પતિના જીવ નપુંસકવેદી હોય છે અને તેમનો કાળ અનન્ત છે, તેથી જ નપુંસક વેદને કાળ અનન્ત જ કહેલ છે શ્રી ગૌતમસ્વામી ભગવદ્ ! અવેદક જીવ કેટલા સમય સુધી અવેદક રહે છે? શ્રી ભગવાન ગૌતમ ! અદક જીવ બે પ્રકારના કહેલા છે, તે આ પ્રકારે સાદિ અપર્યસિત અને સાદિ સપર્યાવસિત, જે જીવ ક્ષેપક શ્રેણીને પ્રાપ્ત કરીને અવેદી થઈ જાય છે, તે સાદિ અપર્યવસિત કહેવાય છે, કેમકે એવા જીવન પાછું પતન નથી થઈ શકતું.. જે જીવ ઉપશન શ્રેણને પ્રાપ્ત કરીને અવેક થાય છે, તે સાદિ પર્વવસિત કહેવાય છે કેમકે તેવી અવેઢ અવસ્થાને આદિ પણ છે અને પતન પામતા અન્ત પણ થઈ જાય છે. તેમાંથી જે સાદિ સપર્યસિત છે, તે જઘન્ય એક સમય સુધી અને ઉત્કૃષ્ટ અન્તમુહૂર્ત સુધી નિરન્તર અદક રહે છે, કેમકે જે જીવ એક સમય સુધી શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૧૪૦ Page #154 -------------------------------------------------------------------------- ________________ અક રહીને બીજા જ સમયમાં કાળ કરીને દેવગતિમાં જન્મ લે છે તે પુરૂષ વેદને ઉદય થવાથી સવેદ થઈ જાય છે. એ કારણથી અહીં અવેદનું જઘન્ય એક સમય કહેલ છે. ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્ત કહેવાનું કારણ એ છે કે અન્તર્મુહૂર્તના પછી શ્રેણીથી પતિત થતાં તેના વેદનો ઉદય થઈ જાય છે. વેદદ્વાર ૬) કષાયદ્વાર કા નિરૂપણ કષાયદ્વાર વક્તવ્યતા શબ્દાર્થ-(સરસાળ અંતે ! સાત્તિ શાસ્ત્રો રિવરં દોરું ) હે ભગવન ! સકષાયી જીવ કેટલા સમય સુધી સકષાયી રહે છે ? (ચમા ! સાચી તિથિ youત્તે) હે ગૌતમ! સકષાયી ત્રણ પ્રકારના કહ્યા છે (1gI) તેઓ આ પ્રકારે છે (બાવી વા અજ્ઞાણિg) અનાદિ અનન્ત (બારી ઘા સવજ્ઞવલ) અનાદિ સાંત (સારી વાત avsનવલણ) અથવા સાદિ સાત (ઝાવ ૩ä વોરારિયરું રેડૂળ) યાવત્ દેશન અપારાર્ધ પુદ્ગલપરાવતન. (શોદા જે મતે! પુરા) હે ભગવાન ! ક્રોધ કષાયી સમ્બન્ધી પક્ષ (નોરમા ! Tumi gશો દંતોમુહુર્જ) હે ગૌતમ ! જઘન્ય અને ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્ત સુધી (ા ના માનવાવાના) એ પ્રકારે યાવત્ માનકષાયી અને માયાકષાયી (મજા મંતે ! હોમ સારૂત્તિ જુદ8) ભગવદ્ ! ભકવાથી કેટલા સમય સુધી ભકષાયી રહે છે? એ પ્રશ્ન (ચમા ! agoળ હૂં સન ૩ો વધતોમુત્ત) હે ગૌતમ ! જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્ત. (નવસા મને ! વાતાત્તિ વસ્ત્રો દિવ દોરૂ) હે ભગવન્ ! અકષાયી કેટલા કાળ સુધી અકષાયી રહે છે? (વોચમા ! અરસા સુવિ Hum) હે ગૌતમ ! અકષાયી બે પ્રકારના કહ્યા છે (સં ક વીર વા બગવતિ સાવ વા સંપન્નરણ) તેઓ આ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૧૪૧ Page #155 -------------------------------------------------------------------------- ________________ પ્રકારે-અનન્ત અને સાદિ સાન્ત (તહ્વળ બેસે સીર્સપાવર) તેએમાં જે સાદિ જ્ઞેળ અમુઢુÎ) તે જઘન્ય એક સમય, અને ઉત્કૃષ્ટ સાન્ત છે (તે નર્ભેળ માં સમય, અન્તમુ ત સુધી, (દ્વાર ૭) ટીકા-પહેલાં વેદદ્વારની પ્રરૂપણા કરવામાં આવી, હવે ક્રમ પ્રાપ્ત સાતમા કષાયદ્વારની પ્રરૂપણા કરાય છે— જીવના એક વિકારી પરિણામને કષાય કહે છે, જે કષાયથી યુક્ત હોય તે સકષાયી કહેવાય છે. શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે-હે ભગવન્ ! સકષાયીજીવ કેટલા કાળ સુધી સકષાયી બની રહે છે. ક્ષ શ્રી ભગવાન-હે ગૌતમ ! સકષાયી જીવ ત્રણ પ્રકારના હાય છે-અનાદિઅનન્ત, અનાદિસાંત, અને સાહિસાન્ત. પહેલા કહ્યા પ્રમાણે જે જીવ કયારેય પણ ઉપશમશ્રેણી અથવા ક્ષેપકશ્રેણીને પ્રાપ્ત કરશે નહિ, તે અનાદિ અપર્યવસિત સકષાયી કહેવાય છે, કેમકે તેમના કષાયને કયારેય ઢંદ નથી થઇ શકતે, જે જીન ક્યારેક ઉપશમશ્રેણી શ્રેણીને પ્રાપ્ત કરશે, તે અનાદિ સપ વસિત અથવા અનાદિ સાન્ત કષાયી કહેવાય છે, કેમકે ઉપશમશ્રેણી અથવા ક્ષપકશ્રેણી પ્રાપ્ત કરવાથી તેમના કષાયેયને વિચ્છેદ થઈ જાય છે. જે જીવ ઉપશમશ્રેણી પ્રાપ્ત કરીને અને અકષાયી બનીને ફરી ઉપશમશ્રેણીથી પતિત થઇને સકષાયી બની જાય છે, તે સાદિસાન્ત કષાયી કહેવાય છે, કેમકે તેના કષાયદયની આઢિ પણ છે અને ભવિષ્યમાં ફરી કષાયેાદયને અન્ત પણ થઈ જશે. આ ત્રણુ પ્રકારના સકષાયી જીવેમાં જે સાર્ત્તિ સપક્ષિત સકાયી છે, તે જાન્ય અન્તર્મુહૂત સુધી અને ઉત્કૃષ્ટ અનન્તકાળ સુધી નિરન્તર સાયી રહે છે. અનન્તકાળનુ સ્પષ્ટીકરણ આ પ્રકારે છે–કાળની અપેક્ષાએ અનન્ત ઉત્સર્પિણી-અવસર્પિણી સુધી અને ક્ષેત્રની અપેક્ષાએ કાંઇક એડછા અપા પુટ્ટુગલપરિવર્તન સુધી. કેમકે ઉપશમ શ્રેણીથી પડેલ જીવ એટલા કાળ સુધી સસારમાં પરિભ્રમણ કરે છે. એ કારણે સાદિસાન્ત કષાય જીવનું જધન્ય કાળમાન અન્તર્મુહૂનું છે અને ઉત્કૃષ્ટ કાંઈ ઓછા અપાપુગલ પરાવત નનુ છે. પહેલા સવેદીના સમ્બન્ધમાં જે યુક્તિ કહી છે, તેજ અહી પણ સરખી છે, શ્રી ગૌતમસ્વામો—ડે ભગવન્ ! ક્રોધ કષાયી જીત્ર નિરન્તર કેટલા કાળ સુધી ક્રોધ કષાય બની રહે ? શ્રી ભગવાન-ડે ગૌતમ ! જઘન્ય અને ઉત્કૃષ્ટ રૂપણી ક્રેધ કષાયી જીવ નિરન્તર ક્રોધ કષાયીના રૂપમાં અન્તર્મુહૂત સુધી જ રહે છે, કેમકે ક્રોધ કષાયના ઉપયેગ ઓછામાં એછે અને અધિકથી અધિક પણ અન્તર્મુહૂત સુધી જ રહી શકે છે. એજ પ્રકારે માન, માયા, અને લેભકષાયામાં પણ વિશિષ્ટ ઉપયેગની અપેક્ષાથી જ પ્રરૂપણા કરાઇ છે, એજ અભિપ્રાયથી સૂત્રકાર કહે છે કષાયની જેમ માનકષાયી જીવ માનકષાયી અને માયાકષાય માયાકષાયથી શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૧૪૨ Page #156 -------------------------------------------------------------------------- ________________ યુક્ત કાલની અપેક્ષાએ જઘન્ય અને ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્ત સુધી જ રહે છે. કેમકે જીવને સ્વભાવ જ એ છે કે માનકષાય અને માયાકષાયનો ઉપયોગ અન્તર્મુહૂર્ત અધિક નથી રહેતું. શ્રી ગૌતમસ્વામી-હે ભગવદ્ ! ભકષાયી જીવ લેભકષાય પર્યાયથી યુક્ત નિરન્તર કેટલા કાળ સુધી રહે છે? શ્રી ભગવાન -હે ગૌતમ ! જઘન્ય એક સમય સુધી, અને ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્ત સુધી લભકષાયી, લેકવાથીના રૂપમાં નિરન્તર રહે છે. જ્યારે કેઈ ઉપશામક જીવ ઉપશમ શ્રેણીને અન્ત થતાં ઉપશાતરાગ થઈને ઉપશમશ્રેણીથી પડે છે અને લેભના અંશના વદનના પ્રથમ સમયમાં જ મૃત્યુને, પ્રાપ્ત થઈને દેવલેકમાં ઉત્પન્ન થાય છે અને ક્રોધકષાયી, માનકષાયી તેમજ માયાકષાયી થાય છે. તે સમયે એક સમય સુધી ભકષાયી બની રહે છે. (મળી આવે છે) પ્રશ્ન કરી શકાય છે કે લેભના સમ્બન્યમાં જે યુક્તિ આપી છે, તેજ યુક્તિના અનુસાર ક્રોધ વગેરેનું પણ જઘન્ય એક સમય સુધી રહેવું કેમ નથી બતાવ્યું ? તેને ઉત્તર એ છે કે-જે ઉપશમ શ્રેણીથી પડી રહેલા ક્રોધ શુઓના વેદનના પ્રથમ સમયમાં માનાણુના વેદનના પ્રથમ સમયમાં અથવા માયાણુના વેદનના પ્રથમ સમયમાં મૃત્યુને પ્રાપ્ત કરીને દેવલોકમાં ઉત્પન્ન થાય છે, તથાપિ સ્વસ્વભાવ વશાત્ જે કષાયના ઉદયની સાથે કાળ કર્યો છે, તેજ કષાય આગામી ભવમાં પણ અન્તમુહૂર્ત સુધી રહે છે. આ સૂત્રના પ્રમાણથી એવું જ્ઞાત થાય છે. એથી જ ક્રોધ, માન, માયાકષાયનું અનેક સમયત્વનું પ્રતિપાદન કરાયેલું છે. શ્રી ગૌતમસ્વામી- હે ભગવન્! અકષાયી જીવ કેટલા કાળ સુધી અકષાયી પર્યાયથી યુક્ત રહે છે? શ્રી ભગવાન હે ગૌતમ ! અકષાયી છ બે પ્રકારના હોય છે-તે આ પ્રકારે-સાદિ અનન્ત અને સાદિસાન્ત. આ બન્નેમાંથી જે સાક્સિાન્ત અકષાય છે તે જઘન્ય એક સમય સુધી અને ઉત્કૃષ્ટ અન્તર્મુહૂત સુધી અકષધી પર્યાયથી યુક્ત નિરતર રહે છે. આ વિષયમાં તેજ યુક્તિ સમજી લેવી જોઈએ જે વેદના વિષયમાં કહેલી છે. અર્થાત પૂર્વોક્ત બે પ્રકારના અકષાયી જીવેમાંથી જ ક્ષેપક શ્રેણીને પ્રાપ્ત કરીને અકવાયી થાય છે, તે સાદિ અનન્ત અકાષાયી હોય છે, કેમકે ક્ષપક શ્રેણીથી ફરી પ્રતિપાત થતો નથી, કિન્ત જે જીવ ઉપશમ શ્રેણી પર આરૂઢ થઈને અકષાથી થાય છે, તે સાદિસાન્ત અકવાયી કહેવાય છે. તે જઘન્ય એક સમય સુધી અકષાય પર્યાપ્ત પર્યાયથી યુક્ત રહે છે જ્યારે એક સમય અકષાયી થઈને બીજા સમયમાં મૃત્યુને પ્રાપ્ત થઈ જાય છે, ત્યારે એ સમયમાં દેવલેકમાં ઉત્પન્ન થઈને કષાયના ઉદયથી અકષાયી બની જાય છે. એ કારણથી શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૧૪૩ Page #157 -------------------------------------------------------------------------- ________________ અકષાયિત્વના જઘન્ય કાળ એક સમય હેલે છે. ઉત્કૃષ્ટ અન્તર્મુહૂત સુધી અકષાર્થી રહે છે, તપશ્ચાત્ ઉપશમ શ્રેણીથી અવશ્ય જ પતિત થઇને સક્રષાય બની જાય છે. (દ્વાર છ) લેશ્યાવાલેજીવોં કે લેશ્યાકાલ કા નિરૂપણ લેશ્યાદ્વાર શબ્દા-(સળેક્ષ્ નં મતે ! સહેëત્તિ પુચ્છ ?) હે ભગવન્ ! સલેશ્ય અર્થાત્ લેશ્યાયુક્ત, જીવ લેશ્વાયુક્ત કેટલા કાળ સુધી રહે છે, એવા પ્રશ્ન (ગોયમા ! સહેલ્લે તુવિષે પત્તે) હે ગૌતમ ! સલેશ્ય જીવ એ પ્રકારના કહેલ છે (ત નāા)-બળાતીવવા બન્નત્તિ, ગળાવીણ્ ત્રા સપન્નત્તિ) તેએ આ પ્રકારે અનાદિઅનન્ત અને અનાદિ સાન્ત (હેમણે મને ! છેલેત્તિ વ્હાલો વેવષિવં હોર્ ?) હે ભગવન્ ! કૃષ્ણવેશ્યાવાળા જીવ કેટલા કાળ સુધી કૃષ્ણલેશ્યાવાળા રહે છે? (પોયમા ! નર્ભેળ અંતોમુદ્દુત્ત, ક્ષોભેળ તેત્તીનું સગોત્રમાર) હે ગૌતમ ! જઘન્ય અન્તમુહૂર્ત, ઉત્કૃષ્ટ તેત્રીસ સાગરાપમ (અંતોમુદુત્ત મમચિાૐ) અન્તમુહૂત અધિક. (નીરુઙેણે ન મંતે ! નીÒÈત્તિ પુચ્છા ?) હું ભગવન્ ! નીલકેશ્યાવાળા જીવ કેટલા કાળ સુધી નીલલેશ્યાવાળા રહે છે એવા પ્રશ્ન ? (શોધમા ! નળેળ અંતોમુદ્દુત્ત, જોસેળ સ સાળોષમા પજિગોત્રમાસલિજ્ઞમામ માિનું)હૈ ગૌતમ ! જ ધન્ય અન્તર્મુહૂત સુધી, ઉત્કૃષ્ટ પક્ષે પમના અસખ્યાતમા ભાગ અધિક દશ સાગરોપમ સુધી, (ાપહેલેન પુરા ?) કાપેાતલેશ્યાવાળા ઇત્યાદિ પ્રશ્ન હૈ (ોચમા ! નળ તોમુકુત્ત, જીવાણેનું તિળિ સરોવમાŻવૃજિત્રોત્રમાસંહિન્નમામાિનું) હૈ ગૌતમ ! જધન્ય અન્તમુહૂર્ત, ઉત્કૃષ્ટ પલ્લેષમને મન્ન`ખ્યાતમા ભાગ ઋષિધ ત્રણ સાગરે:ષમ સુધી, (તે જેમ્પેન પુચ્છા ? તે જોલેશ્યાવાળાવિષે પ્રશ્ન ? (ૌચમા ! નોળ તોમુદુત્ત્ત, રોલેન ફો સાળોમારૂં પત્નિકોવમાસંવિજ્ઞમામ મચિારે) હે ગૌતમ ! જઘન્ય અન્તર્મુહ સુધી, ઉત્કૃષ્ટ પચેપમના અસખ્યાતમા ભાગ અધિક એ સાગરોપમ સુધી (પહેલેન અંતે ! પુચ્છ ?) હે ભગવન્ ! પદ્મલેશ્યાવાળા વિષે-પ્રશ્ન(પોયમા ! ગોળ વંતો મુદુત્ત્ત, છોલેન ટ્સ સરોત્રમાર્ં બંતોમુદ્ઘત્ત મäિ) હે ગૌતમ ! જધન્ય અન્તર્મુહૂર્તી, ઉત્કૃષ્ટ અન્તર્મુહૂત અધિક દશ સાગરોપમ સુધી. (મુશ્કેમ્ભે ન મંતે ! પુજ્જા) શુકલ લેશ્યાવાળાવિષે-પ્રશ્ન ? (પોયમા ! ગોળ તો મુહુર્ત્ત, કોલેળો તેન્નીસ સાળરોવમારૂં સંતોમુદુત્તમાિરૂં હૈ ગૌતમ ! જઘન્ય અન્તર્મુહૂર્ત સુધી, ઉત્કૃષ્ટ અન્તર્મુહૂત અધિક તેત્રીસ સાગરોપમ સુધી, (હેમ્પેન પુજ્જા ?)અલેશ્યા વિષે પ્રશ્ન ? (ગોવા !સારીત્ વજ્ઞત્તિ) ગૌતમ સાદિ અનન્ત ટીકા –પહેલા કષાય દ્વારની પ્રરૂપણા કરાઈ, હવે કમાગત (દ્વાર ૮) આઠમા વૈશ્યા શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૧૪૪ Page #158 -------------------------------------------------------------------------- ________________ દ્વારની પ્રરૂપણા કરાય છે. શ્રીગૌતમસ્વામી–ડે ભગવન્ ! સàશ્ય અર્થાત્ àશ્યાવાનૢ જીવ કેટલા કાળ સુધી સàશ્ય બની રહે છે ? શ્રીભગવાન-ડે ગૌતમ ! સંલેશ્ય જીવ એ પ્રકારના હોય છે, તે આ સપ વસિત, અને અનાદિ અપ વસિત, તેમાંથી જે જીવના સંસાર મરણના ક્યારેય અંત નથી આવતા તે અનાદિ અપ વસિત કહેવાય છે પારગામી છે તે અનાહિઁ સપયવસિત કહેવાય છે. પ્રકારે અનાર્દિ અર્થાત્ જન્મ અને જે સ'સાર શ્રીગૌતમસ્વામી-હે ભગવન્ ! કૃષ્ણવેશ્યા વાળા જીવ કેટલા સમય સુધી કૃષ્ણલેશ્યા વાળા નિરન્તર બની રહે છે ? શ્રીભગવાન-ડે ગૌતમ ! જઘન્ય અન્તર્મુહૂર્ત સુધી, ઉત્કૃષ્ટ અન્તર્મુહૂત અધિક તેત્રીસ સાગરાપમ સુધી કૃષ્ણુલેશ્યાવાળા નિરન્તર કૃષ્ણુલેશ્યાવાળા રહે છે. તિયથા અને મનુષ્યેાના લેશ્યા દ્રષ્ય અન્તર્મુહૂ સુધી રહે છે. ત્યાર પછી મવશ્ય બદલાઈ જાય છે, કિન્તુ દેવા અને નારકાનાં લૈશ્યા દ્રવ્ય પૂર્વ ભવ સમ્બન્ધી અન્તિમ અન્તર્મુહૂથી આર ભીને પર ભત્રના પ્રથમ અન્તર્મુહૂત સુધી કાયમ રહે છે. જઘન્યકાળ અન્તર્મુહૂત સત્ર મનુષ્ય અને તિય``ચેની અપેક્ષાથી જાણવા જોઈએ અને ઉત્કૃષ્ટ કાળ દેવા તેમજ નારકા ની અપેક્ષા થી. આ ઉત્કૃષ્ટ કાળ અલગ અલગ પ્રકારના છે, તેથી જ તેના પર વિચાર કરે છે. કૃષ્ણલેશ્યાના ઉત્કૃષ્ટ કાળ અન્તર્મુહૂત અધિક તેત્રીસ સાગરોપમને કહેલા છે, તે સાતમી ભૂમિની અપેક્ષાએ જાણવા જોઈએ, કેમકે સાતમી નરક ભૂમિના નારક કૃષ્ણલેશ્યાવાળા હાય છે, અને તેની સ્થિતિ ઉત્કૃષ્ટ તેત્રીસ સાગરોપમની હાય છે અને પૂ ભવ તેમજ ઉત્તર ભત્ર સંબંધી જે બે અન્તર્મુહૂત છે, તે બન્ને મળીને પણુ અન્તર્મુહૂત જણુાય છે, કેમકે અન્તર્મુહૂત'ના અસ`ખ્યાત ભેદ હોય છે. શ્રીગૌતમસ્વામી-હે ભગવન્! નીલલેશ્યા વાળા જીવ નિરન્તર કેટલા કાળ સુધી નીલ લેશ્યાવાળા બની રહે છે ? શ્રીભગવાન્ “હું ગૌતમ ! જધન્ય અન્તર્મુહૂર્ત સુધી, ઉત્કૃષ્ટ પચેપમ ના અસ’ખ્યાતમા ભાગ અધિક દશ સાગરોપમ સુધી નીલેશ્યાવાળા જીવ નિરન્તર નીલવેશ્યાવાળા રહે છે. અહીં પાંચમી નરક પૃથ્વીની અપેક્ષાથી પત્યેાપમના અસખ્યાતમા ભાગ અધિક દશ સાગરોપમ સમજવા જોઈ એ, કેમકે પાંચમા નરકના પહેલા પાઘડમાં નીલલેશ્યા હોય છે, કહ્યુ પણ છે પંમિયાત્ મીન્ના) અર્થાત્ પાંચમી ભૂમિમાં મિશ્ર હેાય છે. આ પ્રથમ પાથડમાં ઉપર્યુક્ત સ્થિતિ હાય છે પૂર્વભવ અને ઉત્તર ભત્ર સબન્ધી-ખન્ને અન્તર્મુહૂત પચેપમના અસખ્યાતમાં ભાગમાંજ સમિલિત થઈ જાય છે, તેથી જ તેની પૃથવિવક્ષા ફરી નથી. આગળ પણ એજ પ્રકારે સમજી લેવુ' જોઈ એ. શ્રીગૌતમસ્વામી-હે ભગવન્ ! કાપાતલેશ્યાવાળા કેટલા સમય સુધી નિરન્તર કાપે.ત શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૧૪૫ Page #159 -------------------------------------------------------------------------- ________________ લેશ્યાવાળા બની રહે છે. શ્રીભગવાન-હે ગૌતમ ! જઘન્ય અન્તર્મુહૂર્ત સુધી, ઉત્કૃષ્ટ પપમને અંખ્યાત ભાગ અધિક ત્રણ સાગરોપમ સુધી કાપતલલેશ્યાવાળા નિરન્તર કાપતલેશ્યાથી યુક્ત બની રહે છે. અહી ત્રીજી નરક પૃથ્વીની અપેક્ષાએ ૫૫મના અસંખ્યાતમા ભાગથી અધિક ત્રણ સગરોપમ કહેલ છે, કેમકે ત્રીજી નરક પૃથ્વીના પ્રથમ પાથડમાં એટલી સ્થિતિ છે અને કાપિત લેશ્યા પણ હોય છે. કહ્યું પણ છે (સચાણ મીસિયા) અર્થાત્ ત્રીજી ભૂમિમાં મિશ્ર વેશ્યા હોય છે. શ્રીગૌતમસ્વામી–હે ભગવન્! તેને વેશ્યાવાળા જીવ કેટલા કાળ સુધી નિરન્તર તેને લેશ્યાવાળા બની રહે છે? શ્રીભગવાન-હે ગૌતમ! જઘન્ય અન્તહીં સુધી, ઉત્કૃષ્ટ પપમના અસંખ્યા તમાં ભાગ અધિક બે સાગરોપમ સુધી તેને લેફ્સાવાળે જીવ તેલેથાથી યુક્ત નિરતર રહે છે. અહીં ઈશાન દેવક ની અપેક્ષાબે પલ્યોપમ અસંખ્યાત ભાગ આધક બે સાગરે કમ સમજવા જોઈએ. કેમકે ઈશાન દેવલોકના દેવેની તે જેલેક્ષાની આજ ઉત્કૃષ્ટ સ્થિતિ છે. ગૌતમસ્વામી-હે ભગવન પદ્મ લેશ્યા સખી પૃચ્છા ? અર્ધાતુ પદ્મલેશ્યા વાળ જીવ કેટલા સમય સુધી નિરન્તર પદ્મસ્થાથી યુક્ત બની રહે છે? શ્રીભગવાન હે ગૌતમ ! જઘન્ય અન્તર્મુહૂર્ત સુધી, ઉત્કટ અન્તમુહૂર્ત અધિક દશ સાગરોપમ સુધી પદ્મવેશ્યાવાળા જીવ નિરન્તર પદ્ વેશ્યાવાળા બની રહે છે. અહીં બ્રહ્નક નામક દેવલોકની અપેક્ષાથી દશ સાગરેપમ સમજવા જોઈએ, કેમકે ત્યાં દેવેની ઉત્કૃષ્ટ સ્થિતિ દશ સાગરોપમની છે. પૂર્વભવ અને ઉત્તર ભવ સંબધી બને અન્ત મુહૂર્ત એકજ અન્તમુહૂર્તમાં અતગત થઈ જાય છે, કેમકે અન્તમુહૂર્ત ના અસંખ્યાત ભેદ કહેલા છે. કારણથી અહીં અતર્મુહૂત અધિક કહ્યું છે. શ્રીગૌતમસ્વામી-હે ભગવન્! શુકલલેશ્યા સંબન્ધી પૃછા ? અર્થાત શુકલેશ્યાવાળા જીવ નિરન્તર શુક્લલેશ્યા વાળા કેટલા કાળ સુધી રહે છે ? શ્રીભગવાન-હે ગૌતમ ! જઘન્ય અન્તર્મુહૂર્ત સુધી, ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્ત અધિક તેત્રીસ સાગરોપમ સુધી શુકલ લેશ્યાવાળા જીવ નિરન્તર શુકલેશ્યાવાળા રહે છે. અહી અનુત્તર વિમાનના દેના દેવની અપેક્ષાથી અન્તર્મુહૂત અધિક તેત્રીસ સાગરોપમનું કાન કરાયેલું છે. તે દેવેની ઉત્કૃષ્ટ સ્થિતિ તેત્રીસ સાગરોપમની છે અને અન્તર્મહત અધિક પૂર્વોક્ત પ્રકારથી સમજી લેવું જોઈએ. શ્રીગૌતમસ્વામી–હે ભગવદ્ ! અલેશ્ય અર્થાત્ લેગ્યાથી અતીત જીવ. નિરન્તર કેટલા સમય સુધી અલેશ્ય રહે છે ? શ્રીભગવાન-હે ગૌતમ ! અલેશ્ય જીવ સાદિ અનન્ત હોય છે, કેમકે અગી કેવળી અને સિદ્ધ અલેશ્ય હેય છે અને એકવાર લેશ્યાતીત અવસ્થા પ્રાપ્ત થયા પછી ફરી ક્યારેય શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૧૪૬ Page #160 -------------------------------------------------------------------------- ________________ સલેશ્ય અવસ્થા ઉત્પન્ન નથી થતી, તેથી અલેશ્ય સાદિ અનન્ત છે. ( દ્વાર ૮) સમ્યકત્વવાલે જી કે સમ્યક્તા કા નિરૂપણ નવમું સમ્યકત્વદ્વાર શબ્દાર્થ-સમૂવિ ળ મંતે ! સમરિકી ત્તિ વાઇલો વિરું હો) ભગવન સમૃષ્ટિ જીવ સમ્યગ્દષ્ટિ પણે કેટલા કાળ સુધી રહે છે? (જોયા ! મારો દુષિદે પum) ગૌતમ સમદષ્ટિવાળા છ બે પ્રકારના છે. (તે રહી-સહી વા બન્નતિ, તારી વા સંપન્નવલ) તેઓ આ પ્રકારે-સાદિ અપર્યવસિત અને સાદિ સપર્યવસિત (તસ્થ કે તે સારી સરકાવાસા) તેઓમાં જે સાદિ સપર્યવસિત છે (સે ગonળે તોમુદત્ત) તે જઘના અન્તર્મુહૂર્ત સુધી (૩ોળે વદ્રિ પાલવમાડું) ઉત્કૃષ્ટ સાતિરેક છાસઠ સાગરોપમ સુધી. (fમાવિટ્ટી જો મંતે ! પુરા) હે ભગવન મિથ્યા દષ્ટિના વિષયમાં પૃચ્છા? (વના! નિજીવી સિવિશે gor) હે ગૌતમ! મિથ્યાષ્ટિવાળા જીવ ત્રણ પ્રકારના કહ્યા છે (રં લાખાણા કારૂપ સજsઝવસિષ, વીર વા પકવામિણ) તે આ પ્રકારેઅનાદિ અનન્ત, અનાદિ સાન્ત અને સાદિ સાન્ત (તત્વ તે વાવી સજ્જવલિg) તેમાં જે સાદિ સાન્ત છે તે નgumળે બંતો મુહુરં ૩ોતે કoid ૪) તે જઘન્યથી અન્તર્મુહર્તા સુધી, ઉત્કૃષ્ટ અનન્ત કાળ સુધી (અનંતાગો રૂqિળી ગોદિuળીનો વાઢ) કાળની અપેક્ષાએ અનન્ત ઉત્સપિરિણી–અવસર્પિણિ (ત્તિનો અવઢ પોramરિદૃ gિi) ક્ષેત્રની અપેક્ષાએ દેશેન અપાઈ પુદ્ગલ પરિવર્તન સુધી. (સાબિછાળેિ પુછા) સમ્યકૃમિથ્યાદષ્ટિના વિષયમાં પ્રશ્ન ? (ચમી ગળે ન ચંતોમુત્ત) હે ગૌતમ! જઘન્ય અન્તર્મુહૂર્ત (૩ોળે સંતોદુi) ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્ત (હાર ૯) શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૧૪૭ Page #161 -------------------------------------------------------------------------- ________________ ટીકા આના પહેલાં વૈશ્યાદ્વારની પ્રરૂપણા કરાઈ હતી, હવે, ક્રમપ્રાસ નવમું સમ્યકત્વ દ્વાર નિરૂપણ કરાય છે. શ્રીગૌતમસ્ત્રામી-હે ભગવન્ ! સમ્યક્ દૃષ્ટિ જીવ કેટલા કાળ સુધી નિરન્તર સમ્યદૃષ્ટિ પણામાં બની રહે છે ? જેની દૃષ્ટિ સક્ અર્થાત્ યથા છે, વિપરીત નથી, તે સમ્યગ્દષ્ટિ કહેવાય છે. તાત્પર્ય એ છે કે અન્ત ભગવાનના દ્વારા પ્રતિપાદિત વસ્તુતત્વ પર જેની પ્રતીતિ રૂચિ અગર શ્રદ્ધા હોય, તે સમ્યગ્દષ્ટિ છે. સમ્યગ્દષ્ટિ ત્રણ પ્રકારે થાય છે-ઔપશમિક સમ્યકત્વ દ્વારા, ક્ષાયેાપમિક સમ્યકત્વ દ્વારા અને ક્ષાયિક સમ્યદ્વારા. અનન્તાનુખન્ધી કષાય અને દન મેહનીયકના ઉપશમથી થનારી તત્ત્વરૂચિ એ ઔપશમિક સમ્યકત્વ છે. આજ ક્રમ પ્રકૃતિયાના ક્ષયાપશમથી થનારી તત્ત્વ રૂચિ ક્ષાાપમિક સમ્યકત્વ કહે વાય છે અને ક્ષયથી થનારી તત્ત્વરૂચિને ક્ષાયિક સમ્યકત્વ કહે છે. અહીં આ પ્રશ્ન ઠરાયેા છે કે સમ્યગ્દષ્ટિ જીવ નિરન્તર સમ્યગ્દષ્ટિ બની રહે તે કેટલા કાળ સુધી બની રહે છે? શ્રી ભગવાન્ ઉત્તર આપે છે-હૈ ગૌતમ ! સમ્યગ્દષ્ટિ જીવા એ પ્રકારના હાય છે સાદિ અનન્ત સભ્યષ્ટિ અને સાદિક્ષાન્ત સમ્યગ્દષ્ટિ, જેનાથી ક્ષાયિક સમ્યકત્વની પ્રાપ્તિ થાય છે. તે સાદિ અનન્ત સમ્યગ્દષ્ટિ કહેવાય છે, કેમકે એકવાર ઉત્પન્ન થયા પછી ક્ષાયિક સમ્યકત્વના વિનાશ નથી થતું. ક્ષાર્યપામિક સમ્યકત્વ અને ઔપશમિક સમ્યકત્વ અપે ક્ષાથી સમ્યગ્દષ્ટિ સાહિઁસાન્ત હોય છે, કેમકે આ અન્ને સમ્યકત્વ અનન્ત નથી પણુ સાન્ત છે, ઔપમિક સમ્યકત્વ અન્તર્મુહૂત સુધી રહે છે અને ક્ષાયિક સમ્યકત્વ છાસઠ સાગરોપમ સુધી રહે છે, એ અપેક્ષાએ કહ્યું છે-સાહિમનન્ત અને સાહિસાન્ત સમ્યગ્દષ્ટિ એમાં જે સાદિસાન્ત સમ્યગ્દષ્ટિ છે, તે જઘન્ય અન્તમુહૂત સુધી સભ્યષ્ટિ પર્યાયવાળા રહે છે, તેના પછી તેને મિથ્યાત્વની પ્રાપ્તિ થઇ જાય છે. આ કથન ઔપમિક સમ્યકત્વની અપેક્ષાથી છે. ઉત્કૃષ્ટ ક્રિચિત્ત અધિક છાસઠ સાગરોપમ સુધી સમ્યગ્દષ્ટિ બની રહે છે. આ થન ક્ષાયેાપશમિક સમ્યકત્વની અપેક્ષાએ સમજવું જોઇએ. જો કંઇ જીવ એ વાર વિન્ત્યાદિ વિમાનામાં સમ્યકત્વની સાથે ઉત્પન્ન થાય અથવા ત્રણ વાર અચ્યુત દેવલેાકમાં ઉત્પન્ન થાય તે છાસઠ સાગરોપમ વ્યતીત થઇ જાય છે અને કાંઇક અધિકકાળ જે કહ્યો છે તે વચલા મનુષ્યભવના સમજવેા જોઈ એ કહ્યું પણ છે—એ વાર વિજય આદિમા અથવા ત્રણ વાર અચ્યુત દેવલાકમાં ગએલા જીવના છાસડ સાગરાપમ થાય છે. વચલા મનુષ્યભવ અતિરિક્તકાળમાં ગણવા ોઇએ.' શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! મિથ્યાટટિ સમ્બન્ધી પૃચ્છા ? અર્થાત્ મિથ્યાદષ્ટિ જીવ નિરન્તર કેટલા ક.ળ સુધી મિથ્યાદ્રષ્ટિ બની રહે છે? શ્રી ભગવાન્−હે ગૌતમ ! મિથ્યાદ્રષ્ટિ જીવ ત્રણ પ્રકારના હાય છે, તે આ પ્રકારે અનાદિ અનન્ત અર્થાત્ જે અનાદિકાળથી મિથ્યાદ્રષ્ટિ છે અને અનન્તકાળ સુધી મિથ્યાદ્રષ્ટિ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૧૪૮ Page #162 -------------------------------------------------------------------------- ________________ જ બની રહેશે, જેમ અભય જીવ, બીજા અનાદિસાત અર્થાત્ જે અનાદિકાળથી મિથ્યાદષ્ટિ તે છે પણ ભવિષ્યમાં જેને સમ્યકત્વની પ્રાપ્તિ થશે. ત્રીજા સાદિસાન્ત મિથ્યાદ્રષ્ટિ અર્થાત્ જે સમ્યકત્વને પ્રાપ્ત કર્યા પછી પાછા મિથ્યાષ્ટિ બની ગયા છે અને ભવિષ્યમાં ફરી સમ્યકત્વ પ્રાપ્ત કરશે. આ અનાદિઅનન્ત, અનાદિસાન્ત અને સાદિસાન્ત મિથાષ્ટિમાં જે સાદિસાન્ત મિથ્યાદષ્ટિ છે, તે જઘન્ય અન્તર્મુહૂત સુધી મિથ્યાષ્ટિ રહે છે. અન્તર્મુહૂર્ત સુધી મિથ્યાદષ્ટિ રહ્યા પછી તેને ફરી સમ્પક-વની પ્રાપ્તિ થઈ જાય છે. ઉત્કૃષ્ટ અનન્તકાળ વ્યતીત થયા પછી તેને સમ્યકત્વ પ્રાપ્ત થાય છે. આ અનન્ત કાળ કાળની અપેક્ષાથી અનન્ત ઉત્સપિણિ તેમજ અનન્ત અવસપિણિ સમજવી જોઇએ. ક્ષેત્રની અપેક્ષાથી દેશને અપાઈ પુદ્ગલપરાવર્તન જાણવા જોઈએ. અહીં ક્ષેત્રપદને ગ્રહણ કરવાથી ક્ષેત્ર પુલ પરાવર્તન ગ્રહણ કરવું જોઈએ. દ્રવ્ય પુદ્ગલપરાવર્તન આદિ નહીં. એજ વાત પાછળ અને આગળ પણ સર્વત્ર સમજવી જોઈએ. શ્રી ગૌતમસ્વામી હે ભગવન ! સમ્યમિથ્યાષ્ટિ સમ્બન્ધી પૃચ્છા? અર્થાત્ ભગવન! સમ્યગૃમિધ્વાદષ્ટિ જીવ નિરન્તર કેટલા સમય સુધી સસ્પેશ્મિણ્યાદૃષ્ટિ બની રહે છે? - શ્રી ભગવાન ગૌતમ! જઘન્ય અન્તમુહૂર્ત સુધી અને ઉત્કૃષ્ટ પણ અન્તર્મુહૂર્ત સુધી જ સભ્યમિશ્ય દષ્ટિ જીવ નિરન્તર સમ્યમિથ્યાદડિટ રહે છે. અન્તર્મુહૂર્ત પછી મિશ્રષ્ટિ નથી રહેતા, અગર તે તે જીવ સમ્યગ્દષ્ટિ થઈ જાય છે, અથવા તે મિથ્યાદષ્ટિ બની જાય છે. કેમકે- જીવને એવો જ સ્વભાવ છે. (દ્વાર નવમું). જ્ઞાનદાર કા નિરૂપણ જ્ઞાનદ્વાર શબ્દાર્થ (ાળી મેતે ! શાબિત્તિ જાગો દેવદિવાં દોરૂ) હે ભગવન ! જ્ઞાની જીવ કેટલા સમય સુધી જ્ઞાની પણામાં રહે છે? (ગોવા ! જાળી સુવિ Homત્ત) હે ગૌતમ! જ્ઞાની બે પ્રકારના કહા છે (=–ા વા ઉપsmsfg, સારૂ વા સપનવરિy) તે આ પ્રકારે સાદિ અપર્યાવસિત અને સાદિ રાપર્યાવસિત, (૪થi ને તે સાd Tagg) તેમાં જે સાદિ સ પર્યવસિત છે ) તે (નોર્થ) ઓછામાં ઓછા ( 7) અન્તર્મહત સુધી (કોળે જાવ સાવરું) ઉત્કૃષ્ટ કાંઇક અધિક છાસઠ સાગરેપમ સુધી. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૧૪૯ Page #163 -------------------------------------------------------------------------- ________________ (મિળિયોયિનાળી ખં પુછા ?) અભિનિત્રાધિકજ્ઞાનીની પૃચ્છા ? (નોયમા ! થ ચૈત્ર) ડે ગૌતમ ! એજ પ્રકારે (ત્ત્વ સુચનાળી) એજ પ્રકારે શ્રુતજ્ઞાની પણ (સ્રોફેિનળી વિદ્યું ચે. અવધિજ્ઞાની પણ એજ પ્રકારે (નવર) વિશેષ (ગોળ માં સમય) જધન્ય એક સમય સુધી. (મળપ=નવનાળા નં મંડે ! માનવનાનિત્તિ જાલ્લો વૈયન્તિ હોર્ ?) હે ભગવન્! મનઃપ`વજ્ઞ ની કેટલા કાળ સુધી મન:પજ્ઞાની રહે છે ? (ચોથમા ! ગોળ પળ સમર્ચ) હે ગૌતમ ! જઘન્ય એક સમય (જોસેગ ફેમૂળા પુજોડી) ઉત્કૃષ્ટ દેશેાત કરોડપૂ (ત્રજીમાળીાં પુછા ?) કેવળજ્ઞાની વિષે પૃચ્છા ? (નોયમા ! સાર અઞક્ષિણા ડે ગૌતમ ! સાદિઅનન્ત. (નળાખી, મર્બળની સુચાળાની પુટ્ટા ?) અજ્ઞાની, મત્યજ્ઞાની, શ્રુતાજ્ઞાની સમ્બન્ધી પૃચ્છા ? (ૌયમા !) હૈ ગૌતમ ! (જાળી, મજ્જાની, સુથાળી) અજ્ઞાની, મત્યજ્ઞાની અને શ્રુતીજ્ઞાની (તિવિષે વત્તે) ત્રણ પ્રકારના કહ્યા છે (ä નાઝબાફવ વા અન્નવતિષ, ગળાય઼ વા સપન્નત્તિ) તે આ પ્રકારે અનાહિઁઅનન્ત અને અનાદિસાન્ત (સાફીર્ યાસનસિ) અને સાદિસાન્ત (તસ્થળ ને તે સારી સપન્નત્તિ) તેઓમાં જે સાદિસાન્ત છે (લે) તે (જ્ઞેળ તોમુદુત્ત્ત) જઘન્ય અન્તમુહૂર્ત સુધી (જોસેળ અગત હારું) ઉત્કૃષ્ટ અનનકાળ સુધી (મતો ઉન્નિિનેત્રો સિિનત્રો) અન્ન ઉત્સર્પિણી અવ સપિણિયા (દાજબો) કાળથી (લેત્તો અવઢ પોરુચિટ્ટ તેમૂળ) ક્ષેત્રથી દેશેાન અપાઈ પુદ્ગલ પરાવત (મિનનાળીગ મતે ! પુન્ના ) વિભગજ્ઞાની સંબ ંધી હે ભગવન્ ! પૃચ્છા ? (નોયમાં ! લોળ ń સમર્ચ) હું ગૌમ ! જઘન્ય એક સમય (TMોયેળ તેત્તોમં લાળરોત્રમા) ઉત્કૃષ્ટ તેત્રીસ સાગરાપમ (હેમૂળ પુખ્તજોરી શ્રમદિયારૂ) દેોન કરેડપૂર્વ અધિક. (દ્વાર ૧૦) ટીકા-આનાથી પહેલાં સમ્યકવદ્વારની પ્રરૂપણા કરાઇ, હવે ક્રમાનુસાર દેશમા જ્ઞાનદ્વારની પ્રરૂપણા કરાય છે— શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! જ્ઞાની છત્ર કેટલા કાળ સુધી જ્ઞાની પણામાં બની રહે છે ? શ્રી ભગવાન-હે ગૌતમ! જ્ઞાની જીવ એ પ્રકારના કહ્યા છે, તે આ પ્રકારે છે. સાર્દિ અપ વસિત અને સાદિ સપયવસિત જે જીવને સમ્યગ્ જ્ઞાન ઉત્પન્ન થયા પછી તે શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૧૫૦ Page #164 -------------------------------------------------------------------------- ________________ સદૈવ બની રહે છે, સાર્દિક અપ વિરાંત જ્ઞાની કહેવાય છે. જેના સમ્યજ્ઞાન, સમ્યગ્દન, ના અભાવ થઈ ને નષ્ટ થનાર છે, તે સાર્દિ સપતિ જ્ઞાની કહેવાય છે. જે જ્ઞાની ક્ષયિક સમ્યકત્વવાળા છે, તે સાદે અપવસિત જ્ઞાની છે. કેવળજ્ઞાની પણ સાદિ અપ વસિત જ્ઞાની છે કેમકે કેવળજ્ઞાન ઉત્પન્ન થયા પછી નષ્ટ નથી થતું, કેવળજ્ઞાનના સિવાય અન્ય જ્ઞાનાની ખપેક્ષાએ સાદિ સપવસિત કહેવાય છે કેમકે તે જ્ઞાન નિયતકાલભાવી છે—અનન્ત નથી એ સાદિઅનન્ત અને સાદિસાન્ત જ્ઞાનિયામાંથી જે સાદિસાન્ત જ્ઞાની છે, તે જઘન્ય અન્તર્મુહ સુધી અને ઉત્કૃષ્ટ કાંઈક અષિક છાસ સાગરોપમ સુધી જ્ઞાની પર્યાયમાં નિરન્તર રહે છે. એ પ્રકારે જ્ઞાની અવસ્થા જઘન્ય અન્તર્મુહૂત સુધી રહે છે, તેના પછી મિથ્યાત્વના ઉદયથી જ્ઞાન પરિણામના વિનાશ થઈ જાય છે. ઉત્કૃષ્ટકાલ જે છાસડ સાગરેાપમથી કાઇક અધિક કહેલ છે, તેનું સ્પષ્ટીકરણુ સમ્યગ્દષ્ટિની સમાન જ સમજી લેવું જોઇએ, કેમકે સમ્પતિ જ જ્ઞાની હાય છે શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! માભિનિષેાધિકજ્ઞાની નિરન્તર કેટલા આભિનિખાધિકજ્ઞાની પણામાં રહે છે ? સમય સુધી શ્રી ભગવાન્ હે ગૌતમ ! આ પ્રશ્નના ઉત્તર એજ પ્રકારે અર્થાત્ સામાન્ય જ્ઞાનીના વિષયમાં જે પ્રમાણે કહ્યું છે, તેના જ અનુસાર સમજી લેવા જોઇએ, અર્થાત્ જધન્ય અન્તમુહૂર્ત સુધી અને ઉત્કૃષ્ટ છાસઠ સાગરોપમથી કાંઇક અધિક આભિનિત્રાકિજ્ઞાની નિરન્તર આભિનિઐધિકજ્ઞાની રહે છે, આભિનિત્રાધિકજ્ઞાનીની સમાનજ શ્રુતજ્ઞાની અને અવધિજ્ઞાનીનું કાળમાન પણ સમજી લેવુ' જોઇએ વિશેષતા એટલી જ છે કે અવધિજ્ઞાનીના જઘન્ય અવસ્થાન કાળ એક સમયના છે. અન્તમુહૂર્તના નથી પ્રશ્ન કરીશકાય છે કે અવધિજ્ઞાનીના જઘન્યકાળ એક સમયના જ કેમ કહેલા છે ? ઉત્તર એ છે કે-તિય`ચ પચેન્દ્રિય, મનુષ્ય અથવા દેવ વિમાગજ્ઞાની થઇને જ્યારે સમ્યકત્વ પ્રાપ્ત કરે છે તેા સમ્યકત્વની પ્રાપ્તિ થતાં જ તેનું ત્રિભંગજ્ઞાન અવધિજ્ઞાનના રૂપમાં પરિણત થઇ જાય છે. દેવના ચ્યવનના કારણે અથવા અન્યનું મૃત્યુ થતાં અગર અન્ય કારણથી અનન્તર સમયમાં જ્યારે તે અવધિજ્ઞાન નષ્ટ થઇ જાય છે ત્યારે તેનુ અવસ્થાન એક સમય સુધી રહે છે. ઉત્કૃષ્ટ છાસઠ સાગરોપમ સુધી રહે છે. અવધિજ્ઞાનની સાથે જે જીવ એ વાર વિજય આહિઁ વિમાનમાં જાય છે. અથવા ત્રણ વાર અચ્યુત દેવલાકમાં ઉત્પન્ન થાય છે, ત્યારે તેમની સ્થિતિ છાસઠ સાગરે પમની હાય છે. શ્રી ગૌતમસ્વામી પુનઃ પ્રશ્ન કરે છે-હે ભગવન્ ! મનઃપવજ્ઞાની મનઃપવજ્ઞાની રૂપમાં નિરંતર કેટલા સમય સુધી રહે છે ? શ્રી ભગવાન્ હે ગૌતમ ! મનઃવજ્ઞાની નિરન્તર મન:પર્ય વજ્ઞાની પશુમાં જઘન્ય એક સમય સુધી અને ઉત્કૃષ્ટ દેશેશન કરાડ પૂર્વ સુધી રડે છે, જ્યારે કોઈ અપ્રમત્ત સયતનું શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૧૫૧ Page #165 -------------------------------------------------------------------------- ________________ મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થયા પછી બીજા સમયમાં જ મૃત્યુ થઈ જાય છે, ત્યારે મનઃપર્યાવજ્ઞાની એક સમય સુધી મનઃ પર્યાવજ્ઞાનીના રૂપમાં રહે છે. ઉત્કૃષ્ટ દેશાન પૂર્વકાટિ કહેવાનું કારણ એ છે કે એનાથી અધિક સંયમ રહે જ નથી અને સંયમના અભાવમાં મનઃ પર્યાવજ્ઞાન પણ નથી રહી શકતું. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્કેવળજ્ઞાની નિરનર કેટલા કાળ સુધી કવલજ્ઞાની પણમાં રહે છે? શ્રી ભગવાન–હે ગૌતમ! કેવળજ્ઞાની સાદિઅનન્ત હોય છે, કેમકે કેવલજ્ઞાન ઉત્પન્ન થયા પછી સદૈવ બની રહે છે. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! અજ્ઞાની જીવ કેટલા સમય સુધી અજ્ઞાની રહે છે મત્યજ્ઞાની અને શ્રુતજ્ઞાની કેટલા કાળ સુધી નિરન્તર મત્યજ્ઞાની અને યુનાજ્ઞાની બની રહે છે શ્રી ભગવન–હે ગૌતમ! અજ્ઞાની, મત્યજ્ઞાની અને શ્રુતજ્ઞાની ત્રણ ત્રણ પ્રકારના હોય છે, જેમ કે અનાદિ–અનન, અનાદિ-સન, અને સાહિંસાન્ત જેણે ક્યારેય સભ્ય જ્ઞાન પ્રાપ્ત નથી કર્યું અને જે ભવિષ્યમાં પણ કયારેય પ્રાપ્ત કરશે નહિં, તે અનાદિ અનન્ત અજ્ઞાની, મયજ્ઞ ની અગર શ્રુતજ્ઞાની કહેવાય છે, જેણે કયારેય જ્ઞાન પ્રાપ્ત નથી કર્યું. પરન્તુ કયારેક પ્રાપ્ત કરશે, તે અનાદિસાત અજ્ઞાની કહેવાય છે, જે જીવ સમ્યજ્ઞાન પ્રાપ્ત કરીને પુનઃ મિથ્યા દયથી અજ્ઞાની થઈ ગએલ હોય પણ ભવિષ્યમાં પુન:જ્ઞાન પ્રત કરશે, તે સાદિક્ષા- અજ્ઞ ની છે. આ ત્રણ પ્રકારના અજ્ઞાનિયામાં જે સાદિસાન્ત અજ્ઞાની છે. તે જઘન્ય અન્તર્મુહૂર્ત સુધી અને ઉત્કૃષ્ટ અનતકાળ સુધી અજ્ઞાની રહે છે. એ પ્રકારે સાદિસાત અજ્ઞાની જઘન્ય અન્તર્મુહૂર્ત સુધી જ અજ્ઞાની પર્યાયથી યુક્ત નિરનર રહે છે. તત્પશ્ચાત સમ્યકત્વ પ્રાપ્ત કરીને જ્ઞાની બની જાય છે તેને અજ્ઞાની પર્યાય વિનષ્ટ થઈ જાય છે. ઉત્કૃષ્ટ અનન્તકાળ સુધી તે અજ્ઞાની રહે છે. એનું કારણ પહેલા કહી દિધેલું છે. તે અનન્તકાળનું પરિમાણુ આ પ્રકારે છે–કાળની અપેક્ષાએ અનન્ત ઉત્સર્પિણી અને અવસર્પિણી, ક્ષેત્રની અપેક્ષાએ દેશોન અપાઈ પુગલ પરાવર્તન સુધી અતાની રહે છે. એટલા માળ પછી તે જીવને અવશ્ય જ સમ્યકત્વની પ્રાપ્તી થઈ જાય છે અને તેનું અજ્ઞાન પરિણામ દૂર થઈ જાય છે. એજ પ્રકારે મત્યજ્ઞાની અને શ્રુતજ્ઞાનના વિષયમાં પણ સમજી લેવું જોઈએ. તેઓ પણ ત્રણ ત્રણ પ્રકારના છે અને તેઓમાં સાદિ સપર્યાવતિનું અવસ્થાનકાલ જઘન્ય અન્તમુહર્તા અને ઉત્કૃષ્ટ દેશના પૂર્વકેટિ છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! વિર્ભાગજ્ઞાની નિરન્તર વિર્ભાગજ્ઞાનીના રૂપમાં કેટલા કાળ સુધી રહે છે? શ્રી ભગવન-જઘન્ય એક સમયે, ઉત્કૃષ્ટ દેશના પૂર્વકટિ અધિક તેની સાગરોપમ સુધી વિસંગણાની નિરનાર વિર્ભાગજ્ઞ ની બની રહે છે. જ્યારે કેઈ પંચેન્દ્રિય તિયચ, શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૧૫૨ Page #166 -------------------------------------------------------------------------- ________________ મનુષ્ય અથવા દેવ સમ્યગ્દષ્ટિ થઈને અવધિજ્ઞાની થાય છે અને ફરી મિથ્યાત્વને પ્રાપ્ત થઈ જાય છે ત્યારે મિથ્યાત્વની પ્રાપ્તિના સમયે, મિથ્યાત્વના પ્રભાવથી તેમનું અવધિ જ્ઞાન વિર્ભાગજ્ઞાનના રૂપમાં પરિણત થઈ જાય છે–કહ્યું પણ છે–પાંચ જ્ઞાને મથી શરૂઆતના ત્રણ જ્ઞાન મિથ્યાત્વથી યુક્ત થઈને અજ્ઞાન પણ બને છે. એ પ્રકારે મિથ્યાત્વ પ્રાતિના પછીના સમયમાં જ તે વિસંગજ્ઞાની દેવનું અગર મનુષ્યનું કે પંચેન્દ્રિય નિયંચનું જ્યારે મૃત્યુ થઈ જાય છે ત્યારે વિર્ભાગજ્ઞાનનું અવસ્થાન એક સમય સુધી જ રહે છે. જ્યારે કે મિથ્યાદ્રષ્ટિ પંચેન્દ્રિય તિર્યંચ અથવા મનુષ્ય કરેડપૂર્વની આયુના કેટલાક વર્ષ વ્યતીત થઈ જતાં વિર્ભાગજ્ઞાન પ્રાપ્ત કરે છે અને ભંગજ્ઞાનની સાથે જ સાતમી નરકભૂમિમાં તેત્રીસ સાગરોપમની સ્થિતિવાળા નારમાં ઉત્પન્ન થાય છે, તે સમયે વિસંગજ્ઞાનીનું અવસ્થાનકાળ દેશના પૂર્વકેટિ અધિક તેત્રીસ સાગરોપમનું હોય છે. તત્પશ્ચાત્ તે જીવ અગર તે સમ્યકત્વને પ્રાપ્ત કરીને અવધિજ્ઞાનવાન બની જાય છે, અથવા તેનું વિસંગજ્ઞાન નષ્ટ થઈ જાય છે. (દ્વાર ૧૦) દર્શનાર કા નિરૂપણ દર્શનદ્વાર શબ્દાર્થ-(રઘુવંસળી બે મેતે ! પુરા) હે ભગવન ! ચક્ષુદર્શનના વિષયમાં પૃચ્છા? (જોયા! નહomળે વંતોમુદુનં) હે ગૌતમ ! જઘન્ય અન્નમુહૂર્ત (સારોવમહર્ષિ તિti) ઉત્કૃષ્ટ કાંઇક અધિક હજાર સાગરોપમ. (કવઘુવંસળી í મેતે ! ગરવુત્તિ ૪ દિવાં હો?) હે ભગવન ! અચક્ષુદર્શની અક્ષુદનીના રૂપમાં કેટલા કાળ સુધી રહે છે ? (mોચના ! રાજપુતળી સુવિ vo) હે ગીત પ! અચક્ષુદર્શની બે પ્રકારના કહ્યા છે (તં ) તે આ પ્રકારે (ગળાફા ઘા પાવર અળાઈ સાવલિg) અનાદિ અનન અને અનાદિસાન્ત. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૧૫૩ Page #167 -------------------------------------------------------------------------- ________________ (બોરિંસળીળે પુછા) અવધિદર્શન વિષે–પૃચ્છા? (જોયHT! નgm mi સમ) હે ગૌતમ! જઘન્ય એક સ ય (કોળું તો છાવટ્ટિો રસાવાળું સારૂ ) ઉત્કૃષ્ટ સાતિરેક બે છાસઠ સાગરેપમ. (વાળીળે પુછા) કેવલ દર્શનીના વિષયમાં–પૃચ્છા ? (જો ! શા માનશિg) હે ગીતમ! સાદિઅનન્ત. ટીકર્થ-આનાથી પૂર્વે જ્ઞાનરનું પ્રરૂપણ કરાયું છે, હવે અગીયારમાં દર્શન દ્વાર ની પ્રરૂપણ કરાય છે શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે–હે ભગવન ! ચક્ષુદર્શની જીવ નિરન્તર કેટલા કાળ સુધી ચક્ષુદર્શની બની રહે છે? શ્રી ભગવાન હે ગૌતમ ! જઘન્ય અન્તર્મુહૂર્ત સુધી અને ઉત્કૃષ્ટ કાંઈક અધિક હજાર સાગરોપમ સુધી ચક્ષુદર્શની નિરન્તર ચક્ષુદર્શની બની રહે છે. જ્યારે ઈ પણ સેન્દ્રિય જ મચ્છર-માખી વિગેરે ચતુરિન્દ્રિયમાં ઉત્પન્ન થાય છે. અને ત્યાં અન્તમુહૂર્ત સુધી સ્થિત રહીને પુનઃ ત્રીન્દ્રિય આદિમાં પેદા થઈ જાય છે. ત્યારે ચક્ષુદર્શની અન્તમુહૂર્ત સુધી ચક્ષુદર્શની પર્યાયથી યુક્ત હોય છે. ઉત્કૃષ્ટ કાંઈક અધિક સાગરોપમ જે કહ્યા છે તે ચતુ. રિન્દ્રિય, પચેન્દ્રિય તિય"ચ તેમજ નારક આદિ ભામાં ભ્રમણ કરવાના કારણે સમજવું જોઈએ. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્ અચક્ષુદર્શની કેટલા સમય સુધી નિરન્તર અચક્ષુ દર્શની પર્યાયથી યુકત રહે છે? શ્રી ભગવાન–હે ગૌતમ ! અચક્ષુદની બે પ્રકારના કહ્યા છે-અનાદિઅનન્ત અને અનાદિયાન્ત જે જીવ કયારેય સિદ્ધિ પ્રાપ્ત નહી કરશે તે અનાદિઅનન્ત અચક્ષુદશની કહેવાય છે. જે કદાચિત્ સિદ્ધિ પ્રાપ્ત કરશે, તે અનાદિયાન્ત અચક્ષુદર્શની કહેવાય છે, શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! અવધિદશની કેટલા સમય સુધી નિરન્તર અવધિદર્શની રહે છે? શ્રી ભગવાન-હે ગૌતમ ! જઘન્ય એક સમય સુધી અને ઉત્કૃષ્ટ કાંઈક અધિક બે છાસઠ સાગરોપમ કાલ પર્યત અવધિદર્શની નિરન્તર અવધિદર્શની પર્યાય યુક્ત બની રહે છે. બારમા દેવલોકની સ્થિતિ બાવીસ સાગરની છે, ઉક્ત બાવીસ સાગર પ્રમાણવાળા દેવલેકમાં કઈ પણ જીવ જે વિર્ભાગજ્ઞાનને લઈને રહે તે આ બાવીસ સાગરોપમ કાળ વિર્ભાગજ્ઞાનને થયે તથા બાવીસ સાગરોપમકાળ અવધિજ્ઞાનનો થયો, પૂર્વોક્ત પ્રકારથી જે જી ત્રણ વાર વિર્ભાગજ્ઞાન લઈને જાય તથા અવધિજ્ઞાન લઈને આવે તે બધાનું સંકલન કરવાથી ૬૬ છાસઠ સાગરોપ મકાળ વિર્ભાગજ્ઞાનને થયે તથા ૬૬ છાસઠ સાગરેમકાળ અવધિજ્ઞાનને, એ રીતે બે છાસઠ સાગરોપમ થાય છે. શંકા-વિર્ભાગજ્ઞાનની અવસ્થામાં અવધિદર્શન થવાને કર્મ પ્રકૃતિ આમાં વિષેધ કર્યો છે, એવી સ્થિતિમાં અહીં વિર્ભાગજ્ઞાનની અવસ્થામાં અવવિદર્શનથવાનું કેમ કહ્યું છે? શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૧૫૪ Page #168 -------------------------------------------------------------------------- ________________ સમાધાન-અહી વિભંગ અવસ્થામાં અવધિદશનના પ્રતિપાદક સૂત્રને અભિપ્રાય આ છે વિર્ભાગજ્ઞાન વસ્તુના વિશેષ ધર્મોને જાણે છે અને અવધિદર્શન સામાન્ય અંશને વિષય કરે છે. તેથી જેમ સમ્યગ્દષ્ટિનું વિશેષવિષયક અવધિજ્ઞાન અને સામાન્ય વિષયક અવધિદર્શન પણ અનાકારમાં હેવાથી અવધિજ્ઞાનીના અવધિદર્શનના સમાન જ છે, એ કારણ છે કે વિર્ભાગજ્ઞાનીનુ વિર્ભાગજ્ઞાન પણ અવધિદર્શની જ કહેવાય છે, વિર્ભાગદર્શન કહેવાતું નથી. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! કેવલની નિરંતર કેટલા સમય સુધી કેવલદર્શની શ્રી ભગવાન–હે ગૌતમ! કેવલદર્શની સાદિ અનન્ત હોય છે, કેમકે કેવલજ્ઞાની સાદિઅનન્ત કહેલ છે તેને પ્રતિપાત (પડવું) થતું નથી એજ પ્રકારે કેવલદર્શની સાદિઅનન્ત કહેવાય છે, કેમકે તેને પણ પ્રતિપાત નથી થતું. (દ્વાર ૧૧) સંયતદ્ધાર કા કથન સંયત દ્વાર–ઉપગદ્વાર શબ્દાર્થ-(લંગ મંરે ! સંપત્તિ પુછ?) હે ભગવન્! સંયત કેટલા કાળ સુધી સંયત રહે છે, એવી પૃચ્છા? (જોગમા ! નgonsi gi સમર્થ, કાં રેલૂળ પુરોહી) હે ગૌતમ ! જઘન્ય એક સમય સુધી, ઉત્કૃષ્ટ દેશના કરોડપૂર્વ સુધી (સંજણ મંતે ! બસંજ્ઞત્તિ પુછે ?) હે ભગવન ! અહંયત કેટલા કાળ સુધી અસંયત રહે છે ? એ પ્રશ્ન જોયા! અલંગ વિવિદ્ gov?) હે ગૌતમ! અસંત ત્રણ પ્રકારના કહ્યા છે (તં ) તે આ પ્રકારે (ગણાવી વાવાઝવgિ) અનાદિ અનન્ત (બળાતી વા સાવલિg) અનાદિસાન્ત (નાવી સાવતિg) સાદિ અને સાત (તસ્થળે) તે અસંતમાં (છે) જે (રાવી સાવઝવણ) સાદિ અને સાન્ત છે (નuળ અંતમુહુરં) તે જઘન્ય અન્તર્મુહૂર્ત સુધી (૩ોળ ગતિ ) ઉત્કૃષ્ટ અનંતકાળ સુધી (બળતાનો વરઘળી ગોHિળીગો) અનન્ત ઉત્સર્પિણ-અવસર્પિણ (ાઝો) કાળથી (ત્તિ અવઢ પોમારુરિવટું સૂi) ક્ષેત્રથી દેશન અપાઈ પુદ્ગલ પરિવર્તન. (સંરચાના પુછ?) સંયતાસંયત સંબંધી–પૃચ્છા? (જેમા શંતોમુ) હે ગૌતમ ! જઘન્ય અન્તમુહૂર્ત સુધી (૩ોળે ટૂળ પુaોડિં) ઉત્કૃષ્ટ દેશોન કરેડપૂર્વ સુધી. (નોલંક નો બહંગ નો સંગાસંગર નં પુછા) ને સંયત, અસંયત, સંયતાસંતય સમ્બન્ધી પ્રશ્ન (જોરમા ! સાલી જાનવસિા) હે ગૌતમ ! સાદિઅનન્ત. દ્વાર ૧૨ (સાગારોવોનોવરે તે ! પુરા) હે ભગવન્! સાકારે પગથી ઉપયુક્ત વિષે પૃચ્છા? શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૧૫૫. Page #169 -------------------------------------------------------------------------- ________________ (ચમા ! નgumi Sોસેળ બંતોમુ) હે ગૌતમ ! જઘન્ય અને ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્ત સુધી (બTrોક વિ વિ) અનાકાર ઉપયોગથી ઉપયુક્ત પણ એજ પ્રકારે. (દ્વાર ૧૩) ટીકાર્ગદર્શન દ્વારની પ્રરૂપણ કરાઈ ગઈ છે, હવે કમપ્રાપ્ત સંયત દ્વારની પ્રરૂપણ કરાય છે શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! સંયત જીવ નિરન્તર કેટલા કાળ સુધી સંયત પણામાં રહે છે ? શ્રી ભગવાન–હે ગૌતમ ! જઘન્ય એક સમય સુધી અને ઉત્કૃષ્ટ દેશોન કરોડપૂર્વ સુધી સંયત છવ સંયત પર્યાયથી યુક્ત નિરન્તર બની રહે છે. અગર કે જીવનું સંયમ પરિણામ થતાં જ મરણ થઈ જાય તે તે એક સમય સુધી જ સંયત રહે છે. શ્રી ગૌતમસ્વામી–હે ભગવદ્ અસંયમી જીવ અસંત પર્યાયથી યુક્ત નિરન્તર કેટલા સમય સુધી રહે છે ? શ્રી ભગવાન - ગૌતમ! અસંયત જીવ ત્રણ પ્રકારના છે, જેમ કે અનાદિ અપર્ય. વસિત, અનાદિ સપર્યવસિત અને સાદિ સંપર્યવસિત, જેણે ક્યારેય સંયમ કર્યો નથી અને જ્યાં ક્યારેય સંયમ પામશે પણ નહીં, તે અનાદિ અનન્ત અસંયત કહેવાય છે. જેણે કયારેય સંયમ મેળવ્યું નથી પણ ભવિષ્યમાં મેળવશે, તે અનાદિ સપર્યાવસિત અસંયત કહેવાય છે. જે જીવ સંયમ પ્રાપ્ત કરીને તેનાથી ભ્રષ્ટ થઈ ગયો છે, પરંતુ પુનઃ સંયમ પ્રાપ્ત કરશે, તે સાદિયાન્ત અસંયત કહેવાય છે. આ ત્રણ પ્રકારના અસંયમાંથી સાહિંસાન્ત અસંયત છે. તે જઘન્ય અન્તમુહર્ત સુધી અને ઉત્કૃષ્ટ અનન્તકાલ સુધી અસંયત પર્યાયથી યુક્ત રહે છે. અનન્તકાળ વ્યતીત થયા પછી તેને સંયમની પ્રાપ્તિ અવશ્ય થાય છે. તે અનન્તકાળ કાળ અને ક્ષેત્રથી પ્રદર્શિત કરે છે–તે અનન્તકાલ, કાળની અપેક્ષાએ અનન્ત ઉત્સર્પિણી–અવસર્પિણી સમજવો જોઈએ અને ક્ષેત્રની અપેક્ષાએ દેશન પુદ્ગલ પરિવર્તન જાણુ જોઈએ. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન ! સંયતાસંયત સમ્બન્ધી પૃચ્છા ? અર્થાત્ સંયતાસંવત જીવ કેટલા કાળ સુધી નિરંતર સંયતાસંયત પણમાં બની રહે છે? શ્રી ભગવાન હે ગૌતમ! જઘન્ય અન્તર્મુહૂર્ત સુધી, ઉત્કૃષ્ટ દેશેન કરેડ પૂર્વ સુધી સંયતાસંયત જીવ નિરન્તર સંયતાસંયત પણમાં બની રહે છે. દેશવિરતિની પ્રતિપત્તિને ઉપર જઘન્ય પણ અન્તર્મુહૂર્ત હોય છે, તેથી જ અહીં જઘન્યકાળ અન્તર્મુહૂર્ત પ્રમાણ કહેલ છે. દેશવિરતીમાં બેકરણ ત્રણ વેગ આદિ અનેક ભંગ બને છે. તેથી તેમના અંગીકાર કરવામાં ઓછામાં ઓછું અત્તમુહૂત થઈ જ જાય છે, સર્વવિરતિમાં સર્વસાવઘને ત્યાગ કરું છું. એ રૂપમાં અંગીકાર કરાય છે, તેથી તેને અંગીકાર કરવાને ઉપગ એક સમયમાં પણ થઈ શકે છે. એ કારણથી સંયતને જઘન્યકાળ એક સમય કહે છે. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૧૫૬ Page #170 -------------------------------------------------------------------------- ________________ શ્રી ગૌતમસ્વાર્ગી-હે ભગવન્ ! નાસયત, નાઅસયત, નાસયતાસયત જીવ કેટલા સમય સુધી પેાતાના આ પર્યાયથી યુક્ત બની રહે છે ? શ્રી ભગવાન્—હૈ ગૌતમ ! સાદિઅનન્ત છે. અર્થાત્ જે સયત પણ નહી. અસ યત પણ નહીં અને સયતાસયત પણ નહી', એવા જીવ સિદ્ધ જ હોય છે અને સિદ્ધ પર્યાય સાદિઅનન્ત છે. (દ્વાર ૧૨) શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! સાકાર ઉપયાગવાળા જીત્ર નિરન્તર સાકાર ઉપયાગવાળા કેટલા કાળ સુધી બની રહે છે? શ્રી ભગવાન્ડે ગૌતમ ! જઘન્ય પણ અન્ત' સુધી અને ઉત્કૃષ્ટ પણુ અન્તહૂત સુધી સાકારે પયોગવાળા જીવ નિરન્તર સાકારાપયેગથી યુક્ત ખની રહે છે. એ પ્રકારે અનાકાર ઉપચેગવાળા પણ જઘન્ય અને ત્કૃિષ્ટ અન્તર્મુહૂત સુધી અનાકારાપયેગથી યુક્ત રહે છે. ઠૂમસ્થ જીવાના ઉપયેગ પછી તે સાકારે પયોગ હોય અથવા નિરાકારાપયેગ હોય, અન્તર્મુહૂત ના જ હોય છે, તેથી જ અહીં બન્નેના જઘન્ય ઉત્કૃષ્ટકાળ અન્તમુહૂર્ત પ્રમાણુ કહેલ છે, કેવલિયાના એક સામયિક ઉપયોગ અહી વિવક્ષિત નથી કરેલ. (દ્વાર ૧૩) આહારદ્વાર કા નિરૂપણ આહાર–દ્વાર શબ્દા -(બાદરણ નં અંતે ! પુત્ત્તા ?) હે ભગવન્ ! આહારક વિષે પૃચ્છા ? (નોયમા ! આહારપ તુવિષે વળત્તે) હે ગૌતમ ! આહારક એ પ્રકારના છે (ત ના અમત્સ્ય બહારÇ ચ વૈદ્ધિ બાણ ચ) છદ્મસ્થ આહારક અને કેલિ આહારક (જીકમસ્ત્યાહારી મંતે ! ઇમત્યાહારત્તિ જાગો વવિરહો ) હે ભગવન્ ! છદ્મસ્થ આહારક છદ્મસ્થ આહારકપણાથી કેટલા કાળ સુધી રડે છે ? (નોયમા ! નળેળવુકામવાળંદુસમયi) હે ગૌતમ !જધન્ય છે સમય એછા ક્ષુદ્રભવ ગ્રહણ પરિમિત (જ્ઞેલેળ સંલગ્ન ઠારું) કાળથી અસ ́ખ્યાત ઉત્સર્પિણી-અવસર્પિણીચા (લેત્તત્રો અંગુરુત્ત સંવેગ્ગર્ માળ) ક્ષેત્રથી આંગલના અસખ્યાતમા ભાગ, (ગણિ બાહાર ન મતે ! ક્ષેત્રહિ બહારત્તિ જાહો જેવયિાં ઢોર !) હું ભગવન્ ! કેવલી શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૧૫૭ Page #171 -------------------------------------------------------------------------- ________________ આઢારક કેટલા કાળ સુધી કેવલી આહારક પણામાં રહે છે ? (નોયમા ! જ્ઞળેળ અંતોમુકુત્ત, જોતેનું મૂળ પુન્ગોěિ) હૈ ગૌતમ જઘન્ય અતર્મુહૂત, ઉત્કૃષ્ટ દેશાન કરોડપૂર્વ સુધી. ள் (અન!દારહળ મતે ! કળાહારવત્તિ ાત્રો વરિષાં હોર્ ?) હે ભગવન્ ! અન!હારક જીવ કેટલા કાળ સુધી અનાહારકપણાથી યુક્ત રહે છે ? (નોચમા ! બહાર તુવિષે વળત્તે, તં નન્દ્ા-છગનત્ય અળાદરણ, ચ ક્ષેત્રહિ ગળાારણ્ ય) હે ગૌતમ ! અનાઢારક એ પ્રકારના કહ્યા છે, તે આ પ્રકારે છદ્મસ્થ અનાહારક અને કેવલી અનાહારક (છમ” ગળાહારÇ : મંત્રે ! પુછા ?) હે ભગવન્ ! છદ્મસ્થ અનાહારક વિષે-પૃચ્છા ? (ઽળેળ હાં સમય) જધન્ય એક સમય સુધી (જોસેનું તો સમયા) ઉત્કૃષ્ટ એ સમય સુધી (વેત્રહિ બળાહારવુ ળ મતે ! ક્ષેત્રહી બળાટ્ઠાત્તિ જાજો દિયર હોર્ ?) હે ભગવન્ ! કેવી અનાહારક કેટલા કાળ સુધી કેવલી અનાહારક પણામાં રહે છે? (નોચમા ! નહી ત્રનાારÇ તુવિષે પત્તે) હે ગૌતમ ! કેવલી અનહારક એ પ્રકારના કહ્યા છે (તા ના)-નેએ આ પ્રકારે (સિદ્ધ વહી ગળાહારણ ચ મસ્થ òનહિ અનાદારણ ચ) સિદ્ધ-કેવલી–મનાહારક અને ભવસ્થ કેવલી અનાહારક (સિદ્ધ ક્ષેત્રજી ગળાના પુચ્છ ?) સિદ્ધ કેવલી અનાહારક સબન્ધી પ્રશ્ન ? (પોયમા ! સાી અવન્તસિ) હું ગૌતમ ! સાદિઅનન્ત (મત્રસ્ય જેવી કાળા દ્વારા મતે ! પુત્ત્તા !) હે ભગવન્ ! ભવસ્થ કેવલી અનાહારક સંબન્ધી પૃચ્છા ? (ગોયમા ! મવથગહી બળા” તુવિષે પત્તે) ગૌતમ ! ભવસ્થા કૈવલી અનહારક પ્રકારના કહ્યા છે (તે નટ્ટા-સદ્ગોનિ મત્યવહી ગળા૬ારણ, નોનિ મત્રસ્ય પછી ગળાદા) તે આ પ્રકારે સયેગી ભવસ્થ કેવલી અનાહારક, અને અયાગી ભવસ્થ કેવલી અનાહારક (સંજ્ઞોનિ મવત્થ હિ બારણા પુચ્છા ?) સયેાગી ભવસ્થ કેવલી અનાહારક સંબંધી હે ભગવન્ ! પ્રશ્ન ! (નોયમાં ! અનામનુજોસં તિ—િ સમયા) હે ગૌતમ ! જઘન્ય ઉત્કૃષ્ટ ભેદના વિના ત્રણ સમય (ગોળિ મવસ્થ યેવત્તિ અળાહારણ ન પુચ્છા ?) અયેગી ભવસ્થ કેવલી અનાહારક સમ’ધી હે ભગવન્ ! પ્રશ્ન ? (ોયમા ! ફોળ જોયેળ તોમુદુત્ત્ત) હે ગૌતમ ! જઘન્ય-અને ઉત્કૃષ્ટ અન્તર્મુહૂત'. (દ્વાર ૧૪) ટીકા-પહેલાં ઉપયેાગદ્વારની વ્યાખ્યા કરી હવે ક્રમ પ્રાપ્ત આહારદ્વારની પ્રરૂપણા કરવાને માટે કહે છે શ્રી ગૌતમસ્વામી-ભગવન્ ! આહારક જીવ નિરન્તર કેટલા સમય સુધી આહારક પણામાં રહે છે ? શ્રી ભગવાન-હે ગૌતમ ! આહારક જીવ એ પ્રકારના હૈાય છે. તે આ પ્રકારે છદ્મસ્થ આહારક અને કેવલી આહારક. શ્રી ગૌતમસ્વામી—હે ભગવન્ ! છઠૂમર્થ આહારક નિરન્તર કેટલા કાળ સુધી છમસ્થ આહારક પણામાં રહે છે? શ્રી ભગવાન્- ગૌતમ ! જઘન્ય એ સમય એછા ક્ષુદ્રભવ ગ્રહણ જેટલા સમય સુધી છમર્થ આહારક નિરન્તર છમસ્થ આહારક પણામાં રહે છે. ક્ષુદ્રભવવા ક્ષુલ્લકભવ ગ્રહણુ ખસેછપ્પન આવલિકારૂપ સમજવા જોઇએ. ઉત્કૃષ્ટ અસંખ્યાતકાળ સુધી છદ્મસ્થ આહા રક નિરન્તર મસ્થ આહારક રહે છે. વિગ્રહગતિ યદ્યપિ ચાર અને પાંચ સમયની પશુ હોય છે. છતાં પશુ બહુતાયતથી શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૧૫૮ Page #172 -------------------------------------------------------------------------- ________________ તે બે અગર ત્રણ સમયની હોય છે, ચાર અગર પાંચ સમયની નથી હતી. અહીં ચાર અને પાંચ સમયની વિગ્રહગતિ વિક્ષિત નથી. તેથી જ જ્યારે ત્રણ સમયની વિગ્રહગતિ હોય છે ત્યારે જીવ આદિના બે સમય સુધી અનાહારક રહે છે, તેથી આહારકત્વની પ્રરૂપણામાં એ બન્ને સમયેથી ન્યૂન ક્ષુદ્દભવ ગ્રહણનું કથન કરાયેલું છે. ઉત્કૃષ્ટ અસંખ્યાતકાળ સુધી આહારક રહે છે, તત્પશ્ચાત નિયમથી વિગ્રહ ગતિ થાય છે અને વિગ્રહગતિમાં અનાહારક પર્યાય થઈ જાય છે. એ કારણે અહીં અનન્તકાળ કહેલ નથી હવે તે અસંખ્યાતકાળને કાલ અને ક્ષેત્રની અપેક્ષાથી સ્પષ્ટ કરે છે–તે અસંખ્યાતકાળ કાળની અપેક્ષાથી અસંખ્યાત ઉત્સર્પિણી–અવસર્પિણી રૂપ જાણવું જોઈએ અને ક્ષેત્રની અપેક્ષાએ આંગળના અસંખ્યાતમો ભાગ સમજે જેઈએ. આંગળના અસંખ્યાતમા ભાગનું સ્પષ્ટીકરણ પહેલા કરાયેલું છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન ! કેવલી આહારક કેટલા કાળ સુધી નિરન્તર કેવલી આહારક રહે છે? શ્રી ભગવાન -- હે ગૌતમ! જઘન્ય અન્તર્મુહૂર્ત સુધી, ઉત્કૃષ્ટ દેશોન કટિપૂર્વ સુધી કેવલી આહારક નિરન્તર કેવલી આહારક રહે છે. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! અનાહારક જીવ કેટલા કાળ સુધી નિરન્તર અનાહારક પણામાં રહે છે ? શ્રી ભગવાન-હે ગૌતમ! જઘન્ય અત્તમુહૂર્ત સુધી, ઉત્કૃષ્ટ દેશન કટિપૂર્વ સુધી કેવલી આહારક નિરન્તર કેવલી આહારક રહે છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન ! અનાહારક જીવ કેટલા કાળ સુધી નિરન્તર અનાહારક પણામાં રહે છે ? શ્રી ભગવાન-હે ગૌતમ! અનહારક બે પ્રકારના કહ્યા છે, જેમકે-છમરથ અનાહારક અને કેવલી અનાહારક. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્ ! છઘુમરથ અનાહારક નિરન્તર કેટલા સમય સુધી સુધી છદ્મસ્થ અનાહારક પણામાં રહે છે? જ શ્રી ભગવાન – ગૌતમ જઘન્ય એક સમય સુધી, અને ઉત્કૃષ્ટ એ સમય સુધી છત્મસ્થ અનાહારક જીવ છદ્મસ્થ અનાહારક પણામાં રહે છે. અહીં ત્રણ સમયવાળી વિગ્રહગતિની અપેક્ષાથી ઉત્કૃષ્ટ સમય સુધીનું કથન કરાયેલું છે. ચાર સમય અને પાંચ સમયવાળી વિગ્રહગતિ અહીં વિવક્ષિત નથી, એ પહેલા જ કહી દિધેલું છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન ! કેવલી અનાહારક કેટલા સમય સુધી કેવલી અનાહારક પણામાં રહે છે? શ્રી ભગવાન-ગૌતમ ! કેવલી અનાહારક બે પ્રકારના કહેલા છે, જેમકે સિદ્ધ કેવલી અનાહારક, અને ભવસ્થ કેવલી અનાહારક. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! સિદ્ધ કેવલી અનાહારક કેટલા સમય સુધી સિદ્ધ કેવલી અનાહારક, પણત્માં રહે છે ? શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૧૫૯ Page #173 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવાન -હે ગતમ! સાદિ અપર્યાવસિત કાળ પર્યત રહે છે. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્ ! ભવસ્થ કેવલી અનાહારક કેટલા કાળ સુધી ભવસ્થ કેવલી અનાહારક રહે છે ? શ્રી ભગવન-છે ગૌતમ ! ભવસ્થ કેવલી અનાહારક બે પ્રકારના હોય છે જેમકેસગી ભવસ્થ કેવલી અનાહારક અને અગી ભવસ્થ કેવલી અનાહારક. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન! સગી ભવસ્થ કેવલી અનાહારક કેટલા કાળ સુધી સગી ભવસ્થ કેવલી અનાહારક રહે છે? શ્રી ભગવન હે ગૌતમ ! અજઘન્ય–અનુત્કૃષ્ટ ત્રણ સમય સુધી અનાહારક રહેવાનું આ વિધાન કેવલી સમુદુઘાતની અપેક્ષાથી છે. આઠ સમયના કેવલી સમુદ્દઘાતના ત્રીજા ચોથા અને પાંચમા સમયમાં કેવલી અનાહારક દશામાં રહે છે. એમાં જઘન્ય ઉત્કૃષ્ટને કઈ વિકલ્પ નથી. શ્રી ગૌતમસ્વામી–હે ભગવદ્ ! અગી ભવસ્થ કેવલી અનાહારક કેટલા સમય સુધી અાગી ભવસ્થ કેવલી અનાહારક પણુમાં રહે છે? શ્રી ભગવાન -હે ગૌતમ ! જ ઘન્ય અને ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્ત સુધી અગી ભવસ્થ કેવલી અનાહારક નિરન્તર અગી ભવસ્થ કેવલી અનાહારક રહે છે. (દ્વાર ૧૪) ભાષાધાર કા નિરૂપણ ભાષાઢાર આદિ શબ્દાર્થ (સાળં પુછા ) ભાષક વિષે પ્રશ્ન ? (જો મr ! જણof giાં સમયે, રહ્યો ચંતોમુત્તહે ગૌતમ ! જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ અન્તમુહૂર્ત સુધી ભાષકજીવ ભાષકપણામાં રહે છે (ઉમાનuળે ) અભાષક સંબંધી પૃચ્છા ? (જો મા ! માસ સુવિ પum) છે ગૌતમ ! અભાષક બે પ્રકારના કહ્યા છે (તં વહા-અલીપ વા નાજ્ઞવલણ નવી વા નવજ્ઞક્ષિણ ના નવા નિજ) તેઓ આ પ્રકારે સાદિ અપર્યાવસિત અને સાદિ સપર્યવસિત. (તસ્થi ને તે સારૂ સTsઝત્તિ) તેમાંથી જે સાદિ સપર્યાવસિત છે (સે ગળે બતોમુદુ) તે જઘન્ય અન્તર્મુહૂર્ત સુધી, (૩ોસેવં વરૂ વો) ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ સુધી અભાષક રહે છે. (દ્વાર ૧૫) (ત્તિi gછ?) પરીતવિષે-પૃચ્છા? (શોચ ! રિજે દુવિ funત્તે, તેં કહ્યું પરિ. , સંસારિત્તા) હે ગૌતમ! પરિત બે પ્રકારના છે, જેમકે કાયપરિત્ત અને સંસારપરિત્ત (ાગપત્તિi પુછે ?) કાય પરિત્ત સંબંધી પૃચ્છા? (જયમા ! ગgoળ તોમુદુ) હે ગૌતમ! જઘન્ય અન્તર્મુહૂર્ત સુધી (૩૪ોરેvi gવિરો) ઉત્કૃષ્ટથી પૃથ્વી કાલ સુધી (સંજ્ઞા રૂHિળી ગોળિકો) અસંખ્યાત ઉત્સપિર્ણ—અવસર્પિણી (સંસારિૉi gar?). શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૧૬૦ Page #174 -------------------------------------------------------------------------- ________________ સંસારપરિત્ત સંબંધી પૃચ્છા ? (ચમા ! Tom સંતોમ) હે ગૌતમજઘન્ય અન્તર્મુહૂર્ત સુધી (સોગ Mi #ારું) ઉત્કૃષ્ટ અનન્તકાલ સુધી (વાવ) યાવત (બવર્લ્ડ માસ્ટરચરું રેલૂi) દેશેન અપાધં પુદ્ગલપરાવર્તન. (મારિન પુછા ?) અપરિત વિષે–પૃચ્છા? (ચમા ! મારિ સુવિદે ઘomત્તે) હે ગૌતમ ! અપરિત બે પ્રકારના કહ્યાં છે (તં જ્ઞા) તે આ પ્રકારે ( મારિય, સંસાર અપત્તેિ ચ) કાયઅપરીત અને સંસાર અપરીત (વાચરિત્તેણે પુછા) કાય અપરીત સંબંધી પ્રશ્ન ? (ચમા ! નgoli સંતોમg, વોરે વારતા ) હે મૈતમ ! જયન્ય અન્તર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ વનસ્પતિકાલ (સંસાર પરિૉળ પુછ ?) સંસાર– અપરિત સંબન્ધી પ્રશ્ન ? (નોનr! સંસાર અરિ વિહે gum) હે ગૌતમ ! સંસારઅપરીત બે પ્રકારના કહ્યા છે (i =ા) તેઓ આ પ્રકારે (કાલી વા બનવરિ, વીણ વા સાવસિર) અનાદિ અપર્યવસિત, અને અનાદિ સપર્યવસિત (નોપત્તિ નો ત્તિ નં પુછ ) નેપરિત ને બપરીત સંબધી પ્રશ્ન? (નાયમાં ! સાવ કાગવાણી હે ગૌતમ ! સાદિ અપર્યવસિત, (દ્વાર ૧૬). (Gs77 નં પુર) પર્યાપ્ત સમ્બન્ધી પ્રશન? (લોચમા ! કomi સંતો ) છે ૌતમ ! જઘન્ય અન્તર્મુહૂર્ત સુધી અને (૩ોળ સારવમયyહુ ) ઉત્કૃષ્ટ કાંઈક અધિક સે સાગરોપમ પૃથકત્વ સુધી. (અપગત્ત પુરછ ) અપર્યાપ્ત સંબંધી પ્રશન? (ચમા! વળે કોણે બંતોમુત્ત) હે ગૌતમ! જઘન્ય અને ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્ત સુધી. | (7) જૂનત્તર નો અપmત્તા પુછા) ને પર્યાપ્ત ને અપર્યાપ્ત સંબન્ધી પ્રહન? (નોરમા ! સારી ) હે ગૌતમ ! સાદી અપર્યાવસિત. (દ્વાર ૧૭) (કુદુમે મને ! સુહૃત્તિ પુછા) હે ભગવન્! સૂફમ જીવ કેટલા કાળ સુધી સૂમ પણમાં રહે છે. એ પ્રશ્ન? (લોચમા ! નહomળે બંતોમુહુરં) હે ગૌતમ ! જઘન્ય અન્તર્મુહૂર્ત સુધી (૩૪wોરેf gઢવિ શાસ્ત્રો) ઉત્કૃષ્ટ પૃથ્વીકાલ સુધી. (ાં પુરજી?) બાદર છવ કેટલા સમય સુધી બાદર પણામાં રહે છે. એ પ્રશન? (ચમ ! નumળે સંતોમુદત્ત, કોઇ અસંવેકનું સારું) હે ગૌતમ ! જઘન્ય અન્તર્મુહર્ત સુધી, ઉત્કૃષ્ટ અસંખ્યાતકાળ સુધી (નાવ નો અંગુરૂ મા) યાવત્ સેવથી અણુંલને અસંખ્યાતમ ભાગ. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૧૬૧ Page #175 -------------------------------------------------------------------------- ________________ (નોસET-નવારેof gછા ?) નેસૂમ બાદર સંબંધી પ્રશન? (મા ! લાવી; જાનવર) હે ગૌતમ! સાદિ અપર્યસિત. (દ્વાર ૧૮) | (સળી મતે ! પુછા) ને સંજ્ઞી નેઅસંજ્ઞી વિષયક પ્રશ્ન? (mોમા જ્ઞgoળેof ચંતોમુત્ત, કોળું સોમવતપુડ્ડાં સાતિ) હે ગૌતમ! જધન્ય અન્તર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ એ પૃથકત્વ સાગરેપમથી કાંઈક અધિક કાળ સુધી સંજ્ઞી જીપ નિરન્તર સંજ્ઞી પણામાં રહે છે. (બાળoi gછા ?) અસંજ્ઞી વિષે પૃચ્છા? (નોમા ! નહomi દંતોમુત્ત) હે ગૌતમ! જઘન્ય અનતમુહૂર્ત પર્યત અને (૩ોરેí વારૂરૂાાં ) ઉત્કૃષ્ટ વનસ્પતિકાલ પર્યન્ત. (નો Horો નો કાળી પુછ ?) ને સંજ્ઞી ને અસંજ્ઞી વિષયક પ્રશ્ન ? (યમા ! સાલી અપાવણિg) હે ગૌતમ! સાદિ અપર્યાવસિત. (દ્વાર ૧૯) (માસિદ્ધિvoi gછ?) ભવસિદ્ધિક સંબંધી પ્રશ્ન ? (જોયા! અrી સજજ્ઞાgિ) હે ગૌતમ! અનાદિયાન (કમવસિદ્ધિાણં પુછા) અભવસિદ્ધિક સંબંધી પ્રશન ? નિયમ ! શાવિ પwવતિ) હે ગૌતમ ! અનાદિ અપર્યાવસિત. (નો મસtiદ્ધા નો સમાવિgિi gઝા ?) ને ભવસિદ્ધિકને અભવસિદ્ધિક સંબંધી પ્રશ્ન? (નવમ ! સાવી પાવતિ) હે ગૌતમ ! સાદી અપર્યાવસિત. (દ્વાર ૨૨) (ધર્માસ્થિrvi gછ?) ધર્માસ્તિકાય કેટલા કાળ સુધી ધર્માસ્તિકાય પણામાં રહે છે, એ પ્રશ્ન? (ચમા ! સત્રદ્ધ) હે ગૌતમ ! સદાકાળ (gવં નવ ગઢા સમg) એ પ્રકારે યાવત, અદ્ધા સમય (દ્વાર ૨૧) (રિમેળે પુછા? ચરમ સંબધી પ્રશ્ન ? (ચમા ! જળવીu avsઝવણg) હે ગૌતમ! અનાદિ સપર્યવસિત. (રિમે પુછે? અચરમ સંબધી પ્રશ્ન ? (નોરમા ! બચરિમે સુવિ Hum) હે ગૌતમ ! અચરમ બે પ્રકારના કહ્યા છે (તં -અળવી ના અવનવનિg સારી વા ગન્નશિપ) તે આ પ્રકારે અનાદિ અપર્ધવસિત, અને સાદી અપર્યાવસિત. (દ્વાર ૨૨) કાસ્થિતિ પદ સમાપ્ત ટીકાર્ય-પહેલાં આહારક દ્વારની પ્રરૂપણ કરાઈ હવે કમ પ્રાપ્ત પંદરમાં ભાષક આદિકારોની પ્રરૂપણ કરાય છે - શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્ ! ભાષક જીવ નિરન્તર કેટલા સમય સુધી ભાષક પર્યાયથી યુક્ત રહે છે? શ્રી ભગવાન-હે ગૌતમ ! જઘન્ય એક સમય સુધી, ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્ત સુધી ભાષક જીવ નિરન્તર ભાષક પર્યાયથી યુક્ત બની રહે છે. અહીં ભાષકનું જઘન્ય એક સમય સુધી અને ઉત્કૃષ્ટ અન્તર્મુહૂત સુધી નિરતર રહેવાનું જે બતાવ્યું છે, તે વચનગની અપેક્ષાએ સમજવું જોઈએ. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! અભાષક જીવ અભાષક પર્યાયવાળા નિરન્તર કેટલા સમય સુધી રહે છે? શ્રી ભગવાન હે ગૌતમ ! સંભાષક ત્રણ પ્રકારના હોય છે-જેમ કે-અનાદિ અપર્ય શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૧૬૨ Page #176 -------------------------------------------------------------------------- ________________ વસિત, અનાદિ સપર્યવસિત, સાદિ સપર્યાવસિત ભૂતકાળમાં ક્યારેય ભાષક પર્યાય પ્રાપ્ત કરેલ હોય અને ભવિષ્યમાં પણ કરી શકે નહીં તે અનાદિ અપર્યાવસિત આભાષક કહેવાય છે. તથા જેણે ભૂતકાળમાં ભાષક પર્યાય પ્રાપ્ત કરેલ ન હોય પણ ભવિષ્યમાં પ્રાપ્ત કરી શકે તે અનાદિ સપર્યવસિત અભાષક કહેવાય છે. જે ભાષક થઈને પછી અભાષક થઈ ગયેલ છે, તે સાદિ સપર્યવસિત અભાષક કહેવાય છે. આ ત્રણ પ્રકારના અભાષકે માંથી જે સાદિસાત અશાષક છે. જઘન્ય અન્તર્મુહૂર્ત સુધી અને ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ સુધી અભાષક રહે છે. વનસપતિકાળ કાળની અપેક્ષાએ અનન ઉત્સર્પિણી તેમજ અવસર્પિણ કહેલ છે અને ક્ષેવથી અનન્તલેક અર્થાત્ અસંખ્યાત પુદ્ગલ પરાવર્તન પરિમાણ કહેલ છે, તે પુદ્ગલ પરાવર્તન પણ આવલિકાના અસંખ્યાત ભાગ પ્રમાણ છે. એ પ્રકારે સાદિ સપર્યપસિત અભાષક નિરન્તર અભાષક પર્યાયથી યુક્ત જઘન્ય અન્તર્મુહૂર્ત સુધી રહે છે, પછી ભાષક બની જાય છે અને પાછા અભાષક થઈ જાય છે. અથવા કીન્દ્રિય આદિ ભાષક જીવ એકેન્દ્રિય અભષકમાં ઉત્પન્ન થઈને અને ત્યાં અન્તર્મુહૂર્ત સુધી જીવિત રહીને પછી શ્રીન્દ્રિયાદિ ભાષક રૂપમાં ઉત્પન્ન થાય છે. તે સમયે જઘન્ય અન્તર્મુહૂર્ત સુધી અભાષક રહે છે. ઉત્કૃષ્ટ પૂર્વોક્ત અનન્તકાળ અર્થાત વનસપતિકાળ સુધી નિરન્તર અભાષક બની રહે છે. (દ્વાર ૧૫) ભાષકદ્વાર પછી પરતદ્વારની પ્રરૂપણ કરાય છે શ્રી ગૌતમસ્વામી-હે ભગવન ! પરીત જીવ કેટલા કાળ સુધી નિરન્તર પરતપર્યાયથી યુક્ત બની રહે છે? શ્રી ભગવાન હે ગૌતમ ! પરીત જીવ બે પ્રકારના હોય છે તેઓ આ પ્રકારેન્કાયપરીત અને સંસાર રીત પ્રત્યેક શરીરી જીવ કાયપરીત કહેવાય છે અને જેણે સમ્યત્વ આદિ પ્રાપ્ત કરીને પિતાના ભવભમણને પરિમિત કરી લીધેલ છે તે સંસારપરીત કહેવાય છે, શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! કાયપરીત અર્થાત પ્રત્યેક શરીરી જીવ કેટલા કાળ સુધી કાયપરીત પર્યાયવાળા બની રહે છે? - શ્રી ભગવાન હે ગૌતમ ! જઘન્ય અન્તમુહૂર્ત સુધી અને ઉત્કૃષ્ટ અસંખ્યાતકાળપૃથ્વીકાલ સમજ જોઈએ. કેઈ જીવ નિગદથી નિકળીને પ્રત્યેક શરીર રૂપમાં ઉત્પન્ન થાય છે અને ત્યાં અન્તર્મુહૂર્ત સુધી જીવીત રહીને પછી નિગોદમાં ઉત્પન્ન થઈ જાય છે, તે સમયે અન્ત સુધી જ કાયપરીત રહે છે. તેથી જ અહીં કાયપરીત પર્યાયનું જઘન્ય અવસ્થાન અન્તર્મુહૂર્તનું કહ્યું છે. ઉત્કૃષ્ટ રૂપથી કાયપરીત અસંખ્યાતકાળ સુધી કાયપરીત અવસ્થામાં નિરન્તર રહે છે. અહીં અસંખ્યાત કાળ પૃથ્વીકાયની કાલ સ્થિતિના કાળ જેટલે જાણવું જોઈએ. એ પ્રકારે અસંખ્યાતકાળનું સ્પષ્ટીકરણ કરે છે--અસંખ્યાત ઉત્સર્પિણી અવસર્પિણી એટલે પૃવીકાળ અહીં અસંખ્યાતકાળ વિવાહિત યાતઅસંખ્યાતલેક છે, શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૧૬૩ Page #177 -------------------------------------------------------------------------- ________________ શ્રી ગૌતમસ્વામી- હે ભગવન | સંસારપરીત જીવ નિરન્તર કેટલા કાળ સુધી સંસારપરીત પણામાં રહે છે? શ્રી ભગવા—હે ગૌતમ ! જઘન્ય અન્તર્મુહૂર્ત કાળ સુધી અને ઉત્કૃષ્ટ અનન્તકાળ સુધી યથાવત્ સંસારપરીત જીવ સંસારપરીત રહે છે. તે અનન્તકાળ કાળની અપેક્ષાએ અનન્ત ઉત્સર્પિણ–અવસર્પિણી રૂપ સમજવો જોઈએ અને ક્ષેત્રની અપેક્ષાએ દેશન અપાઈ પુદ્ગલપરાવર્ત પ્રમાણ આશય એ છે કે એટલે કાળ વ્યતીત થયા બાદ સંસારપરીત જીવ અવશ્ય જ મુક્તિ પ્રાપ્ત કરી લે છે. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! અપરીત જીવ કેટલા કાળ સુધી અપરીત પર્યાયવાળા બની રહે છે? શ્રી ભગવાન હે ગૌતમ ! અપરીત બે પ્રકારના કહ્યા છે, જેમ-કાય–અપરીત અને સંસાર-અપરીત અનન્તકાયિક જીવ કાયઅપરીત કહેવાય છે અને જેણે સમ્યકત્વ પ્રાપ્ત કરીને સંસારને પરિમિત નથી કરેલ, તે સંસાર અપરીત કહેવાય છે. શ્રીગૌતમસ્વામી-હે ભગવન! કાયાપરીત કેટલા કાળ સુધી નિરન્તર કાયઅપરીત રહે છે? શ્રી ભગવાન-હે ગૌતમ! જઘન્ય અન્તર્મુહૂર્ત સુધી અને ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ સુધી અર્થાત્ અનન્તકાળ સુધી કાયાપરીત નિરન્તર કાય અપરીત પર્યાયથી યુક્ત રહે છે. જ્યારે કઈ જીવ પ્રત્યેક શરીરથી ઉદ્વર્તન કરીને નિગોદમાં ઉત્પન્ન થાય છે અને ત્યાં અન્તર્મુહૂર્ત સુધી રહીને પુનઃ પ્રત્યેક શરીરી પર્યાયમાં ઉત્પન્ન થઈ જાય છે, તે સમયે જઘન્ય અન્તમુહૂર્ત થાય છે. ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ જેટલે અનન્તકાળ સમજવો જોઈએ, તેના પછી અવશ્ય ઉદ્દવર્તન થાય છે. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! સંસારઅપરીત જીવ કેટલા કાળ સુધી સંસાર અપરીત પર્યાયવાળા રહે છે? શ્રી ભગવાન્ હે ગૌતમ! સંસાર અપરીત બે પ્રકારના છે, જેમકે અનાદિસાન્ત અને અનાદિ અનન્ત જેના સંસારને કયારેય વિચછેદ નહી થશે તે અનાદિ અનન્ત સંસાર અપરીત કહેવાય છે અને જેના સંસારને અન્ત કયારેય થઈ જશે, તે અનાદિસાન્ત સંસારી અપરીયત કહેવાય છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! નપરીત અપરીત જીવ કેટલા કાળ સુધી પરીત નિઅપરીત પર્યાયવાળા રહે છે? શ્રી ભગવાન હે ગૌતમ ! નપરીત અપરીત જીવ સાદિઅનન્ત હોય છે, કેમકે એવો જીવ સિદ્ધ હોય છે અને તેને અત્ત ક્યારેય હેતું નથી. (દ્વાદ ૧૬) હવે સત્તરમાં પર્યાપ્ત દ્વારની પ્રરૂપણા કરાય છે શ્રી ગૌતમસ્વામી ભગવાન ! પર્યાપ્ત જીવ કેટલા કાળ સુધી પર્યાપ્ત અવસ્થામાં નિરન્તર રહે છે? શ્રી ભગવા–હે ગૌતમ! જઘન્ય અન્તર્મુહૂર્ત સુધી અને ઉત્કૃષ્ટ કાંઈક અધિક સે શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૧૬૪ Page #178 -------------------------------------------------------------------------- ________________ પૃથત્વ સાગરોપમ સુધી પર્યાપ્ત જીવ નિરન્તર પર્યાપ્ત પર્યાયમાં રહે છે. આટલા સમય સુધી પર્યાપ્ત લબ્ધિ રહી શકે છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! અપર્યાપ્તજીવ અપર્યાપ્તત્વ પર્યાયવાળા કેટલા કાળપન્ત નિરન્તર રહે છે ? શ્રી ભગવાન્ન્હે ગૌતમ ! જધન્ય પણ અન્તર્મુહૂત' સુધી, ઉત્કૃષ્ટ પણ અન્તમુ ડૂત સુધી અપર્યાપ્ત જીવ નિરન્તર અપર્યાપ્ત પણામાં રહે છે. ત્યાર પછી અવશ્ય પર્યાપ્ત થઈ જાય છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! ના પર્યાપ્ત ના અપર્યાપ્ત જીવ કેટલા સમય સુધી નાપર્યાપ્ત નાઅપર્યાપ્ત પણામાં રહે છે ? શ્રી ભગવાન્--હૈ ગૌતમ ! નૈપર્યાપ્ત નાઅપર્યાપ્ત જીવ સિદ્ધ જ હેાય છે અને સિદ્ધત્વ પર્યાય સાદિ અપવસિત છે, કેમકે તે પર્યાય એકવાર ઉત્પન્ન થઈને પછી કયારેય નષ્ટ નથી થતા. (દ્વાર ૧૭) હવે અઢારમા સૂક્ષ્મદ્રારની પ્રરૂપણા કરાય છે— શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! સૂક્ષ્મ જીવનિરન્તર કેટલા કાળ સૂક્ષ્મ પણામાં રહે છે ? શ્રી ભગવાન-ડે ગૌતમ ! જધન્ય અન્તર્મુહૂત સુધી અને ઉત્કૃષ્ટ અસંખ્યાતકાળ પૃથ્વીકાયિક જીવની કાયસ્થિતિનાકાળ જેટલે સમજવા જોઇએ. શ્રી ગૌતમસ્વામી-હે ભગવાન્ ! ખાદર જીવ કેટલા કાળ સુધી નિરન્તર ખાદર પણામાં મની રહે છે? શ્રી ભગવાન-હે ગૌતમ ! જઘન્ય અન્તર્મુહૂર્ત સુધી, ઉત્કૃષ્ટ અસ ખ્યાતકાળ સુધી માદર જીવ નિરન્તર ખાદર પથી યુક્ત રહે છે, તે અસ ખ્યાતકાળ, કાળની અપેક્ષાએ અસ ખ્યાત ઉત્સર્પિણી અવસર્પિણીરૂપ જાણવા જોઈએ. ક્ષેત્રની અપેક્ષાએ આંગળના અસંખ્યાતમા ભાગ પ્રમાણ હાય છે. એનુ સ્પષ્ટીકરણ પહેલા કરી દિધેલું છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! નૈસૂક્ષ્મ નાખાદર જીવ કેટલા કાળ સુધી નેાસૂમના ખાન્નુર પણામાં નિરન્તર બની રહે છે? શ્રી ભગવાન્ હે ગૌતમ ! સાદિ અપ વસિતકાળ સુધી રહે છે. નાસૂક્ષ્મ નાબાદર સિદ્ધ છે અને સિદ્ધ પર્યાય સદાકાળ રહે છે. (દ્વાર ૧૮) એગણીસમાં સ’સીદ્વારની પ્રરૂપણા કરાય છે શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ । સ`જ્ઞી જીવ નિરન્તર કેટલાકાળ સુધી સ'ની ખની રહે છે ? શ્રી ભગવાન્—હે ગૌતમ ! જધન્ય અન્તર્મુહૂર્ત સુધી, ઉત્કૃષ્ટ સા સાગરે પમ પૃથકત્વથી કાંઇક અધિકકાળ સુધી સ`ગી જીવ નિરન્તર સ`જ્ઞી રહે છે. જ્યારે કાઇ જીવ અસ’ફ્રી પર્યાંયથી નિકળીને સજ્ઞીપર્યાયમાં ઉત્પન્ન થાય છે અને તે પર્યાયમાં અન્તર્મુહૂત સુધી શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૧૬૫ Page #179 -------------------------------------------------------------------------- ________________ જીવીત રહીને પછી અસંજ્ઞી પર્યાયમાં ઉત્પન્ન થઈ જાય છે, ત્યારે તે અન્તર્મુહૂર્ત જ સંજ્ઞી અવસ્થામાં રહે છે. ઉત્કૃષ્ટ કિંચિકાળ પૃથકત્વ સાગરોપમ સ્પષ્ટ જ છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! અસંજ્ઞી જીવ અસંજ્ઞી પર્યાયવાળા નિરન્તર કેટલા કાળ સુધી રહે છે ? શ્રી ભગવાન-હે ગૌતમ! જઘન્ય અન્તર્મુહૂર્ત સુધી અને ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ સુધી અસંસી જીવ નિરન્તર અસંજ્ઞી પર્યાયથી યુક્ત રહે છે જ્યારે કોઈ જીવ સંક્ષિામાંથી નિકળીને અસંજ્ઞી પર્યાયમાં જન્મ લે છે અને ત્યાં અન્તર્મુહૂર્ત રહીને પુનઃ સંજ્ઞી પર્યાયમાં ઉત્પન્ન થઈ જાય છે, તે સમયે તે અન્તર્મુહૂર્ત સુધી જ અસંજ્ઞી પર્યાયથી યુક્ત રહે છે. ઉકૃષ્ટ વનસ્પતિકાલ સ્પષ્ટ જ છે, કેમકે વનસ્પતિકાલ પણ અસંસી છે. શ્રી ગૌતમસ્વામી–ભગવાન ! ને સંસી નેઅસંજ્ઞી જીવ કેટલા કાળ સુધી નોસંજ્ઞી ને અસંજ્ઞીપણમાં રહે છે? શ્રી ભગવાન હે ગૌતમ ! નસંસી ને અસંસી છત્ર કેવલી છે અને તેને કાલ સાદિ અપર્યાવસિત છે. (દ્વાર ૧૯) હવે વીસમા ભવસિદ્ધિકદ્વારની પ્રરૂપણ કરાય છે શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ભવસિદ્ધિક અર્થાત્ ભવ્ય જીવ નિરન્તર કેટલા કાળ સુધી ભવસિદ્ધિક પણામાં રહે છે ? શ્રી ભગવાન – ગૌતમ ! ભવસિદ્ધિક અનાદિ સપર્યવસિત હોય છે. ભવ્યત્વ ભાવ પરિણામિક હોવાના કારણે અનાદિ છે, કિન્તુ મુક્તિ પ્રાપ્ત થતા તેને સદુભાવ નથી રહેતે, તેથી સપર્યવસિત છે. | શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! અભાવસિદ્ધિક જીવ કેટલા કાળ પર્યન્ત અભવસિદ્ધિક પણામાં રહે છે? શ્રી ભગવાન-હે ગૌતમ! અસિદ્ધિક જીવ અનાદિ અનન્તકાળ સુધી અભવસિદ્ધિક પણમાં રહે છે, કેમકે પારિણામિક ભાવ હોવાથી તે અનાદિ છે અને તેને કયારેય અન્ત થત નથી અગર અસ્ત થઈ જાય તે અભવ્ય જીવ ભવ્ય થઈ જાય પણ તે અસંભવિત છે. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન! ભવસિદ્ધિ, ને અભવસિદ્ધિક જીવ કેટલા સમય સુધી ભવસિદ્ધિક, ને અભાવસિદ્ધિક પણામાં રહે છે? શ્રી ભગવાન ગૌતમ! ભવસિદ્ધિક, ને અભયસિદ્ધિ સાદિ અપર્યવસિત હોય છે, કેમકે એ જીવ સિદ્ધ છે. (દ્વાર ર૦) હવે એકવીસમા અસ્તિકાયદ્વારની પ્રરૂપણા કરાય છે શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! ધર્માસ્તિકાય. ધર્માસ્તિકાયત્વ પર્યાયથી યુક્ત નિરન્તર કેટલા કાળ સુધી રહે છે? શ્રી ભગવાન ગૌતમ! ધર્માસ્તિકાય સદાકાળ ધર્માસ્તિકાય પણામાં બની રહે છે. એજ પ્રકારે અધમસ્તિકાય, આકાશસ્તિકાય, જીવાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય અને અદ્ધા સમય શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૧૬૬ Page #180 -------------------------------------------------------------------------- ________________ પણ સમજવું જોઈએ, અર્થાત્ આ બધાં દ્રવ્ય અનાદિ તેમજ અનન્ત છે અને સદાકાળ પિતાના સ્વરૂપમાં અવસ્થિત રહે છે. (દ્વાર ૨૧) હવે બાવીસમા ચરમદ્વારની પ્રરૂપણ કરાય છે શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! ચરમ જીવ કેટલા સમય સુધી ચરમ પર્યાયવાળા રહે છે? શ્રી ભગવાન-હે ગૌતમ ! ચરમ જીવ અનાદિ સપર્યવસિત હોય છે. જેને ભાવ ચરમ અર્થાત્ અન્તિમ હશે, તે ચરમ કહેવાય છે. તે જીવ પણ અભેદના ઉપચારથી, ચરમ કહેવાય છે, તેનું તાત્પર્ય આ છે ભવ્યજીવ, જે ચરમથી ભિન્ન હોય તે અચરમ કહેવાય છે, અભવ્યજીવ ચરમ છે, કેમકે તેને ચરમભવ કયારેય થવાને નથી–તે સદાકાળ જન્મકરતા જ રહે છે. સિદ્ધજીવ પણ અચરમ છે, કેમકે તેમનામાં પણ ચમત્વ થતું નથી. ચરમજીવ અનાદિ સંપર્યસિત હોય છે, અન્યથા તેમાં ચમત્વ નથી થઈ શકતું. શ્રી ગૌતમસ્વામ-હે ભગવન ! અચરમ જીવ કેટલા કાળ સુધી અચરમ રહે છે? શ્રી ભગવાન-હે ગૌતમ! અચરમ જીવ બે પ્રકારના હોય છે, તેઓ આ પ્રકારેઅનાદિ અપર્યવસિત અને સાદિ અપર્યવાસિત તેમનામાંથી અનાદિ અપર્યવસિત જીવ અભવ્ય છે અને સાદિ અપર્યવસતિ સિદ્ધ. (દ્વાર ૨૨) ભગવતી પ્રજ્ઞાપનાનું અઢારમું કાયસ્થિતિ પદ સમાપ્ત સમ્યક્તપદ કા નિરૂપણ ઓગણીસમું સમ્યકત્વ પદ શબ્દાર્થ-(નીવાળું છે ! %િ સવિટ્ટી, મિચ્છાજિદ્દી, રમમિચ્છાવિઠ્ઠી) હે ભગવન્ ! જીવ સમષ્ટિ છે, મિથ્યાબિટ છે અગર સમ્યમિશ્રાદ્રષ્ટિ છે? (જો ! કીયા સહિતી વિ, મિચ્છાવિઠ્ઠી ધિ, સમમિચ્છારિરી વિ) હે ગૌતમ ! જીવ સમ્યગ્દષ્ટિ પણ છે, મિયાદષ્ટિ પણ છે, સમ્યગૃમિથ્યાદષ્ટિ પણ છે (gવ ને રૂચા વિ) એજ પ્રકારે નારક પણ (સુકુમાર ઘઉં વેવ) અસુરકુમાર આદિ પણ એજ પ્રકારે (નાવ થાિથમા) થાવત્ સ્વનિતકુમાર. (gઢવિચાi પુરા 7) પૃથ્વીકાયિક વિષે પૃચ્છા? (નોરમા ! પુષિwiફયાળ સાષ્ટ્રિ, મિચ્છાવિષ્ટિ) હે ગૌતમ! પૃથ્વીકાયિક સમ્યગૃષ્ટિ નહીં, મિથ્યાદષ્ટિ છે ( સમ્મમિરઝારિરી) સમ્યમિથ્યાષ્ટિ પણ નથી (gi સાવ વારસાચા) એજ પ્રકારે યાવત્ વનસ્પતિકાયિક. (ફંરિયાળ 8િ1 ) કીન્દ્રિય વિષે–પૃચ્છા ? (નોરમા ! વેાિ સમઢી, મિરઝાવિદિ, ના સમનિદછારી) હે ગૌતમ ! દ્વીન્દ્રિય સમ્યગ્દષ્ટિ, અને મિથ્યાષ્ટિ છે, પણ સમ્પમિાદડિટ નડી ( ગાય વિચા) એજ પ્રકારે યાવત્ ચતુરિન્દ્રિય (પંરિરા નિરિવોળિયા, મગુરૂ, વાસંતરા, રૂચિ-માળિયા ૨) પંચેન્દ્રિય તિચ, મનુષ્ય, વાનચત્તર, શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૧૬૭ Page #181 -------------------------------------------------------------------------- ________________ જ્યાતિષ્ઠ અને વૈમાનિક (સમટ્ટિી વિ, મિચ્છાટ્ટિી વિ, સમામિચ્છાવિન્રી નેિ) સમ્યગ્રષ્ટિ પણ, મિથ્યાર્દષ્ટિ પણ, સભ્યગ્મિશ્રાદ્રષ્ટિ પણ હાય છે. (સિદ્ધાળું પુચ્છા ?) સિદ્ધ વિષે-પ્રશ્ન ? (પોયમા ! સિદ્ધા સમ્મન્રિી) હે ગૌતમ ! સિદ્ધ સમ્યગ્દષ્ટિ છે (નો મિચ્છાવિટ્ટી) મિથ્યાદ્રષ્ટિ નહી. (નો સમ્માનિછાટ્ટિી) સભ્યમિથ્યાસૃષ્ટિ પણ નહીં, સમ્યકત્વ પદ્મ સમાપ્ત ટીકા –પાછલા અઢારમાં પદમાં કાયસ્થિતનું નિરૂપણ કરાયુ છે, પ્રસ્તુત ઓગણીસમાં પદમાં સમ્યકત્વની પ્રરૂપણા કરવાને માટે કાયસ્થિતિમાં સમ્યગ્દષ્ટિ આદિ ભેદથી કેટલા પ્રકારના જીવ હોય છે, એ કહે છે. અર્થાત્ આ પદમાં એ છતાવાય છે કે ચેાવીસ દંડકાના જીવામાંથી કેના કેાનામાં કેવી કેવી દૃષ્ટિ મળી આવે છે ? શ્રી ગૌતમસ્વામી-પહેલા સામાન્ય જીવાના વિષયમાં પ્રશ્ન કરે છે-હે ભગવન્ ! જીવ શું સમ્યગૂઢષ્ટિ હોય છે ? અથવા મિથ્યાદ્રષ્ટિ હય છે ? અગર સમ્યગૂમિશ્ચાદ્રષ્ટિ હેય છે? શ્રી ભગવાન્-હે ગૌતમ ! જીવ સમ્યગ્દષ્ટિ પણ હાય છે, મિથ્યાદ્રષ્ટિ પણ હાય છે અને સભ્યગ્મિથ્યાદ્રષ્ટિ એટલે કે મિશ્રદ્રષ્ટિવાળા પણ હાય છે. સમુચ્ચય જીવેાની સમાન નૈયિક જીવ પણ ત્રણ પ્રકારના અર્થાત્ સમ્યગ્દૃષ્ટિ, મિથ્યાદષ્ટિ અને મિશ્રષ્ટિ હોય છે. અભિપ્રાય એ છે કે જેમ કેાઇ જીવ સમ્યગ્દષ્ટિ કોઈ મિથ્યષ્ટિ અને કૈાઇ મિશ્રષ્ટિ હોય છે, એજ પ્રકારે કાઈ નારક સમ્યગ્દષ્ટિ છે, કોઈ મિથ્યાટટ છે કેાઇ સભ્યમિથ્યાદ્રષ્ટિ છે. એક જ જીવમાં અથવા એક નારકમાં ત્રણે દૃષ્ટિએ ન સમજવી જોઇએ, કેમકે પરસ્પર વિરેધિ હોવાને કારણે એક જીવમાં એક સમયમાં એક જ સૃષ્ટિ હોઇ શકે છે. નારકોના સમાન અસુરકુમાર, નાગકુમાર, સુવÇકુમાર, અગ્નિકુમાર, વિદ્યુત્સુમાર, ઉદધિકુમાર, દ્વીપકુમાર, દિકકુમાર, વાયુકુમાર અને સ્તનિતકુમાંર પણ કોઇ સમ્યગ્દષ્ટિ, ક્રાઇ મિથ્યાદ્રષ્ટિ અને સભ્યમિથ્યાદ્રષ્ટિ કાઈ હોય છે. શ્રી ગૌતમસ્વામી-હું ભગવન્ ! પૃથ્વીકાયિક જીવ શુ` સભ્યષ્ટિ છે, યા મિથ્યાદ્ગષ્ટિ છે, અથવા સભ્યગ્મિથ્યાદષ્ટિ છે ? શ્રી ભગવાન્-હે ગૌતમ ! પૃથ્વીકાયિક જીવ સમ્યગ્દષ્ટ નથી હોતા, તેઓ બધા મિથ્યાદ્રષ્ટિ હોય છે, તેએમાં મિશ્રદ્રષ્ટિ પણ નહીં મળી આવતી. સાસાદન સમ્યકત્વથી યુક્ત જીવ પણ પૃથ્વીકાય આદિમાં ઉત્પન્ન નથી થતા. પૃથ્વીકાયિકાની જેમ વનસ્પતિકય સુધી અર્થાત્ અકાયિક, તેજસ્કાયિક, વાયુકાયિક અને વનસ્પતિકાયિક પણ સમ્યગ્દષ્ટિ નથી હોતા, સમ્યમિથ્યાદ્રષ્ટિ પણ નથી હોતા, મિથ્યાદ્રષ્ટિ જ હોય છે. યુક્તિ પૂર્વ પ્રમાણે સમજી લેવી જોઇએ. કહ્યુ પણ છે–પૃથ્વી આદિ એકેન્દ્રિયકાયામાં બન્નેના અર્થાત્ સદૃષ્ટિને અને મિશ્રટના અભાવ હોય છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! દ્વીન્દ્રિય સંબન્ધી પૃચ્છા ? અર્થાત્ દ્વીન્દ્રિય જીવ શું સમ્યગ્દષ્ટિ હોય છે મિથ્યાદ્રષ્ટિ હોય છે ? અગર તો સભ્યમિથ્યાદ્રષ્ટિ હોય છે ? શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૧૬૮ Page #182 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવાન –હે ગૌતમ ! દ્વીન્દ્રિય જીવ સમ્યગ્દષ્ટિ હોય છે, મિથ્યાદષ્ટિ હોય છે, પણ સમ્યમિથ્યાદષ્ટિ નથી હોતા. ભવસ્વભાવના કારણે સંજ્ઞી પંચેન્દ્રિય જીવ જ સમ્યમિથ્ય દષ્ટિ અર્થાત્ મિશ્રષ્ટિ હોય છે. સાસાદન સમ્યકત્વથી યુક્ત જીવ પણ કીન્દ્રિમાં ઉત્પન્ન થાય છે, અને તેને સમ્યગ્દષ્ટિ કહેલ છે. પૃથ્વીકાયિક આદિ એકેન્દ્રિોમાં સમદૃષ્ટિને નિષેધ કરેલે છે, કેમકે સાસાદન સમ્યગ્દષ્ટિ પણ એકેન્દ્રિમાં ઉત્પન્ન નથી થતા. દ્વીન્દ્રિયેની સમાન જ ત્રીન્દ્રિય ચતુરિન્દ્રિયોમાં પણ સમ્યગ્દષ્ટિ અને મિથ્યાષ્ટિ જ હોય છે. મિશ્રદષ્ટિ નથી હોતા. એનું કારણ પહેલા કહી દેવાયેલું છે. પંચેન્દ્રિય તિર્યચ, મનુષ્ય, વાળવાર, જતિષ્ક અને વૈમાનિકદેવ સમ્યગ્દષ્ટિ પણ હોય છે, મિથ્યાદિષ્ટ પણ હોય છે અને સમ્યમિથ્યાષ્ટિ પણ હોય છે. કેમકે ભવના વિશિષ્ટ સ્વભાવના કારણે સંજ્ઞી પંચેન્દ્રિય જીવમાં જ સમ્યમિથ્યાદ્રષ્ટિ મળે છે. તેથી ચતુરિન્દ્રિય જીવ સુધી સસ્પેમિથ્યાદષ્ટિરૂપ મિશ્રદષ્ટિ ને નિષેધ કરેલ છે. શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે હે ભગવન્ ! સિદ્ધ જીવ સમ્યગ્દષ્ટિ હોય છે, મિથ્યાદૃષ્ટિ હોય છે અથવા સમ્પમિથ્યાદષ્ટિ હોય છે. શ્રી ભગવાન ઉત્તર આપે છે હે ગૌતમ ! સિદ્ધ જીવ સમ્યગ્દષ્ટિ હોય છે, મિથ્યાદ્રષ્ટિ નથી હોતા અને સમ્યમિથ્યાષ્ટિ પણ નથી હોતા. સિદ્ધ અવસ્થામાં સમ્યગ્દષ્ટિથી અતિરિક્ત અન્ય કઈ પણ દષ્ટિ થઈ જ નથી શકતી. સમ્યકત્વ પદ સમાત અંતક્રિયા પદ કા નિરૂપણ વિસમું અન્તક્રિયાપદ શબ્દાર્થ – નૈg૪) નારક (બાવિડિય) અન્તક્રિયા-કર્મોને અન્ત કરે (iતાં અનન્તર (ા સમય) એક સમય (વા) ઉદ્વર્ત નિકળેલ (તિથગર) તીર્થકર (હિ) ચક્રવર્તી (વાવ) બળદેવ (વાસુવ) અર્ધ ચક્રવર્તી (બંઢિય) માંડલિકરાજા (થળાય) અને રત્ન ચક્રવર્તીના સેનાપતિ આદિ. ટીકાથ–ઓગણીસમાં પદમાં સમ્યકત્વ પરિણામની પ્રરૂપણા કરી, હવે પ્રસ્તુત વીસમાં પદમાં પરિણામની સદશતાના કારણે ગતિ પરિણામ રૂપ અન્તકિયાની પ્રરૂપણ કરાય છે અહીં પ્રારંભમાં દ્વારગાથા કહેલી છે, જેમાં પ્રકૃતિ પદમાં પ્રરૂપણય વિષને ઉલેખ માત્ર કરાયેલ છે. ગાથાને અર્થ આ પ્રકારે છે સર્વ પ્રથમ નારક આદિ ચોવીસે દંડકોમાં અન્તકિયાની પ્રરૂપણ કરાશે. તત્પશ્ચાત્ એ પ્રરૂપણા કરાશે કે અનન્તરાગત જીવ અન્તક્રિયા કરે છે અથવા પરંપરાગત જીવ અન્તકિયા કરે છે? તદનન્તર એ નિરૂપણ કરાશે કે નારક આદિકમાંથી આવેલ એક સમયમાં કેટલી અન્તકિયા કરે છે? ત્યાંથી ઉદ્વર્તન કરીને કઈ નિમાં ઉત્પન્ન થાય છે, શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૧૬૯ Page #183 -------------------------------------------------------------------------- ________________ એ વ્યાખ્યા ન કરાશે પછી ત્યાંથી ઉદુવૃત્ત થયા અર્થાત્ ઉદ્વર્તન પામેલ જીવ તીર્થકર, ચક્રવતી, બલદેવ, વાસુદેવ, માંડલિક અર્થાત એક પ્રાન્ત અધિપતિ અથવા ચક્રવર્તીના રન-સેનાપતિ આદિ થાય છે, એ નિરૂપણ કરાશે આ દ્વાર ગાથાને સંક્ષેપમાં અભિપ્રાય છે. અન્તક્રિયાદિ વક્તવ્યતા શબ્દાર્થ-(વીવેf મરે! અંતક્રિપિચં કોરેગા) હે ભગવન! શું જીવ અન્તક્રિયા કરે છે? (ગમ!) હે ગૌતમ! (બધેzg) કેઈ (જ્ઞા) કરે છે (બરૂર ળો જ્ઞા) કઈ નથી કરતા (ઉર્વ ને કાર વેerળા) એ પ્રકારે નારક યાવત્ વિમાનિક (નેરા બં મંતે ! રાહુ અંતરિયં ?) હે ભગવન ! નારક શું નારકમાં– નારક ગતિમાં રહીને—અખ્તકિયા કરે છે ? (યમાં ! જો રૂળ સમ) હે ગૌતમ ! આ અર્થ સમર્થ નથી અને રૂચા ળ મ ! અમુકુમારેલું, કાન્તરિત્રે કાર ?) હે ભગવનું નારક અસુરકુમારમાં અન્તક્રિયા કરે છે? ( ! જો રૂળ સમ) હે ગૌતમ ! આ અર્થ સમર્થ નથી (ઘઉં નાવ માળિg) એ પ્રકારે યાવત્ વૈમાનિક (ન વિશેષ (મજૂરે વિડ્યુિં રેકત પુછા) મનુષ્યમાં અન્તક્રિયા થાય છે એ પ્રશ્ન ? (ચમાં ! બાફર રેન્ના જરૂર ળો રેકરા) હે ગૌતમ ! કેઈક કરે છે, કેઈ નથી કરતા ( અમુકુમાર રાવ વેvirળg) એજ પ્રકારે અસુરકુમાર યાવત વૈમાનિક (વિમેવ રવીરં રવીવં) એજ પ્રકારે ચાવી-ચાવીસ (સંહ મયંતિ) દંડક થાય છે. (રયાળું મંતે ! જિં ગતરાના ગંતથિં ?િ) હે ભગવન્ ! શું અનંતરાગત નારક અન્તક્રિયા કરે છે (પરંપૂરાવા અંતરિયું રે તિ) અથવા પરા૫રાગત નારક અનનક્રિયા કરે છે ? (વોયમા ! ઉતરાયા વિ તિિરએ તિ, ઉપરાયા વિ અવિતિર્થ રેતિ) છે ગૌતમ ! અનન્તરાગત પણ-અનક્રિયા કરે છે, પરંપરાગત પણ અન્તક્રિયા કરે છે (gઉં રઘળામાં પુર્વાધિ ને રૂથા વિ) એજ પ્રકારે રતનપભા પૃથ્વીને નારક પણ (વાય પંદqમા પુષિ નેપચા) યાવત પંકપ્રભા પૃથ્વીના નારક (ધૂમધુમ પુરિ રેરા પુછા) ધૂમપ્રભા પૃથ્વીના નારક ઈત્યાદિ વિષે પ્રશ્ન? (યાબોતરાયા અંતક્રિ6િ પતિ) હે ગૌતમ ! અનન્તરગત અન્તક્રિયા નથી કરતા (Tiારાયા અંતરિર્થ પતિ) પરંપરાગત અન્ત ક્રિયા કરે છે (પર્વ જ્ઞાવ બદ્દે સત્તના વિ નેરા ) એજ પ્રકારે સાતમી પૃથ્વીના નારક (બકુમાર રાવ થળિયકુમાર) અસુકુમાર યાવત્ સ્વનિતકુમાર (gઢવીભાવ-વનરતરૂ રૂચાચ મviતરાયા વિ ઉતારિયે પતિ ) પૃથ્વીકાયિક, અપૂકાયિક, વનસ્પતિકાયિક અનન્તરાગત પણ અન્તક્રિયા કરે છે (Gરંવાયા વિ શંતિિરવં પતિ) શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૧૭૦ Page #184 -------------------------------------------------------------------------- ________________ પરંપરાગત પણ અન્તક્રિયા કરે છે (તેરવાડ વેરિર સેવિત્ર પરિચિા મiાળા ચંદિરિચે ઉતિ ઉઘરાયાં શંતવિહિયં પતિ) તેજસકાયિક, વાયુકાયિક, હીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય, અનન્તરાગત, અન્તક્રિયા નથી કરતા, પરંપરાગત અન્તક્રિયા કરે છે (લેસા અનંતરાયા ઉર ધારિચ પતિ, વરંપરાજવા વિજિરિર્થ gવતિ) શેષ અનન્તરાગત પણ અંતક્રિયા કરે છે, પરંપરાગત પણ અન્તક્રિયા કરે છે. ટીકાર્થ-અન્તકિયાનું નિરૂપણ કરાય છે શ્રી ગૌતમસ્વામી-હે ભગવન ! શું જીવ અતક્રિયા કરે છે? અહીં અન્તક્રિયાને અર્થ છે-કમને અંત કરવો અર્થાત્ મુક્તિ પ્રાપ્ત કરવી, કહ્યું પણ છે સમસ્ત કર્મોને ક્ષયથી મેક્ષ થાય છે.” શ્રી ભગવાન-ઉત્તર આપે છે– ગૌતમ! કઈ જીવ અન્તકિયાં કરે છે, કોઈ નથી કરતા, જે જીવ ભવ્યત્વ ભાવના પરિપાકથી મનુષ્યત્વ આદિ સંપૂર્ણ સામગ્રી પ્રાપ્ત કરીને અને તે સામગ્રીના બળથી પ્રકટ થનાર બળવીર્યના ઉલ્લાસથી ક્ષપકશ્રેણી પર આરૂઢ થાય છે અને કેવળજ્ઞાનને પ્રાપ્ત કરીને અત્તમાં અઘાતીક કર્મોને પણ ક્ષય કરી નાખે છે. આ અતક્રિયા કરે છે, એનાથી ભિન્ન પ્રકારના જીવ અનતક્રિયા નથી કરતા. એજ પ્રકારે નારક, અસુરકુમાર આદિ દશ પ્રકારના ભવનપતિ, પૃથ્વીકાયિક આદિ એકેન્દ્રિય, વિકેલેન્દ્રિય, પંચેન્દ્રિય તિર્યંચ, મનુષ્ય, વાનવ્યન્તર, તિષ્ક, વૈમાનિક પણ કોઈ કોઈ અન્તક્રિયા કરે છે. કેઈ—કોઈ નથી કરતા. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્શું નારકમાં એટલે કે--નારક પર્યાયમાં રહેલા નારક અનક્રિયા કરે છે? શ્રી ભગવાન –હે ગૌતમ ! આ અર્થ સમર્થ નથી અર્થાત્ આ વાત યુક્તિસંગત નથી, કેમકે સમ્યગ્રદર્શન જ્ઞાન અને ચારિત્ર જ્યારે પ્રકર્ષને પ્રાપ્ત થાય છે, ત્યારે સમરત કને ક્ષય થાય છે પરંતુ નારક પર્યાયમાં સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાનને પ્રકર્ષ નથી થઈ શક્તિ તથા ચારિત્ર પરિણામ ઉત્પન્ન નથી થઈ શકતું, કેમકે નારક ભવને એવો સ્વભાવ છે. તેથી નારક જીવ નરકમાં રહીને અન્તકિયા નથી કરી શકો. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! નારક જીવ શું અસુરકુમારેમાં અન્તક્રિયા કરે છે? શ્રી ભગવાન-હે ગૌતમ! આ અર્થ સમર્થ નથી, એનું કારણ પૂર્વોક્ત જ સમજવું જોઈએ. એજ પ્રકારે નાગકુમારથી લઈને સ્વનિતકુમારેમાં, પૃકાયિક આદિ એકેન્દ્રિયોમાં, વિલેન્દ્રિમાં, પંચેન્દ્રિય તિર્યમાં, વાવ્યન્તરોમાં, તિષ્કમાં અને માનિકમાં રહીને અંતક્રિયા નથી કરી શકતા, એનું કારણ ભવસ્વભાવ જ છે, પણ શું મનુષ્યમાં રહીને અન્તક્રિયા કરે છે? એ પ્રશ્નને ઉત્તર આ છે કે-હે ગૌતમ ! કઈ કરે છે અને કેઈ નથી કરતા. જેને સંપૂર્ણ સામગ્રીની પ્રાપ્તિ થઈ જાય છે, તે કરે છે અને શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૧૭૧ Page #185 -------------------------------------------------------------------------- ________________ જેને પૂર્ણ સામગ્રી નથી મલતી તે નથી કરતા. એજ પ્રકારે અસુરકુમાર યાવત વૈમાનિકદેવના વિષયમાં પણ સમજી લેવું જોઈએ અર્થાત્ અસુરકુમાર આદિ મનુષ્યમાં રહેલા કેઈ કે અન્તક્રિયા કરે છે, કઈ કઈ નથી કરતા. એ પ્રકારે અસુરકુમારથી લઈને વૈમાનિક સુધી પ્રત્યેકના ચોવીસે દંડકમાં નિરૂપણ કરવું જોઈએ. એ પ્રકારે ગ્રેવીસે દંડક ચોવીસે દંડકમાં પ્રરૂપણીય છે. એ અભિપ્રાયથી કહ્યું છે–ચોવીસ-વીસ દંડક થઈ જાય છે. તાત્પર્ય એ છે કે જેવા નારકને લઈને વીસ દંડકમાં પ્રશ્નોત્તર કરેલા છે એજ પ્રકારે ગ્રેવીસ દંડકમાંથી દરેકનો લઈને ગ્રેવીસ દંડકમાં પ્રશ્ન કરવા જોઈએ. એમ કરવાથી વીસ વીસ દંડક થઈ જાય છે. હવે અનન્તરાગત દ્વારને લઈને અંતકિયાની પ્રરૂપણ કરાય છે શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે–હે ભગવન્! નારક જીવ અનન્તરાગત અન્તકિયા કરે છે અથવા પરંપરાગત અન્તક્રિયા કરે છે ? અર્થાત્ શું નારક જીવ નરકગતિથી નિકળીને સિધા મનુષ્યભવમાં આવીને અન્તક્રિયા કરે છે અથવા નારક ગતિથી નિકળીને તિર્યંચ આદિના ભવ કરતા છતાં મનુષ્યભવમાં આવીને અતક્રિયા કરે છે? શ્રી ભગવાન–હે ગૌતમ ! નારકજીવ અનન્તર ગત અર્થાત્ નરકથી સીધા મનુષ્યભવમાં આવીને પણ અન્તક્રિયા કરે છે અને પરંપરાગત અર્થાત્ નરકથી તિર્યંચાદિના ભવ કરીને પછી મનુષ્યભવમાં આવીને પણ અન્તક્રિયા કરે છે–તેમાં વિશેષતા એ છે કે રત્નપ્રભા, શર્કરા પ્રભા, વાલુકા પ્રભા અને પંકપ્રભા પૃથ્વીથી અનન્તરાગત પણ અન્તક્રિયા કરે છે અને પરંપરાગત પણ અન્તક્રિયા કરે છે, અર્થાત્ આ ચાર પૃથ્વીના નારક સીધે મનુષ્યભવ પામીને અન્તક્રિયા કરી શકે છે કિ ધૂમપ્રભા પૃથ્વી આઢિ આગળની ત્રણ પૃથિથી નિકળીને સીધા મનુષ્ય થઈને અતક્રિયા નથી કરી શકતા. તેઓ આ પૃથ્વિથી નિકળી ને તિર્યંચ આદિના ભામાં રહીને પછી મનુષ્ય થઈને જ અતક્રિયા કરી શકે છે. એ અભિપ્રાયથી કહ્યું છે એજ પ્રકારે રતનપભા પૃથ્વીના નાક કાવત્ પંકpભા પૃથ્વીના નારક પણ અનનરાગત અને પરંપરાગત અન્ડકિયા કરે છે. ધૂમપ્રભા પૃથ્વીના નારક અનન્તરાગત અન્ડકિયા કરે છે અથવા પરંપરાગત અન્તકિયા કરે છે? આ પ્રશ્નને ઉત્તર ભગવાન આ પ્રમાણે આપે છે હે ગૌતમ ! ધૂમપ્રભા પૃથ્વીના અનન્તરાગત નારક અંતકિયા નથી કરતા. પરંતુ પરંપરાગત અન્તક્રિયા કરી શકે છે. તાત્પર્ય એ છે કે ધૂમપ્રભા પૃથ્વીથી નિકળેલ નારક સીધા મનુષ્યભવ પામીને મોક્ષ પ્રાપ્ત કરી શકતી નથી, પરંતુ ત્યાંથી નીકળીને તિર્યંચ આદિના ભવ કરીને પછી મનુષ્ય પર્યાય પામીને અનક્રિયા કરી શકે છે. એ જ પ્રકારે તમ પ્રમા પૃથ્વી અને તમસ્તમપ્રભા પૃથ્વીના નારકેના વિષયમાં પણ સમજવું જોઈએ. તેઓ પણ આ પૃવિએમાંથી નીકળીને સીધા મનુષ્ય બનીને અન્તકિયા નથી કરતા, પણ પરંપરાથી જ અનક્રિયા કરે છે. એ સબંધમાં પૂર્વોક્ત યુક્તિ જ સમજવી જોઈએ. અસુરકુમાર, નાગકુમાર, સુવર્ણકુમાર, અગ્નિકુમાર, વિવુકુમાર, ઉદધિકુમાર, હીપ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૧૭૨ Page #186 -------------------------------------------------------------------------- ________________ કુમાર, દિકકુમાર, પવનકુમાર, સ્તનિતકુમાર, પૃથ્વીકાયિક, અપ્રકાયિક અને વનસ્પતિકૅયિક જીવ અનન્તરાગત પણ અન્તક્રિયા કરે છે અને પરપરાગત પણ અન્તક્રિયા કરે છે, પણ તેજસ્કાયિક, વાયુકાયિક, દ્વીન્દ્રિય, શ્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિય જીવ અનન્તરાગત અન્તક્રિયા નથી કરતા, પરપરાગત અન્તક્રિયા કરે છે. શેષ જીવ અર્થાત્ પ ંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્ય તથા વાનભ્યન્તર, જ્યાતિષ્ક અને વૈમાનિક અનન્તરાગત પણ અન્તક્રિયા કરે છે અને પર પરાગ્રત પણ અતક્રિયા કરે છે. એ પ્રકારે અસુરકુમારથી લઈને સ્તુનિતકુમાર પન્ત દશ ભવનપતિ, પૃથ્વીકાયિક, અપુષ્ઠાયિક અને વનસ્પતિકાયિક અનન્તરાગત પણ અન્તક્રિયા કરે છે અને પરંપરાગત પણ અન્તક્રિયા કરે છે... અર્થાત્ આ પર્યાયાથી સીધા મનુષ્ય ભવમાં આવીને અન્તક્રિયા કરવામાં પણુ કાઈ વિરોધ નથી. પણ તેજસ્ક્રાયિક, વાયુકાયિક, દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય, અને ચતુરિન્દ્રિય જીવ સીધા મનુષ્ય થઈ ને અન્તક્રિયા નથી કરતા, પરન્તુ પર પરાગત જ અન્તક્રિયા કરી શકે છે. તેમનામાંથી તેજસ્કાયિકા અને વાયુકાયિકાને તે સીધે મનુષ્ય ભવ પ્રાપ્ત નથી થતા, રહી ગયા વિક્લેન્દ્રિય, તે તે ભત્ર સ્વભાવના કારણે મનુષ્ય ભવ પ્રાપ્ત કરીને પણ તેજ ભવમાં અન્તક્રિયા નથી કરી શકતા. ૫'ચેન્દ્રિય તિય ́ચ, મનુષ્ય, વાતન્યન્તર, જ્યાતિષ્ક અને વૈમાનિક અનન્તરાગત પણ અન્તક્રિયા કરે છે અને પરપરાગત પણ અન્તક્રિયા કરે છે. એ ફલિત થયુ એક સમય મેં અન્તક્રિયા કરને કા નિરૂપણ એક સમયમાં અન્તક્રિયા કરવાની વક્તવ્યતા શબ્દાર્થ બળતરાયા ને સમ વવા ભતહિચિ રેતિ) અનન્તરાગત નૈયિક એક સમયમાં કેટલી અન્તક્રિયા કરે છે ? (નોયમા ! નળેળો વા તો વા તિનિ વા) હૈ ગૌતમ !જઘન્ય એક, બે, ત્રણ, (ડોમેન સ) ઉત્કૃષ્ટ દશ (ચળમાં પુઢવી નેચા ત્રિ છું ચેત્ર) રત્નપ્રભા પૃથ્વીના નાયક પણ એજ પ્રકારે (જ્ઞાન વાળુયપળમાં પુઢથી નૈયા વિ) યાવત્ વાલુકાપ્રભા પૃથ્વીના નારક પશુ, (અનંતરાયા પંવમા પુત્રી ને ચા) અનન્તરાગત પકપ્રમા પૃથ્વીના નાયક (T સમળ જેવા બંદિરિયે પરે`ત્તિ) એક સમયમાં કેટલી અન્તક્રિયા કરે છે ? (પોયમા ! ગોળ તો વાતોના સિન્નિવા, 'હું ગૌતમ ! જઘન્ય એક, એ અથવા ત્રણ (ક્રોમેળ પત્તાં) ઉત્કૃષ્ટ ચાર, શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૧૭૩ Page #187 -------------------------------------------------------------------------- ________________ (કાંતરાય મંતે ! અમુકુitr, grણના વેવફા બંતક્રિશિચં પતિ ) હે ભગવન ! અનન્તરાગત અસુરકુમાર એક સમયમાં કેટલી અન્તક્રિયા કરે છે? (નોરમા ! ઝomળ પક્ષો વા તો વા વિનિન વા) હે ગૌતમ ! જઘન્ય એક, બે અથવા ત્રણ (૩ોળે ટ્ર) ઉત્કૃષ્ટ દશ (બળતરા મંતે ! મુરારીમો સમgvi દેવફાળો અંતરિયં પતિ ) હે ભગવદ્ ! અનન્તરાગત અસુરકુમારિ એક સમયમાં કેટલી અન્તક્રિયા કરે છે? (નોરમા ! કgm gો ઘા રો વા વિનિન વા) હે ગૌતમ ! જઘન્ય એક, બે અથવા ત્રણ (૩ોf ) ઉત્કૃષ્ટ પાંચ (વં ન કપુરકુમાર વીરા તન્હા રાવ થાયના વિ વીરા) એ પ્રકારે જેવા અસુરકુમાર દેવિ સહિત કહ્યા તેવા જ દેવિયો સહિત સ્તનતકુમાર સુધી કહેવું. (ત્તરાયા છે ! ગુઢવિફા ઘાસણ રૂચા શિરિર્થ 'તિ ) હે ભગવન ! અનન્તરાગત પૃથ્વીકાયિક એક સમયમાં કેટલી અન્તકિયા કરે છે? તો મા ! som # વારો વા સિનિ વા) હે ગૌતમ! જઘન્ય એક, બે અથવા ત્રણ (૩ોળે રારિ) ઉત્કૃષ્ટ ચાર (વં સારૂારૂચા વિ જત્તારિ) એજ પ્રકારે અપ્રકાયિક પણ ચાર (વળતરરૂચ જીદ) વનસ્પતિકાયિક છે (પંચિંદ્રિતિક્રિોળિયા વસ) પંચેન્દ્રિયતિર્યંચનિક દશ (ઉત્તરનાળીયો ) તિર્યંચ સ્ત્રી દશ (મજુસ ) મનુષ્ય દશ (મજુરીનો વીનં) મનુષ્યનિયા વીસ (વાળમંત રસ) વનવ્યન્તર દશ (વાળમંતર વંશ) વાવ્યતર દેવિ પાંચ (નોરૂણિયાં ) તિષ્ક દશ (નોસિળીઓ વર્ષ) તિષ્ક દેવિ વીસ (વૈમાળિયા અદ્રયં) વૈમાનિક એકસો આઠ વૈમાજિળી વીકં) વૈમાનિક દેવિ વીસ. ટીકાર્યું–નારક આદિ પર્યાથી સીધા આવેલા અર્થાત્ અનરાગત કેટલા જીવ એક સમયમાં અન્તક્રિયા કરી શકે છે, તેને વિચાર અહીં થઈ રહેલ છે, આ ત્રીજું એક સમય દ્વાર. શ્રીગૌતમસ્વામી–હે ભગવન ! અનન્તરાગત નારક એક સમયમાં કેટલી અન્તક્રિયા કરે છે? અર્થાત જે જીવ નારકથી નિકળીને સીધા મનુષ્ય ભવમાં આવ્યા છે, તેઓ જે અન્તક્રિયા કરે તે એક સમયમાં કેટલા કરે છે? અહીં ધ્યાન રાખવું જોઈએ કે જે જીવ નરકથી નિકળીને મનુષ્ય પર્યાયમાં આવેલ છે. તે નારક નથી રહેતે. મનુષ્ય થઈ જાય છે. તે પણ તેને અનન્તરાગત નારક કહેલ છે. આ કથન પૂર્વભવ પર્યાયની અપેક્ષાથી સમજવું જોઈએ. દેવ આદિ ભવેનું નિરાકરણ કરવાને માટે આ પ્રકારને પ્રવેગ કરાયેલે છે. વસ્તુતઃ અનન્તરાગત નારકનું તાત્પર્ય અહીં તે જીવથી છે જે પૂર્વ ભવમાં નારક છે અને ત્યાંથી નિકળીને સીધે મનુષ્ય થયે છે. એ જ પ્રકારે અનન્તરગત અસુરકુમાર, પૃથ્વીકાયિક આદિના વિષયમાં પણ સમજી લેવું જોઈએ. શ્રીભગવાન -જઘન્ય એક, બે અથવા ત્રણ અનન્તરાગત નૈરયિક એક સમયમાં અન્તક્રિયા કરે છે અને ઉત્કૃષ્ટ દશ અનન્તરાગત નારક અન્તક્રિયા કરે છે રત્નપ્રભા પૃથ્વીના નારક પણ એજ પ્રકારે એક સમયમાં જઘન્ય એક, બે અગર ત્રણ અન્તક્રિયા કરે છે. ઉત્કૃષ્ટ દશ અ-તકિયા કરે છે. શર્કરા પ્રભા અને વાલુકાપ્રભા પૃથ્વીના નારક પણ એજ રીતે એક સમયમાં જઘન્ય એક, બે અથવા ત્રણ અને ઉત્કૃષ્ટ દશ સુધી અન્તક્રિયા કરે છે. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૧૭૪ Page #188 -------------------------------------------------------------------------- ________________ શ્રી ગૌતમસ્વામી- હે ભગવદ્ ! અનન્તરાગત પંકપ્રભા પૃથ્વીના નારક એક સમયમાં કેટલી અન્તક્રિયા કરે છે શ્રીભગવાન હે ગૌતમ! જઘન્ય એક, બે અથવા ત્રણ પંકપ્રભાના અનન્તરાગત નારક એક સમયમાં અન્તક્રિયા કરે છે, ઉત્કૃષ્ટ ચાર એક સમયમાં અનક્રિયા કરે છે. 1 શ્રી ગૌતમસ્વામી-હે ભગવદ્ ! અનન્તરાગત અસુરકુમાર એક સમયમાં કેટલી અન્તક્રિયા કરે છે? ભગવાન–હે ગૌતમ! જઘન્ય એક બે અથવા ત્રણ અને ઉત્કૃષ્ટ દસ અનન્તરાગત અસુરકુમાર એક સમયમાં અંતક્રિયા કરે છે. ગૌતમસ્વામી-હે ભગવન ! અનન્તરાગત અસુરકુમાર એક સમયમાં કેટલી અંતક્રિયા કરે છે ? શ્રીભગવાન ગૌતમ! જઘન્ય એક, બે અગર ત્રણ અને ઉત્કૃષ્ટ, પાંચ અનcરાગત અસુરકુમાર દેવિ એક સમયમાં અન્તક્રિયા કરે છે. એ જ પ્રકારે જેમ દેવિ સહિત અસુરકુમારની વક્તવ્યતા કહી છે, એ જ પ્રકારે નાગકુમારે, સુવર્ણકુમારે, અગ્નિકુમાર, વિધુતકુમાર, ઉદધિકુમારે, દ્વીપકુમાર, દિશાકુમારે, વાયુકુમારે, અને સ્વનિતકુમારની પણ દેવિ સહિત વક્તવ્યતા કહેવી જોઈએ. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! અનન્તરાગત પૃથ્વીકાયિક એક સમયમાં કેટલી અન્તક્રિયા કરે છે? શ્રી ભગવત્ હે ગૌતમ ! જઘન્ય એક, બે અગર ત્રણ, ઉત્કૃષ્ટ ચાર અનન્તરાગત પ્રવીકાયિક એક સમયમાં અન્તકિયા કરે છે. એ જ પ્રકારે અનન્તરાગત અપ્રકાયિક પણ જઘન્ય એક, બે અગર ત્રણ અને ઉત્કૃષ્ટ ચાર એક સમયમાં અન્તકિયા કરે છે. અનન્ત. રાગત વનસ્પતિકાયિક જઘન્ય એક, બે અગર ત્રણ અને ઉત્કૃષ્ટ છે એક સમયમાં અન્તક્રિયા કરે છે. અનન્તરાગત પંચેન્દ્રિય તિર્યંચ સ્ત્રિ જઘન્ય એક, બે અગર ત્રણ અને ઉત્કૃષ્ટ દસ એક સમયમાં અન્તક્રિયા કરે છે. અનન્તરાગત મનુષ્ય સ્ત્રિ જઘન્યથી એક બે અગર ત્રણ અને ઉત્કૃષ્ટ વીસ એક સમયમાં અંતક્રિયા કરે છે. અનન્તરાગત વાન-વ્યન્તર જઘન્ય એક, બે અગર ત્રણ અને ઉત્કૃષ્ટ દશ એક સમયમાં અન્તક્રિયા કરે છે. અનન્તરાગત વાનવ્યન્તર દેવિ જવન્ય એક, બે અને ત્રણ ઉત્કૃષ્ટ પાંચ એક સમયમાં અન્તક્રિયા કરે છે. અનારા ગત તિષ્ક જઘન્ય એક, બે અગર ત્રણ અને ઉત્કૃષ્ટ દશ અન્તક્રિયા કરે છે. અનન્તરાગત તિક ચિયે જઘન્ય એક, બે અગર ત્રણ અને ઉત્કૃષ્ટ વીસ એક સમયમાં અંતક્રિયા કરે છે. અનન્તરાગત વૈમાનિક જઘન્ય એક, બે યા ત્રણ અને ઉત્કૃષ્ટ એકસે આઠ એક સમયમાં અન્તક્રિયા કરે છે. વૈમાનિક દેવિયે જઘન્ય એક, બે યા ત્રણ અને ઉત્કૃષ્ટ વીસ એક સમયમાં અન્તકિયા કરે છે. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૧૭૫ Page #189 -------------------------------------------------------------------------- ________________ નૈયિકોં કે નૈરયિકાદિકોં મેં ઉદ્દર્તન કા નિરૂપણ ઉદ્ભવૃત્તદ્વાર શબ્દા -(નેપ્ ળ મને ! નેરરૂ′′ નિંતો જંતર ટ્રિજ્ઞા નેમુત્રનૈગ્ન ?) હે ભગવન્ ! નારક નારકમાંથી નિકળીને શું સીધા નારકોમાં ઉત્પન્ન થાય છે? (લોયમા ! નો મૂળતું સમદ્રે) હે ગૌતમ ! આ અથ સમ નથી (નેત્રફળ અંતે ! નેદૂતો બળતાં ૩૧દિત્તા અસુમારેસુકવન્ગેજ્જા ?) હે ભગવન્! શું નારક નાકામાંથી નિકળીને સીધા અસુરકુમારોમાં ઉત્પન્ન થાય છે ? (પોયમા ! નો ફળદું સમટ્ટુ) હૈ ગૌતમ ! આ અર્થાં સમ નથી (વં નિયંત્તર લાવ ચવિષ્ણુ પુઠ્ઠા ) એજ પ્રકારે નિરન્તર યાવત્ ચતુરિન્દ્રિયામાં પૃચ્છા ? (પોયમા ! નો ફળદ્રે સમદ્રે) હૈ ગૌતમ ! આ અર્થ સમથ નથી, સીધા (ને ફળ અંતે ! નેહતો ગળતર વટ્ટત્તા) હે ભગવન્ ! નારક નારકમાંથી નિકળીને (વિયિતિરિક્ષનોનિષ્ઠ વÀગ્ન ?) પ ંચેન્દ્રિય તિર્યંચ ચેાનિકમાં ઉત્પન્ન થાય છે? (અસ્થેન ત્રવને ન્ના, બથેન નો સવવજ્ઞેઞા) કોઇ ઉત્પન્ન થાય છે, કેાઈ નથી ઉત્પન્ન થતા (ને ન મંતે ! નૈચિંતો ગળતાં વિયિતિવિલનોનિથ્થુનૈન્ના) હે ભગવન્ ! જે નારાથી પંચેન્દ્રિય તિય ચચેનિમાં ઉત્પન્ન થાય છે (સેળ મતે !) તે ભગવન્ ! (વૅહિમ્નસ્તં ધર્મ) કેવલી પ્રરૂપિત ધર્મોનું (મેગ્ના સવચા) શ્રવણ પ્રાપ્ત કરે છે સાંભળી શકે છે (નોયમા ! અસ્થે સમગ્ગા, અર્થે નો સમેગ્ગા) હે ગૌતમ ! કોઇ પ્રાપ્ત કરે છે. કોઇ નથી પ્રાપ્ત કરતા ને ગં મંતે ! વૃદ્ધિનાં ધર્મ હમેગ્ના સવળચાર) જે કેલિ પ્રરૂપિત ધનું શ્રવણ પ્રાપ્ત કરે છે (તે ન જેવ ં યોજ્ યુફ્ફે ના) શુ' તે કેવલ આધિને સમજે છે ? મેળવે છે ? (પોયમાં ! બર્થે યુોખ્ખા, થેશ નો યુોગ્ગા) હું ગૌતમ ! કોઈ જાણે છે કેાઈ નથી જાણતા (ને ન મતે ! વરું મોહિં વુડ્વેન્ના) હે ભગવન્ ! જે કેવળ એધિને સમજે છે (સે ં સદ્દેના પત્તિકા, રોકના ?) તે શ્રદ્ધા, પ્રતીતિ, રૂચિકરે છે ? (નોયમાં ! સદ્ને, ત્તિના રોજ્ઞા) હે ગૌતમ ! શ્રદ્ધા કરે છે, પ્રતીતિ કરે છે, રુચિ કરે છે (જ્ઞેળ અંતે ! સહેન, પત્તિત્ત્વજ્ઞા, રોજ્ઞા) હે ભગવન્ ! જે પ્રતીતિ રુચિ કરે છે. (તે ” મિનિવોચિનાબ મુચબાળારૂં વાઢેલા ?) તે આભિનીખેાધિક જ્ઞાન અને શ્રુતજ્ઞાનને પ્રાપ્ત કરે છે. તાનોયમા ! જીન્નાયેના) હા, ગૌતમ ! પ્રાપ્ત કરે છે (બે નં અંતે ! મિળિયોયિનાળ સુચનારૂં રાàન્ના) હે ભગવન્ ! જે અભિનિોાધિકજ્ઞાન અને શ્રુતજ્ઞાનને પ્રાપ્ત કરે છે (સે / સંવાઽા સોરું વા વચ્ચે ત્રા મુળ વા વવવવાળું વા પોદ્દોવવારે વા પઢિયગ્નિજ્ઞણ ?) તે શીલ, વ્રત, ગુણ, વિરમણુ, પ્રત્યાખ્યાન વા પાષધપવાસને અ’ગીકાર શ્રદ્ધા, શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૧૭૬ Page #190 -------------------------------------------------------------------------- ________________ કરવાને માટે સમર્થ થાય છે? (નોમા! અલ્યાણ સંજ્ઞા , પ્રત્યેના સંવાઝા) છે ગૌતમ ! કેઈ સમર્થ થાય છે, કઈ સમર્થ નથી થતા તેને જો મંતે! સંજાણકના સી વ જ્ઞા વોવારં વાર વિનિત્તા) હે ભગવન્! જે શીલ યાવત્ પિષધે પવાસ અંગીકાર કરવાને સમર્થ થાય છે ( i ગોહિનાળું વાવાઝા) તે અવધિજ્ઞાનને પ્રાપ્ત કરે છે? (જોયા! અલ્યારૂ ૩rg ના, પત્થારૂ નો વqાટેના) હે ગૌતમ ! કઈ પ્રાપ્ત કરે છે, કોઈ પ્રાપ્ત નથી કરતા. ને ગં ગોહિorm griાળા, રે સં જ્ઞા ) જે અવધિજ્ઞાનને પ્રાપ્ત કરે છે, તે શું સમર્થ હોય છે (મુવિજ્ઞા) મુંડિત થઈને (આ+rer) ગૃહથથી (મારિચં) અણગારપણાને (gવરૂત્તા) પ્રવ્રુજિત થવાને ? (ચમા ! સંજાણના, મારૂ નો સંગાપ્રજ્ઞા હે ગૌતમ! કઈ સમર્થ હોય છે, કેઈ સમર્થ નથી થતા ( i સંઘાણના મુંહેમવિત્તા સTTrગો કારિā vāરૂત્ત) જે મુંડિત થઈને ગૃહત્યાગ કરીને સંયમ અંગીકાર કરવાને સમર્થ થાય છે ( i મળવઝવના ૩qજ્ઞા ? તે મન:પર્યવજ્ઞાન પ્રાપ્ત કરે છે? (નોરમા ! થેનg sqસેના, અલ્યા ળો ૩qડેન્ના) હે ગૌતમ ! કઈ પ્રાપ્ત કરે છે, કે પ્રાપ્ત નથી કરતા (3 i મહે! મખન્નાનાબં ધ્વજ્ઞા ) હે ભગવન્ ! જે મન:પર્યવજ્ઞાનને પ્રાપ્ત કરે છે (સે વઢનાdi sqહેન્ના) શું તે કેવલજ્ઞાન પ્રાપ્ત કરે છે? (નોરમા ! બધેકારૂe suહેજ કcqટેના) હે ગૌતમ ! કોઈ પ્રાપ્ત કરે છે, કઈ પ્રાપ્ત નથી કરતા ( i મતે ! વેસ્ટનાળે કાગા સે i fસકના) હે ભગવન્! જે કેવલજ્ઞાન પ્રાપ્ત કરે છે, તે સિદ્ધ થાય છે (કુક્ષેના) કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે? (મુન્નેના) મુક્ત થાય છે (સંદગટુવરવાળે અંતં રેકઝા?) બધાં દુઃખેને અંત કરે છે (Tોષમા ! વિષે જન ગાવ નકaહુard રેલગા) હે ગૌતમ ! સિદ્ધ યાવત્ બધાં દુઃખેને અન્ત કરશે. (નggin મંત્તે ! ને sufહંતો અનંત કવદિતા) હે ભગવન ! નારક નારકેટમાંથી નિકળીને સીધા (વાળમંતનોવિવેકાળિણું ૩વવાના) વાવ્યતર જાતિષ્ક વૈમાનિકમાં ઉત્પન્ન થાય છે? (યન! જો શુળ રમ) હે ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૧૭૭ Page #191 -------------------------------------------------------------------------- ________________ ટીકાથ-હવે ઉદ્દવૃત્ત દ્વારની પ્રરૂપણ કરવાને માટે કહે છે ? શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્ ! નારક છત નારકેથી નિકળીને શું સીધા નારકમાં ઉત્પન્ન થાય છે ? શ્રી ભગવાન -હે ગૌતમ! આ અર્થ સમર્થ નથી. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! નારક જીવ નારકથી નિકળીને સીધા શું અસુરકુમારેમાં ઉત્પન્ન થાય છે? શ્રી ભગવાન -હે ગૌતમ ! આ અર્થ રામર્થ નથી. એ પ્રકારે નારકોની જેમ નિરન્તર યાવત-નાગકુમાર આદિ દસ ભવનપતિમાં, પૃથ્વીકાયિક આદિ એકેન્દ્રિમાં તથા દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિય જેમાં નારક નરકથી નિકળીને ઉત્પન્ન થાય છે, એવી પૃચ્છા કરવી જોઈએ. શ્રી ભગવાન એના ઉત્તરમાં કહે છે-હે ગૌતમ ! એ અર્થ સમર્થ નથી, અર્થાત, એજ સાચું છે એવું નથી કહી શકાતું. એ વિષયમાં શુતિ પૂર્વવત સમજી લેવી જોઈએ. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! નારક જીવ નારકેથી નિકળીને સીધા પચેન્દ્રિય તિય"ચ નિકોમાં ઉત્પન્ન થાય છે ? શ્રી ભગવાન ગૌતમ! કઈ ઉત્પન્ન થાય છે, કે ઉત્પન્ન નથી થતા. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! જે નારક નારકમાંથી નિકળીને સીધા પંચેન્દ્રિય તિયામાં ઉત્પન્ન થાય છે. શું તે કેવલી ભગવાન દ્વારા પ્રરૂપિત ધર્મનું શ્રવણ પ્રાપ્ત કરી શકે છે? અર્થાત શું સર્વજ્ઞ પુરૂષ દ્વારા ઉપદિષ્ટ શ્રત ધર્મ અને ચારિત્ર ધર્મને શ્રવણ કરવામાં સમર્થ થઈ શકે છે? શ્રી ભગવાન-હે ગૌતમ ! પંચેન્દ્રિય તિર્યંચામાં ઉત્પન્ન થનારા નારક અર્થાત્ જે નારક પંચેન્દ્રિય તિર્યચનિમાં ઉત્પન થયેલ છે તે કઈ કેવલી પ્રરૂપિત ધર્મને શ્રવણ કરવામાં સમર્થ થઈ શકે છે, કેઈ સમર્થ નથી થતા. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્ ! જે પંચેન્દ્રિય તિર્યચનિક નરકથી સીધા નિકળીને કેવલો પ્રરૂપિત ધર્મને શ્રવણ કરી શકે છે. તે કેવળ અર્થાત્ ધર્મ પ્રાપ્તિને અથવા દેશનાને પ્રાપ્ત કરી શકે છે? અહીં કેવલીની ધર્મદેશનાને જે બેધી કહેલ છે, તે કારણમાં કાર્યને ઉપકાર કરીને કહેલ છે, કેમકે કેવલીની દેશના કારણ છે, કેવળી દ્વારા સાક્ષાત અથવા પરંપરાથી ઉપદિષ્ટ હોવાને કારણે તે બોધિકેવળિક કહેવાય છે. જે કેવલી દ્વારા ઉપદિષ્ટ છે તે કેવલિક પ્રશ્નને આશય એ છે કે કેવલિ પ્રરૂપિત ધર્મના શ્રેતા કેવલિક બેધિને જાણે છે? તેને સમજી શકે છે? શ્રી ભગવાન-હે ગૌતમ ! કઈ કેવલિ પ્રરૂપિત બધિને જાણી શકે છે, કે ઈ નથી જાણી શકતા. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! પૂર્વોક્ત નારક કેવલિ પ્રરૂપિત પૂર્વોક્ત બેધિને અર્થ સમજવામાં સમર્થ હોય છે, શું તે તેને પર શ્રદ્ધા કરી શકે છે, એ ઉપર પ્રતીતિ અર્થાત વિશ્વાસ કરી શકે છે? અગર વિશ્વસ્ત રૂપમાં તેને ગ્રહણ કરી શકે છે? શું તેના પર શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ १७८ Page #192 -------------------------------------------------------------------------- ________________ રૂચિ કરી શકે છે? અર્થાત હું તેનું અનુસરણ કરૂં એવી ભાવના કરી શકે છે? શ્રી ભગવાનહે ગૌતમ! કેવલિ પ્રરૂપિત ધર્મને જ્ઞાતા તે નારક શ્રદ્ધા પ્રતીતિ અને રૂચી કરી શકે છે. ગૌતમસ્વામી–હે ભગવન ! તે શ્રદ્ધા પ્રતીતિ અને રૂચિ કરવાવાળા નારક જે હવે પંચેન્દ્રિય તિય ચ રૂપમાં છે શું ધર્મ પ્રાપ્તિરૂપ બધિજનક ભગવાનના વચન સન્દર્ભમાં આભિનિબંધિક જ્ઞાન અને શ્રુતજ્ઞાન ઉત્પન્ન કરી શકે છે? શ્રી ભગવાન–હે ગૌતમ! તે આમિનિબેધિકજ્ઞાન અને શ્રુતજ્ઞાન ઉત્પન્ન કરી શકે છે. કેમકે કેવલિ ભગવાન દ્વારા ઉપદિષ્ટ ધર્મનું શ્રવણ કરવાથી અને તેના પર શ્રદ્ધાન કરવાથી તેને આભિનિધિકજ્ઞાન અને શ્રુતજ્ઞાનની પ્રાપ્તિ અવશ્ય થાય છે. ગૌતમસ્વામી–જે કેવલિ પ્રરૂપિત ધર્મની પ્રાપ્તિરૂપ બેધિના વિષયમાં આભિનિબેધિકજ્ઞાન અને શ્રુતજ્ઞાન પ્રાપ્ત કરે છે, તે જીવ શું શીલ અર્થાત બ્રહ્મચર્યવ્રત અર્થાદ્રવ્યાદિ સંબંધી નિયમ, ગુણ અર્થાત ભાવનાદિ અથવા ઉત્તરગુણ, વિરમણ અર્થાત સ્કૂલ પ્રાણાતિપાત આદિની નિવૃત્તિ, પ્રત્યાખ્યાન અર્થાત્ અનાગતકાલિન સ્થૂલ પ્રાણાતિપાત આદિની વિરતી અથવા પ વધેપવાસ અર્થાત્ ધર્મનું પિષણ કરવાવાળા અષ્ટમી આદિ પર્વના અવસર પર કરાનારા ઉપવાસને સ્વીકાર કરી શકે છે? શ્રી ભગવાન-હે ગૌતમ! કઈ શીલવત આદિને સ્વીકાર કરી શકે છે, કઈ સ્વીકાર નથી કરી શકતા. તિર્યા અને મનુષ્યને ભવ પ્રત્યય (ભવનિમિત્તક) અવધિજ્ઞાન નથી થતું, ગુણપ્રત્યય અવધિજ્ઞાન ઉત્પન્ન થઈ શકે છે. ગુણ, શીલ વ્રત આદિ તેમને પણ થાય છે, તે શું તેમને અવધિજ્ઞાન ઉત્પન્ન થાય છે અથવા નથી થતું? આ પ્રશ્ન શ્રી ગૌતમ. સ્વામી કરે છે-હે ભગવન્! જે જીવ નરકથી નિકળીને સીધે પંચેન્દ્રિય તિર્યંચ નિમાં ઉત્પન્ન થાય તે જીવ જે શીલ યાવતુ પિષધપવાસને અંગીકાર કરવામાં સમર્થ થાય છે, તે શું તે અવધિજ્ઞાનને પણ પ્રાપ્ત કરવામાં સમર્થ થાય છે? શ્રી ભગવાન હે ગૌતમ ! કઈ જીવ અવધિજ્ઞાનને પ્રાપ્ત કરવામાં સમર્થ થાય છે, કેઈ સમર્થ નથી થતા, તાત્પર્ય એ છે કે જેનામાં શીલવત આદિ વિષયક ઉત્કૃષ્ટ પરિણામ હોવાથી અવધિજ્ઞાનાવરણ કમને ક્ષયોપશમ થઈ જાય છે, તે જીવ અવધિજ્ઞાનને પ્રાપ્ત કરી લે છે, જેને અવધિજ્ઞાનાવરણ કર્મને ક્ષયે પશમ નથી થતે તે અવધિજ્ઞાન પ્રાપ્ત નથી કરી શકતા. અવધિજ્ઞાનના પછી મન:પર્યાવજ્ઞાનને ક્રમ છે, મન:પર્યવજ્ઞાન અણુગારને જ પ્રાપ્ત શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૧૭૯ Page #193 -------------------------------------------------------------------------- ________________ થાય છે કહ્યુ પણ છે–મનઃપવજ્ઞાન સયમીને થાય છે. સયમીમાં પણ તેને જ થાય છે જે સવ પ્રકારના પ્રમાદ્રથી રહિત હોય અને તેમાં પણ તેને જ થાય છે જે વિવિધ પ્રકારની ઋદ્ધિયાના ધારક હોય તેથી જ અનગારતાનું પ્રતિપાદન કરવાને માટે ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે હે ભગવન્ ! જે પૂર્વોક્ત જીવધિજ્ઞાનને ઉત્પન્ન કરે છે, શુ તે મુંડિત થઇને ગૃહને! ત્યાગ કરીને અનગરતા અર્થાત્ સંયમને અંગીકાર કરી શકે છે? અર્થાત્ શુ પ્રત્રજિત થાય છે ? મુંડિત એ પ્રકારના હેાય છે–દ્રવ્ય અને ભાવથી કેશ આદિને હરવાથી દ્રવ્ય સુડિત થાય છે અને સ ́પૂર્ણ પરિગ્રહના ત્યાગ કરવાથી ભાવ સુંડિત થાય છે. અહી ભાવ ક્રુતિને જ ગ્રહણ કરવા જોઇએ. શ્રી ભગવાન્−હે ગૌતમ ! એ અથ સમ નથી. જે જીવ પૂર્વભવમાં નારક પર્યાયમાં હતા અને જે ત્યાંથી નિકળીને પંચેન્દ્રિય તિય ચ ભવમાં ઉત્પન્ન થયેલ છે, તેમનામાં અનાગારવૃત્તિ મગર સંયમ પરિણામ થયું તે અસ ંભવિત છે, કેમકે ભવને એવા જ સ્વભાવ છે. અનગરત્વના અભાવમાં મન:પર્યવજ્ઞાનના અભાવ પણ સિદ્ધ થઈ જાય છે. શ્રી ગૌતમસ્વામી—હે ભગવન્ ! શું નારક જીવ નારકૈામાંથી નિકળીને સીધા મનુષ્યામાં ઉત્પન્ન થાય છે ? શ્રી ભગવાન્—હૈ ગૌતમ ! કાઇ નારક નારકથી ઉર્દૂન કરીને અનન્તર ભવમાં મનુષ્ય રૂપમાં ઉત્પન્ન થાય છે, કાઠું ઉત્પન્ન નથી થતા. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! જે મનુષ્યમાં ઉત્પન્ન થાય છે તે શુ` કૅવલિ પ્રરૂપિત ધર્મને શ્રવણુ કરવામાં સમથ થાય છે? શ્રી ભગવાન્ડે ગૌતમ ! જેવુ પચેન્દ્રિય તિય ચ યેનિકાના વિષયમાં મૃત્યુ', તેવું જ અહી જાણવું.... અર્થાત્ જેમ કેાઈ નારક પંચેન્દ્રિય તિય ચ ચેાનિમાં ઉત્પન્ન થઈને કેલિપ્રરૂપિત ધર્મીનું શ્રવણુ કરવામાં સમથ થાય છે, કાઇ નથી થતા, કાઇ કેવલ એધિને સમજે છે, કાઇ નથી સમજતા, કેઇ તેમના પર શ્રદ્ધા પ્રતીતિ તેમજ રૂચિ કરે છે, તત્સ બન્ધી આભિનિષે།ધિકજ્ઞાન અને શ્રુતજ્ઞાન ઉત્પન્ન કરે છે, કેાઇ-કઇ શીલ, વ્રત, ગુણુ વિરમણ. પ્રત્યાખ્યાન અને પેષધપવાસને મંગીકાર કરી શકે છે, કાઇ નથી કરી શકતા, કોઇ અવધિજ્ઞાન પ્રાપ્ત કરે છે, કેઇ નથી કરી શકતા એમ કહેલું છે, તેજ કથન મનુષ્યના સબન્ધમાં પણ સમજી લેવુ' જોઈ છે. શ્રી ગૌતમસ્વામી-નરકમાંથી નિકળીને સીધા મનુષ્ય ભવમાં ઉત્પન્ન થયેલ જે જીવ અવધિજ્ઞાન પ્રાપ્ત કરે છે શું તે મુડિત થઇને, ગૃહત્યાગ કરીને સયમ ગ્રહણ કરી શકે છે? શ્રી ભગવાન્—હૈ ગૌતમ ! કેાઈ નારક મનુષ્ય થઈને પ્રત્રજયા અંગીકાર કરવામાં સમર્થ થાય છે. કાઈ પ્રત્રજિત થવામાં સમથ નથી થતા. મનુષ્ય સંબંધી વક્તવ્યતા પંચેન્દ્રિય તિયચની વક્તવ્યતાની જ સમાન છે. પણ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૧૮૦ Page #194 -------------------------------------------------------------------------- ________________ મનુષ્યમાં બધા ભાવ છે અતઃ મન:પર્યવજ્ઞાન અને કેવલજ્ઞાનની વક્તવ્યતા પણ કરવી જોઈએ. એ અભિપ્રાયથી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે ભગવન-જે જીવ મુંડિત થઈને ગૃહત્યાગ કરીને અનગારત્વની પ્રવજ્યા અંગીકાર કરી શકે છે. શું તે મન:પર્યવજ્ઞાન પ્રાપ્ત કરી શકે છે ? શ્રી ભગવાન–હે ગૌતમ! કેઈ નારક, મનુષ્ય થઈને, અનમાર અવસ્થા પ્રાપ્ત કરીને મન:પર્યજ્ઞાન પ્રાપ્ત કરી શકે છે, કઈ નથી કરી શકતા. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! જે નારક જીવ મનુષ્ય થઈને મન:પર્યવજ્ઞાન પ્રાપ્ત કરે છે. તે શું કેવળજ્ઞાન પ્રાપ્ત કરી શકે છે? શ્રી ભગવાન- હે ગૌતમ! કઈ પ્રાપ્ત કરે છે, કોઈ નથી પ્રાપ્ત કરતા. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન ! જે નારક જીવ મનુષ્ય થઈને કેવળ જ્ઞાન પ્રાપ્ત કરે છે, શું તે સિદ્ધ, બુદ્ધ, મુક્ત થાય છે બધા દુઃખને અંત કરે છે ? શ્રી ભગવાન-હે ગૌતમ! નારક જીવ મનુષ્ય થઈને અને કેવલજ્ઞાન પ્રાપ્ત કરીને સિદ્ધિ પ્રાપ્ત કરે છે, મુક્તિ પ્રાપ્ત કરે છે, અને તે સમસ્ત દુઓને અન્ત કરે છે. સિદ્ધિને અર્થ છે, સમસ્ત એશ્વર્યને પ્રાપ્ત કરનાર, બુદ્ધને અર્થ છે સપૂર્ણ લેક અને અલેકના સ્વરૂપને જાણનાર, મુક્ત કહેવાનો મતલબ છે ભપગ્રાહી કર્મોથી પણ છુટકાર પામેલ, એ જીવ સમસ્ત દુઃખને અન્ત કરે છે. પરન્તુ વાનવન્તર, તિષ્ક અને વૈમાનિક દેવામાં નારક જીવની ઉત્પત્તિનો નિષેધ કરવું જોઈએ. ભવનપતિમાં ઉત્પત્તિને નિષેધ પહેલા જ બતાવી દિધેલે છે. એ પ્રકારે નારક જીવ નરકમાંથી નિકળીને સિધા, દેવ ગતિમાં નથી ઉત્પન્ન થતા, કેમકે મારક પિતાના ભવના સ્વભાવના કારણે દેવભવને યેગ્ય આયુને બંધ નથી કરી શકતે. એ અભિપ્રાયથી કહેલું છે શ્રી ગૌતમસ્વામી-હે ભગવન ! શું નારક જીવ નરકમાંથી નિકળીને સીધા વાનવ્યર તિષ્ઠ અગર વૈમાનિકેમાં ઉત્પન થાય છે? શ્રી ભગવાન–હે ગૌતમ ! આ અર્થ સમર્થ નથી, એવું નથી થઈ શકતું. એ પ્રકારે નારકેની નારક આદિ ચેવીસે દંડકમાં પ્રરૂપણ કરાઈ છે. અસુરકુમાર કે ઉદ્વર્તન કા નિરૂપણ અસુરકુમારાદિ વક્ત ગ્રતા શબ્દાર્થ-(બકુjમાણે મંતે ! સુમારેfહંતા) હે ભગવન્! અસુરકુમાર અસુરકુમા શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૧૮૧ Page #195 -------------------------------------------------------------------------- ________________ રેથ (ગતાં ૩ વદિતા) નિકળીને સીધા (નેરૂરૂવવન્તઝા) નારકમાં ઉત્પન્ન થાય છે? (ચમા ! ળો રૂળ સમ ?) હે ગૌતમ! આ અર્થ સમર્થ નથી. (સુષુમારે મને ! અકુરકુરે હૃતો) હે ભગવદ્ ! અસુરકુમાર અસુરકુમારથી (અનંતરં તિ) નિકળીને સીધા (બકુરકુમારે, વવવ નેઝા) અસુરકુમારોમાં ઉત્પન્ન થાય છે મા ! ળો ફળ સમ) હે ગૌતમ ! આ અર્થ સમર્થ નથી (વુિં લાવ થળિયકુમ૨૪) એજ પ્રકારે યાવત્ સ્તનતકુમારોમાં. (ત્રપુરમાઁ મંતે ! અમુકુમતિ ) હે ભગવદ્ ! અસુરકુમાર અસુરકુમારોથી (અળતાં વદ્દિત્તા) ત્યાર બાદ ઉદ્વર્તન કરીને (gઢવીજાણુ ૩વવા ) પૃથ્વીકાયિકમાં ઉત્પન્ન થાય છે? (હંતા જોયા ! બધે જરૂર વાવ ગા) હા, ગૌતમ ! કોઈ ઉત્પન્ન થાય છે (અલ્યા જ કરવાના) કેઈ નથી ઉત્પન્ન થતા તેને રે ! વવજોના) હે ભગવન ! જે ઉત્પન્ન થાય છે ( i વઢિયં ધર્મ મેગા સવાઈ) તે કેવલિ પ્રરૂપિત ધર્મનું શ્રવણ પ્રાપ્ત કરે છે ? (જોયા! ના ફળ સમ) હે ગૌતમ ! આ અર્થ સમર્થ નથી (ઘઉં મારૂ પારસનું વિ) એજ પ્રકારે અકાય, વનસ્પતિકાયમાં પણ. (અમુલુંમારા મતે ! સુમારેહિંતો) હે ભમવન્ ! અસુરકુમાર અસુરકુમારોથી ( ત કરવત્તિ) પછી ઉદ્વર્તન કરીને (તેવા વૈરૂંઢિય તેફં િવવિઘણું ૩વવાના) તેજસ્કાય, વાયુકાય, ઢીદ્રિય, ત્રીદ્રિય, ચતુરિન્દ્રિયમાં ઉત્પન્ન થાય છે? (લોચમા ! ળો ફળદ્દે સમ) હે ગૌતમ ! આ અર્થ સમર્થ નથી (વણેયુ પંચકુ વંચિતિતવનોળિg) શેષ પાંચ પંચેન્દ્રિય તિર્યચનિકમાં (કુરકુમારે૩) અસરકુમારોમાં (sgr નેફ્રો) જેવા નારક (gવં જ્ઞાવ થળિયHITI) એજ પ્રકારે યાવત્ સ્વનિતકુમાર. ટીકાથ– હવે અસુરકુમાર આદિની નારક આદિ ચોવીસ દંડકના કમથી પ્રરૂપણા કરે છે શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! અસુરકુમાર શું અસુરકુમારોથી અનન્તર ઉદ્વર્તન કરીને અર્થાત્ નિકળીને સીધા નારકોમાં ઉત્પન્ન થાય છે? શ્રી ભગવાન -હે ગૌતમ ! આ અર્થ સમર્થ નથી, અર્થાત્ અસુરકુમાર ઉદ્વર્તન કરીને નરકમાં ઉત્પન્ન નથી થતા. આ વિષયમાં યુક્તિ પૂર્વવત્ સમજી લેવી જોઈએ. શ્રી ગૌતમસ્વામી-હે ભગવદ્ ! અસુકુમાર શું અસુરકુમારીથી અનન્તર ઉદ્વર્તન કરીને અસુરકુમારમાં ઉત્પન્ન થાય છે? શ્રી ભગવાન હે ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. અહીં પણ પૂર્વવત્ જ યુક્તિ સમજવી જોઈએ. અસુરકુમારોના સમાન જ નાગકુમાર, સુવર્ણકુમાર, અગ્નિકુમારો, વિઘકુમારો, ઉદધિકુમાર, દ્વીપકુમાર, દિશાકુમાર, વાયુકુમારો અને સ્તનતકુમારોમાં પણ અસુરકુમાર અસુરકુમારોથી ઉદ્વર્તન કરીને ઉત્પન્ન નથી થતા. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! શું અસુરકુમાર અસુરકુમારોથી અનન્તર ઉદ્વર્તન કરીને પૃથ્વીંકાયિકમાં ઉત્પન્ન થાય છે? શ્રી ભગવાન–હે ગૌતમ! હા, કેઈ કે ઉત્પન્ન થાય છે, કેઈ કઈ નથી ઉત્પન્ન શ્રી પ્રજ્ઞાપના સૂત્ર:૪ ૧૮૨ Page #196 -------------------------------------------------------------------------- ________________ થતા કેમકે અસુરકુમાર આદિના તથા ઈશાન દેવલેકના દેવેના પૃથ્વીકાય, અકાય, વનસ્પતિકાયમાં ઉત્પાદ। કાઇ વિરોધ નથી. તાત્પર્ય એ છે કે અસુરકુમાર દેવ પેાતાનુ આયુષ્ય પૂર્ણ કરીને સીધા પૃથ્વીકાયિકામાં ઉત્પન્ન થઈ શકે છે. કિન્તુ પૃથ્વીકાયક આદિમાં ઉત્પન્ન થયેલ તે અસુરકુમાર આદિ શ્રેત્રેન્દ્રિયના અભાવ હોવાના કારણે કેવલી દ્વારા ઉપર્દિષ્ટ ધર્મ ને શ્રવણુ કરવામાં સમ નથી થતા. એજ વાત આગળ કહે છે શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! જે અસુરકુમાર પૃથ્વીકાયિકામાં ઉત્પન્ન થાય છે, શુ તે કેવલી પ્રરૂપિત ધર્મોનું શ્રવણ કરી શકે છે ? શ્રી ભગવાન-ડે ગૌતમ ! એ અસમ નથી, અર્થાત્ તે પૃથ્વીકાયમાં ઉત્પન્ન થયેલ ભૂતપૂર્વ અસુરકુમાર કેવલિ પ્રકૃપિત ધર્માંનું શ્રવણુ કરવામાં સમર્થાં નથી થતા. એજ પ્રકારે અપ્રકાયિક અને વનસ્પતિકાયિકના વિષયમાં પણ કહેવુ' જોઈ એ, અર્થાત્ કોઈ અસુરકુમાર અનન્તર ઉતન કરીને અપ્ાયિકા અને વનસ્પતિકાયિકામાં ઉત્પન્ન થાય છે, કિંતુ તે પણ કૈલિ દ્વારા ઉપષ્ટિ ધર્મોનું શ્રવણ નથી કરી શકતા, કેમકે તે શ્રેત્રન્દ્રિયથી રહિત હાય છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! શું અસુરકુમાર અનન્તર ઉન કરીને તેજસ્કાય, વાયુકાય, દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિયમાં ઉત્પન્ન થાય છે? શ્રી ભગવાન હૈ ગૌતમ! આ અર્થે સમર્થ નથી, અર્થાત્ અસુરકુમાર ઉદ્ભવ ન કરીને સીધા તેજસ્કાયિકા, વાયુકાયિકા, દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિયા, ચતુરિન્દ્રિયામાં ઉત્પન્ન નથી થતા. એનું કારણુ ભવને સ્વભાવ છે. શેષ પાંચમાં-૫'ચેન્દ્રિય તિય ચામાં, મનુષ્યેામાં, વાનઅન્તરોમાં, જયેતિપ્કામાં તથા વૈમાનિકમાં અસુરકુમારની વક્તવ્યતા નૈરયિકની વક્તવ્યતાના સમાન સમજવી જોઇએ. અર્થાત્ જેવા કાઇ નારક, નારકોથી નિકળીને અનન્તર ઉદ્ભવ ન કરીને-પંચેન્દ્રિય તિયચ ચાહ્નિકામાં અને મનુષ્યેામાં ઉત્પન્ન થાય છે અને કાઈ નથી પશુ ઉત્પન્ન થતા તેમ વાનન્યન્તશમાં, જ્યાતિષ્કમાં અને વૈમાનિકમાં કાઈ પણુ ઉત્પન્ન નથી થતા, એજ પ્રકારે અસુરકુમાર અસુરકુમારોમાંથી નિકળીને પંચેન્દ્રિય તિય ચા અને મનુષ્યામાં ઉત્પન્ન થઈ શકે છે, કેાઈ નથી ઉત્પન્ન થતા, પશુ વાનન્તર જ્યેાતિષ્ઠ અને વૈમાનિક દેવામાં તે કોઇ પણ ઉત્પન્ન નથી થતા. જેમ અસુરકુમારના વિષયમાં કહ્યું છે, એજ પ્રકારે નાગકુમાર, સુવર્ણ કુમાર, અગ્નિકુમાર, વિદ્યુત્સુમાર, ઉદધિકુમાર, દ્વીપકુમાર, દિશાકુમાર અને સ્વનિતકુમાર દેવાના વિષયમાં પણ કહેવું જોઈ એ. ચાવીસ દડકામાંથી કયા કયા દંડકમાં એ ઉત્પન્ન થાય છે અને યામાં નહીં. એ બધુ કથન અસુરકુમારના કથનના સમાન જ છે. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૧૮૩ Page #197 -------------------------------------------------------------------------- ________________ પૃથ્વીકાયિક આદિ કી ઉદ્વર્તના કા નિરૂપણ પૃથ્વીકાયાદિ ઉવૃત્ત વક્તવ્યતા શબ્દાર્થ-(gઢવીરૂપí મેતે ! પુઢવી hizહતો ગળતર ૩ વદ્રિત્તા ને guહુ વવવનેગર) હે ભગવન ! પૃથવીકાયિક જીવ પૃથ્વીકાયિકેથી અનન્તર ઉદ્વર્તન કરીને શું નારકોમાં ઉત્પન્ન થાય છે? (mોવા ! નો રૂળ સમ) હે ગૌતમ ! આ અર્થ સમર્થ નથી (gવું અસરકારે વિ) એ પ્રકારે અસુરકુમારમાં પણ (નાવ થાિકુમારવિ) યાવત્ સ્વનિતકુમારોમાં પણ (पुढवीकाइएणं भंते ! पुढवीकाइएहितो अणंतरं उबट्टिता पुढवीकाइएसु उववज्जेज्जा ?) હે ભગવન્ ! શું પૃથ્વીકાયિક, પૃથ્વીકાયિકમાંથી અનાર ઉદ્વર્તન કરીને પૃથ્વી કાયિકમાં ઉત્પન્ન થાય છે? ( મા ! અng વવજ્ઞા કાફા છો ક૨વા ) હે ગૌતમ! કઈ કઈ ઉત્પન્ન થાય છે, અને કઈ-કઈ નથી ઉત્પન્ન થતા નેળે મેતે ! aaa ) હે ભગવન ! જે ઉત્પન્ન થાય છે ( i દેવઝિromત્ત ધમં હમેશા સવાયા ?) તે શું કેવલિ પ્રરૂપિત ધર્મનું શ્રવણ પ્રાપ્ત કરે છે? (જો મા ! ળો ફળ સમ) હે ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. (વં વારાફુચાવિનિરંતરં માળિચં) એ પ્રકારે અપ્રકાયિક આદિમાં પણ નિરન્તર કહેવું જોઈએ. (કાવ સિંચિસુ) યાવત્ ચતુરિન્દ્રિમાં (ifiવિચતિકિવનોળિયપુર) પંચેન્દ્રિય તિર્યા અને મનુષ્યમાં ( રરૂપ) જેવા નારક (વાળમંતર વસિય માજિતુ વકિલ્લો) વનવ્યતર, નિકે, વૈમાનિકમાં નિષેધ કહેલ છે. ( TET પુષિ%ારૂ મળિો ) એ પ્રકારે જેવા પૃથ્વીકાયિક કહ્યા (તહેવ માજુઓ વિ) એજ પ્રકારે અપૂકાયિક પણ કહી લેવા અને (વારસફારૂત્રો વિ માળિયો) વનસ્પતિકાયિક પણ કહેવા જોઈએ. (तेउक्काइएणं भंते ! तेउक्काइएहितो अणंतर उच्चट्टित्ता नेरइएसु उववज्जेज्जा ?) 3 ભગવન ! તેજસ્કાયિક, તેજસ્કાચિંકેથી અનન્તર ઉદ્વર્તન કરીને નારકમાં ઉત્પન્ન થાય છે? (ામ ! ળ ફળ સ) હે ગૌતમ ! આ અર્થ સમર્થ નથી (gવું બહુમાસુ વિ) એજ પ્રકારે અસુરકુમારમાં પણ (જ્ઞાવ થયિકુમારેલુ) યાવત સ્વનિતકુમારમાં (gઢવીerફ – બાફવા -તે શરૂચ વષરૂચ વેફંચિ તેëરિચ-રવિંતિસુ પૃથ્વીકાયિક, અપકાયિક, તેજસ્કાયિક, વનસ્પતિકાયિક, દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય જીવોમાં (થે વવવકનેકઝા, થેકારૂણ નો વવજ્ઞા ) હે ભગવન્ ! કઈ કઈ ઉત્પન્ન થાય છે અને કોઈ ઉત્પન્ન નથી થતા ( i asને જ્ઞા) જે ઉત્પન્ન થાય છે ( i ગઢિપણાં ધર્મ મેગા સવાયા ?) તે શું કેવલી પ્રરૂપિત ધર્મનું શ્રવણ પ્રાપ્ત કરે છે ? (Tોપમા ! બો રે ) હે ગૌતમ! આ અર્થ સમર્થ નથી (તેaggi મતે ! તે જાતિ) હે ભગવન ! તેજસ્કાયિકથી (બંતાં ૩ દિત્તા) અનન્તર ઉદ્વર્તન કરીને (પંચિ તિથિ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૧૮૪ Page #198 -------------------------------------------------------------------------- ________________ કોUિTહુ ઉaamજ્ઞા) પંચેન્દ્રિય તિર્યમાં ઉત્પન્ન થાય છે? (મા! વાઘેલા વને જ્ઞા, ળો વવજ્ઞા ) હે ગૌતમ! કઈ-કઈ ઉત્પન્ન થાય છે, કઈ કઈ નથી ઉત્પન્ન થતા ( i દેવદિ quri ધર્મ મેક સવાયા!) તે કેવલિ પ્રરૂપિત ધર્મનું શ્રવણ પ્રાપ્ત કરે છે ? (જેમા ! અસ્થારૂપ મેડા, અલ્યાણ નો અમે) હે ગૌતમ! કઈ પ્રાપ્ત કરે છે, કોઈ પ્રાપ્ત નથી કરતા? (મતે ! વઢિપણ ધર્મ સવ મેજા) હે ભગવન ! જે કેવલિ પ્રરૂપિત ધર્મનું શ્રવણ પ્રાપ્ત કરે છે ( જે વહિ હૂિં પુષેT?) તે શું કેવલી બેધિને જાણે છે (જો ! જો ફુદ્દે સમ) હે ગૌતમ! આ અર્થ સમર્થ નથી. (મજુરસ્ત વાનમંતરગોષિય વૈમાળિણું પુછ) મનુષ્ય, વાતવ્યન્તર, તિષ્ઠ અને વૈમાનિકે સમ્બન્ધી પૃચ્છા? (જેમા ! સુખ સમ) હે ગૌતમ! આ અર્થ સમર્થ નથી (કહેવું તે નિરંતર વં વાવ વિ) એજ પ્રકારે તેજસ્કાયિક જેવા કા નિરન્તર તેવા જ વાયુકાયિક કહેવા જોઈએ. ટીકાથ-હવે પૃથ્વીકાય આદિની વીસ દંડકના કમથી પ્રરૂપણા કરાય છે શ્રી ગૌતમસ્વામી–હે ભગવદ્ શું પૃથ્વીકાયિક પૃથ્વીકાયિકમાંથી નિકળીને સીધા નારમાં ઉત્પન્ન થાય છે? શ્રી ભગવાનહે ગૌતમ! આ અર્થ સમર્થ નથી. અર્થાત ઉત્પન્ન નથી થતા. તેનું કારણ પૂર્વ પ્રમાણે સમજવું જોઈએ. એજ પ્રકારે અસુરકુમારોમાં પણ યાવત્ સ્વનિતકુમારામાં પણ નથી ઉત્પન્ન થતા. એ પ્રકારે પૃથ્વીકાયિકોમાં નારકના ઉત્પાદન અને દેવેમાં ઉત્પન્ન થવાને નિષેધ કરાયેલ છે, કેમકે તેમાં વિશિષ્ટ મને દ્રવ્યને અભાવ થાય છે અને એ કારણે ન તે તીવ્ર સંકલેશ થઈ શકે છે અને વિશિષ્ટ વિશુદ્ધ અથવસાયનો સંભવ છે. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! શું પૃથ્વીકાયિક પૃથ્વીકાયિકથી નિકળીને સીધા પૃથ્વીકાયિકમાં ઉત્પન્ન થાય છે? શ્રી ભગવાન હે ગૌતમ! કે પૃથ્વીકાયિક, પૃથ્વકાયિક ભવને અન્ત કરીને ફરી અનન્તર ભવમાં જ પૃથ્વકાયિકમાં ઉત્પન્ન થઈ જાય છે, કેમકે તેમાં તે ભવને યોગ્ય અધ્યવસાય હોય છે. કેઈ જીવ તથાવિધ અધ્યવસાય ન હોવાના કારણે પૃથ્વીકાયમાં ઉત્પન્ન નથી થતા. - શ્રી ગૌતમસ્વામી–હે ભવન ! જે પૃથ્વીકાય પૃથ્વીકાયિકોમાં ઉત્પન્ન થાય છે, શું તે સર્વજ્ઞ દ્વારા ઉપદિષ્ટ ધર્મને શ્રવણ કરી શકે છે? શ્રી ભગવાન હે ગૌતમ! એ અર્થ સમર્થ નથી. એનું કારણ પૂર્વવત્ સમજવું જોઈએ. એજ પ્રકારે તેજસ્કાયિક, વાયુકાયિક, વનસ્પતિકાયિક, દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય, અને ચતુરિન્દ્રિયના વિષયમાં પણ સમજી લેવું જોઈએ અર્થાત્ કઈ પૃથ્વીકાયિક તેમાં ઉત્પન્ન થાય છે, કોઈ ઉત્પન નથી થતા. જે ઉત્પન થાય છે તે કેવલી દ્વારા પ્રરૂપિત ધર્મને વણુ કરવામાં સમર્થ નથી થતા, શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૧૮૫ Page #199 -------------------------------------------------------------------------- ________________ પંચેન્દ્રિય તિય ચામાં તથા મનુષ્યમાં જેમ કેઈ નારક ઉત્પન્ન થાય છે, કોઈ નથી ઉત્પન્ન થતા એજ પ્રકારે કઈ પૃથ્વી કાયિક ઉત્પન થાય છે કેઈ ઉત્પન્ન નથી થતા, પરંતુ જેવીરીતે નારકે નારકે અને દેવોમાં ઉત્પન્ન નથી થતા. એજ પ્રકારે પૃથ્વીકાયિક પણ વાતવ્યન્તર, જતિષ્ક અને વૈમાનિક દેવોમાં ઉત્પન નથી થતા. એ સમ્બન્યમાં પણ યુક્તિ પૂર્વવત્ સમજવી જોઈએ. આ પ્રકારે જેવી પૃથ્વીકાયિકની વક્તવ્યતા કહી એ પ્રકારે અપ્રકાયિક અને વનસ્પતિકાયિકની પણ વક્તવ્યતા સમજી લેવી જોઈએ. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્ ! શું તેજસ્કાયિક જીવ તેજસ્કાયિકાથી નિકળીને સીધા નારકમાં ઉત્પન્ન થાય છે? શ્રી ભગવાન હે ગૌતમ ! આ અર્થ સમર્થ નથી, પૂર્વોક્ત યુક્તિના અનુસાર તેજસ્કાયિક જીવ મરીને નરકમાં ઉત્પન્ન નથી થતા. એજ પ્રકારે તેજસ્કાયિક અનન્તર ઉદ્વર્તન કરીને અસુરકુમારોમાં, નાગકુમારેમાં, સુવર્ણકુમારમાં, અગ્નિકુમારોમાં, દ્વીપકુમારમાં, દિશાકુમારીમાં, પવનકુમારામાં તથા સ્વનિતકુમારોમાં પણ ઉત્પન્ન નથી થતા. કઈ તેજસ્કાયિક, પૃથ્વીકાયિકમાં અપ્રકાયિકમાં, તેજસ્કાયિામાં, વનસ્પતિકાયિકમાં, ઢીદ્ધિમાં, ત્રીન્દ્રિમાં તેમ જ ચતુરિન્દ્રિમાં ઉત્પન્ન થાય છે. કેઈ નથી ઉત્પન્ન થતા. - શ્રી ગૌતમસ્વામી-હે ભગવન ! જે તેજરકાયિક પૃથવીકાયિકોથી લઈને ચતુરિન્દ્રિ સુધીમાં ઉત્પન્ન થાય છે. શું તે કેવલી પ્રરૂપિત ધર્મને શ્રવણ કરવામાં સમર્થ થાય છે? શ્રી ભગવાન-હે ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્ ! શું તેજસ્કાયિક જીવ ઉદ્વર્તન કરીને સીધા પંચેન્દ્રિય તિર્યામાં ઉત્પન્ન થાય છે? શ્રી ભગવન–હે ગૌતમ! કોઈ કે ઉત્પન્ન થાય છે, કેઈ કઈ ઉત્પન્ન નથી થતા. - શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! જે ઉત્પન્ન થાય છે તે શું કેવલી દ્વારા પ્રરૂપિત ધર્મને શ્રવણ કરવામાં સમર્થ થાય છે? શ્રી ભગવાન - ગૌતમ ! કેઈ તેજસ્કાયિક ઉદ્વર્તનના પછી પંચેન્દ્રિય તિયામાં ઉત્પન્ન થઈને કેવલી ભગવાન દ્વારા ઉપદિષ્ટ ધર્મને શ્રવણ કરવામાં સમર્થ થાય છે, કઈ સમર્થ નથી પણ થતા. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન જે તેજસ્કાયિક પંચેન્દ્રિય તિર્યચનિમાં ઉત્પન્ન થઈને કેવલી પ્રરૂપિત ધર્મનું શ્રવણ કરવામાં સમર્થ થાય છે, શું તે કેવલ બેધીને જાણી શકે છે? શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ १८६ Page #200 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવાન્ હે ગૌતમ! આ અર્થ સમર્થ નથી. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન! શું તેજસ્કાયિક જીવ મનુષ્ય, વાનવ્યન્તર, તિષ્ક અને વૈમાનિકમાં ઉત્પન્ન થાય છે? શ્રી ભગવાન–હે ગૌતમ! આ અર્થ સમર્થ નથી, અર્થાત પૂર્વોક્ત યુક્તિના અનુસાર તેજસ્કાયિક જીવ અનન્તર આગામી ભવમાં નથી મનુષ્ય થતા, નથી વાનવ્યન્તર થતા નથી તિષ્ક દેવામાં ઉત્પન્ન થઈ શકતા અને નથી વૈમાનિકોમાં પણ જન્મ લઈ શક્તા. એજ પ્રકારે વાયુકાયિક પણ સમજવા જોઈએ અર્થાત્ જેમ ચાવીસ દંડકમાંથી તેજસ્કાયિક કયા કયા દંડકમાં ઉત્પન થઈ શકે છે અને કયા કયામાં ઉત્પન્ન નથી થતા એ બતાવેલું છે. એ જ પ્રકારે વાયુકાયિકના વિષયમાં પણ જાણી લેવું જોઈએ. એજ પ્રકારે તેજસ્કાયિક અને વાયુકાયિકને મનુષ્યમાં પણ ઉત્પાદ નથી થતે કેમકે તેમનું મનુષ્યમાં ઉત્પન્ન થવું તે અસંભવિત છે. સંભવ એ કારણે નથી, કેમકે તે કિલષ્ટ પરિણામવાળા હોય છે તેથી જ મનુષ્યગતિ, મનુષ્યનત્યાનુપૂવી તેમજ મનુષ્યાયુને બન્ધ નથી કરી શકતા. હા, પંચેન્દ્રિય તિર્યામાં જન્મ લઈને કેવલી દ્વારા પ્રાપ્ત ધર્મને શ્રવણ કરી શકે છે, કેમકે તેમને શ્રેગેન્દ્રિય પ્રાપ્ત થાય છે. પરંતુ કેવલધિને તે પ્રાપ્ત નથી કરતા કેમકે તેમના પરિણામ સંકલેશયુક્ત હોય છે. સ. ૬ દોઇન્દ્રિયજીવોં કે ઉત્પાદ કા નિરૂપણ દ્વીન્દ્રિયાદિ વક્તવ્યતા શબ્દાર્થ – uિm મંરે ! વેરિદ્દિતો અi sફ્રિજ્ઞા) હે ભગવન ! દ્વીન્દ્રિય દ્વીન્દ્રિયોથી અનન્તર ઉદ્વર્તન કરીને તેનrggg gaamજ્ઞા) નરયિકમાં ઉત્પન્ન થાય છે? (! કહ્યું પુત્રવિરૂગા) હે ગૌતમ! જેવા પૃથ્વીકાયિક (નવ) વિશેષ (મyલે!) મનુષ્યમાં ઉત્પન્ન થઈ શકે છે (ાવ મ વન ૩ ) યાવતું મન:પર્યવજ્ઞાન પ્રાપ્ત કરે છે (gવું તેડુંદ્રિ) એજ પ્રકારે ત્રીન્દ્રિય (જવિયા વિ) ચતુરિન્દ્રિય પણ (નાવ માનવનાi સેકન્ના) યાવત્ મન:પર્યવજ્ઞાન પ્રાપ્ત કરે છે તેમાં માત્તવના ઉત્પના ) જે મન:પર્યવજ્ઞાન પ્રાપ્ત કરે છે જે વઢનાળે હેન્ના) તે કેવલજ્ઞાન પ્રાપ્ત કરે છે? (mોચમાં જે ફળ સમ) હે ગૌતમ! આ અર્થ સમર્થ નથી. (વિંચિ સિવિનોળિuળ મરે ! પંવિતિરિકaોળિf) હે ભગવદ્ ! પચે શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૧૮૭ Page #201 -------------------------------------------------------------------------- ________________ ન્દ્રિય તિયચર્યેાનિક પચેન્દ્રિય તિય*ચયેાનિકેથી (અનંત ઉત્તા) અનન્તર ઉદ્ભવત'ન કરીને (નેપુત્રવÀન્ના ) સીધા નારકામાં ઉત્પન્ન થાય છે ? (પોયમ ! અત્યેન ગવન્ગેજ્ઞા, બર્થે નો વવપ્નેચ્ના) હે ગૌતમ ! કેઇ ઉત્પન્ન થાય છે, કાઈ નથી ઉત્પન્ન થતા (જ્ઞેળ મતે ! વવજ્ઞેગ્ના) હે ભગવન્ ! જે ઉત્પન્ન થાય છે (તે ળ યેવહિ ત્ત ધમ્મ મેગ્ના સવળયા) તે શું કેવલી પ્રજ્ઞપ્ત ધર્માંનું શ્રવણ પ્રાપ્ત કરે છે? (નોયમા ! અસ્થેણ મેગ્ગા, થેપનો જમેલઽ1) હૈ ગૌતમ ! કેાઈ પ્રાપ્ત કરે છે, કોઈ નથી પ્રાપ્ત કરતા (તેનું લેવજિન્ન ધર્માં મેન્ના) જે કેલિપ્રરૂપિત ધમ પ્રાપ્ત કરે છે. (તે હું ગયોર્ફેિ યુફ્ફેચ્ના) તે કેવલમેાધિને જાણે છે (શોથમા ! બચેરૂણવુÀના, પ્રત્યેવ નો યુÀગ્ના) હે ગૌતમ ! કેઇ સમજે છે, કઈ નથી સમજતા (લેળ મતે ! જિ મોન્દ્િવન્દે ન્ના) હે ભગવન્ ! જે કૅવલિખેાધિકા સમજે છે (સે ં સહે ના) તે શ્રદ્ધા કરે છે ? (વૃત્તિRT) પ્રતીતિ કરે છે ? (રોગ્ગા) રુચિ કરે છે (નોયમા ! નવ રોકના) હું ગૌતમ યાવત્ ! રુચિ કરે છે (ઝેળ મને ! સદ્દેષ્ના પત્તિના રોજ્ઞા) હું ભગવન્ ! જે શ્રદ્ધા કરે છે, પ્રતીતિ કરે છે, રુચિ કરે છે (સે નં મિયોયિનાળ સુચનાળ બોદ્દિનાળાË કવ્વાàષ્ના ) તે આભિનિખાધિકજ્ઞાન, શ્રુતજ્ઞાન અવધિજ્ઞાનને પ્રાપ્ત કરે છે ? (હંતા નોચમા ! ગાય કવ્વાàજ્ઞા) હા, ગૌતમ ! યાવત્ પ્રાપ્ત કરે છે (જ્ઞેળ અંતે ! કામિળિયોચિનાળ સુચનાનોફિનાળારૂ છપ્પાàન્ના) હે ભગવન્ ! જે આભિનિષેાધિકજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાનને પ્રાપ્ત કરે છે (મેળ સંચાના સીરું વા ત્તિન્નિત્ત ?) તે શું શીલને યાવત્ અંગીકાર કરવામાં સમ થાય છે ? (જોયમા ! નો ફળદું સમદું)હૈ ગૌતમ ! આ અર્થાં સથ નથી (વં અસુર મારેસુ વિ) એજ પ્રકારે અસુરકુમારીમાં પણ (જ્ઞાવ થળિયારેવુ) યાવત્ સ્તનિતકુમારામાં, (નિધિ વિêિવિષ્ણુ ના પુઢવિાચા) એકેન્દ્રિયામાં જેવા પૃથ્વીકાયિક, (પત્તિનિયતિરિવÜગોળિજી મનુસ્લેષુ ચ જ્ઞાનેર) પાંચેન્દ્રિય તિય ચામાં તથા મનુષ્ચામાં જેમ નૈયિક, વિષે કહેલ છે તેજ પ્રમાણે સમજવું, (વાળમંતર્જ્ઞોલિયવેમાળિષ્ણુ) વાનભ્યન્તર, નૈતિષ્ક તથા વૈમાનિકમાં (જ્ઞા નેપ્રુ) જેમ નારકામાં (વવજ્ઞરૂ) ઉપજે છે (પુરા) પૃચ્છા (મળિયા) કહી (ત્રં મળુસ્સે વિ) એજ પ્રકારે મનુષ્યમાં (વાળમંતર ગોસિય વૈમાનિમ્મુના સુમારા) વાનભ્યન્તર, શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૧૮૮ Page #202 -------------------------------------------------------------------------- ________________ જ્યાતિષ્ક અને વૈમાનિકમાં જેમ અસુરકુમાર કહેલ છે તેમ સમજીલેવું. ટીકા-હવે દ્વીન્દ્રિય આદિ જીવેાની નારક આદિ ચાવીસ દડકાના કૅમથી ઉદ્ભવનાના પછી ઉત્પાદની વક્તવ્યતા કહેવાય છે શ્રી ગૌતમસ્વામી—હૈ ભગવન્ ! શું ટ્વીન્દ્રિય જીવ, દ્વીન્દ્રિયાથી ઉતન કરીને સીધા નૈરિયકામાં ઉત્પન્ન થાય છે ? શ્રી ભગવાન્ હે ગૌતમ ! જેવુ... પૃથ્વીકાયિકના વિષયમાં કહ્યુ છે તેવુ' જ દ્વીન્દ્રિયના વિષયમાં પણ જાણવુ જોઇએ. અર્થાત્ જેવા પૃથ્વીકાયિકાના ઉત્પાદના નારકા અને દેવામાં નિષેધ કહેલા છે અને ખાકી બધા સ્થાનમાં વિધાન કરાયેલુ છે, એજ પ્રકારે દ્વીન્દ્રિયાનુ પણુ સમજવુ જોઇએ. શ્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિય જીવાના ઉત્પાદ દ્વીન્દ્રિયના સમાન છે. વિશેષતા છે કે પૃથ્વીકાયિક જીવ મનુષ્યમાં ઉત્પન્ન થઈને અન્તક્રિયા પણ કરી શકે છે, અર્થાત્ માક્ષ પ્રાપ્ત કરી શકે છે, પરન્તુ દ્વીન્દ્રિય જીવ મનુષ્ય થઈને પણ અન્તક્રિયા કરવામાં સમ નથી થતા. એનુ કારણુ ભવના એવે જ સ્વભાવ છે. હાં. દ્વીન્દ્રિય શ્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિય જીવ મનુષ્ય ભવમા ઉત્પન્ન થઈને મનઃ પવજ્ઞાન પ્રાપ્ત કરી શકે છે. એ અભિપ્રાયને પ્રગટ કરે છે-વિશેષ એ છે કે દ્રીન્દ્રિય જીવ મનુષ્યેામાં ઉત્પન્ન થઇને ધમ શ્રવણુ કરી શકે છે, કેવલિક એધિને પ્રાપ્ત કરી શકે છે, શ્રદ્ધા, પ્રતીતિ અને રુચિ પ્રાપ્ત કરી લે છે, અભિનિષેાધિક જ્ઞાન અને શ્રુતજ્ઞાન પ્રાપ્તકરી શકે છે, શીલથી લઇને પાષ ધપવાસ પણ અંગીકાર કરવામાં સમય અને છે, અવધિજ્ઞાન પામી શકે છે, અનગાર દીક્ષા અંગીકાર કરીલે છે અને મનઃપ`વજ્ઞાન પણ મેળવીલે છે. એજ પ્રકારે ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિય જીવ પણુ મનુષ્યેામાં ઉત્પન્ન થઈ ને કેલિ દ્વારા ઉત્પાદિષ્ટ ધર્મને શ્રવણુ કરી શકે છે, કેવલ.એાધિ મળવી શકે છે, શ્રદ્ધા, પ્રતીતિ રુચિ પ્રાપ્ત કરી શકે છે. આભિનિષેાધિકજ્ઞાન અને શ્રુતની પ્રાપ્તિ પણ તેમને થઈ શકે છે, તેમજ તે અનગાર પ્રથા પણ અગીકાર કરી શકે છે અને મનઃવજ્ઞાન ॥ પણ મેળવવામાં સમથ થઈ શકે છે. શ્રી ગૌતમસ્વામી-૩ ભગવન્ ! જે ઢૌન્દ્રિય, ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિય જીવ મનુષ્ય થઈ ને મનઃપવજ્ઞાન પ્રાપ્ત કરી શકે છે, તે શુ કેવલજ્ઞાન પણ મેળવી શકે છે. શ્રી ભગવાન્—ગૌતમ ! આ અર્થાં સમથ નથી. અર્થાત્ પૂર્વોક્ત યુક્તિ ના અનુસાર તેઓ કેવલજ્ઞાન નથી પ્રાપ્ત કરી શકતા. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! પંચેન્દ્રિય તિય ઇંચથી અનન્તર ઉદ્ભવન કરીને જીવ શુ. નારકામાં ઉત્પન્ન થઈ શકે છે? શ્રીભગવાન હૈ ગૌતમ ! કોઈ ઉત્પન્ન થઈ શકે છે. કોઈ નથી ઉત્પન્ન થઈ શકતા, શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! જે ઉત્પન્ન થઇ શકે છે, તેશુ કેલિ દ્વારા પ્રકૃપિત ધમનું શ્રવણ પ્રાપ્ત કરી શકે છે? શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૧૮૯ Page #203 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવાન-ગૌતમ! કઈ પંચેન્દ્રિય તિર્યંચ નારક રૂપમાં ઉત્પન્ન થઈને કેવલિ પ્રરૂપિત ધર્મનુ શ્રવણ, પ્રાપ્ત કરી શકે છે, અને કેઈ નથી કરી શકતા. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! જે કેવલિ પ્રરૂપિત ધર્મનું શ્રવણ પ્રાપ્ત કરી શકે છે, તે શું કેવલિક બધિને પણ પ્રાપ્ત કરી શકે છે? શ્રી ભગવન-ગૌતમ! કઈ બાધિ પ્રાપ્ત કરી શકે છે, કઈ નથી કરી શક્તા. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! જે કેવલિક બધિને પ્રાપ્ત કરી લે છે, શું તેને શ્રદ્ધા પ્રતીતિ અને રૂચિ પણ પ્રાપ્ત થાય છે? શ્રી ભગવાન્ ! હા, ગૌતમ! તે કેવલિક બધિપર શ્રદ્ધા પ્રતીતિ અને રુચિ કરી શકે છે. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! જે શ્રદધા, પ્રતીતિ અને રુચિ કરી શકે છે, તે શું. અભિનિધિજ્ઞાન શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન પ્રાપ્તકરી શકે છે ? શ્રી ભગવાન–હે ગૌતમ! હા તે આભિનિબેધિક મૃત અને અવધિજ્ઞાન પ્રાપ્તકરી શકે શ્રી ગૌતમસ્વામી-હેભગવદ્ ! પંચેન્દ્રિય તિર્યચોથી નારક રૂપમાં જે ઉત્પન્ન થયેલ છે, તે નારક આમિનિબેધિકજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન પ્રાપ્ત કરી શકે છે. તે નારક શું શીલ, વત ગુણ વિરમણ પ્રત્યાખ્યાન અને પૈષધેપવાસને અંગીકાર કરી કશે છે? શ્રી ભગવાન-હે ગૌતમ! આ અર્થ સમર્થ નથી. તે નાશ્ક શીલ આદિ ને અંગીકાર કરવામાં સમર્થ નથી થતા. જેવા પંચેન્દ્રિય તિર્યચથી નિરતર ઉદ્વર્તન કરીને ઉત્પન્ન થયેલ નારકની વક્તવ્યતા કહી એજ પ્રકારે અસુરકુમાર-નાગકુમાર, સુવર્ણકુમાર, અગ્નિકુમાર, વિઘુકુમાર, ઉદધિ કુમાર, દ્વિીપકુમાર, દિશાકુમાર, વાયુકુમાર અને નિતકુમારના વિષયમાં પણ સમજી લેવું જોઈએ, અર્થાત્ પંચેન્દ્રિય તિર્યંચ અસુકુમાર આદિમાં ઉત્પન્ન થઈ શકે છે, પણ શીલવ્રત આદિનું પાલન નથી કરી શકતા. એકેન્દ્રિો અને વિકસેન્દ્રિય અર્થાત્ શ્રીન્દ્રિયે, ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિમાં જેવાં પૃથ્વીકાયિક જીવની ઉત્પાદ વક્તવ્યતા કહી છે. એ જ પ્રકારે પંચેન્દ્રિય તિર્યંચ મેનિકના ઉત્પાદની વક્તવ્યતા પણ સમજી લેવી જોઈએ. પચેન્દ્રિય તિર્યો અને મનુષ્યમાં જેમ નરયિકના ઉત્પાદની પ્રરૂપણું કરી, એજ પ્રકારે પંચેન્દ્રિય તિર્યંચની પ્રરૂપણ પણ કહેવી જોઈએ વનવ્યન્તર, તિષ્ક અને વૈમાનિક દેવમાં પંચેન્દ્રિય તિર્યંચના ઉત્પન્ન થવાનું કથન એજ પ્રકારે છે. જેવું નારકેમાં ઉત્પન્ન થવાનું કહેલ છે. એજ પ્રકારે અર્થાત્ પંચેન્દ્રિય તિર્યંચના સમાન જ મનુષ્યને ઉત્પાદ પણ ચોવીસ દંડકમાં યથા યોગ્ય રીતે કહી લેવું જોઈએ, ફલિતાર્થ એ છે કે પંચેન્દ્રિય તિર્યંચ અને શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૧૯૦ Page #204 -------------------------------------------------------------------------- ________________ મનુષ્ય ચીસ દંડકમાં ઉત્પન્ન થાય છે એમ કહેવું જોઈ. વાતવ્યન્તર, જતિષ્ક અને વૈમાનિક ને ઉત્પાદ એજ પ્રકારે છે જે વીસે દંડકમાં અસુરકુમાર ને ઉત્પાદ કહ્યો છે. અભિપ્રાય એ થયો કે જેવા અસુરકુમાર નરકે માં ઉત્પન્ન નથી થતા અને અસુરકુમાર આદિમાં પણ ઉત્પન નથી થતા, પૃથ્વીકાયિક, અકાધિક અને વનસ્પતિકાચિકેમાં ઉત્પન્ન થાય છે, તેજસ્કાચિકે, વાયુકાયિંકે અને વિકલેન્દ્રિમાં ઉત્પન નથી થતા, પંચેન્દ્રિય તિર્યંચ નિકે મનુષ્ય વાતવ્યન્તરે, તિષ્ક અને વૈમાનિકોમાં નથી ઉત્પન થતા, એજ પ્રકારે વાતવ્યન્તર આદિ પણ યથાયોગ્ય રીતે કયાંક ઉત્પન્ન થાય છે અને કયાંક નથી ઉત્પન્ન થતા. ચતુર્થદ્વાર સમાપ્ત તીર્થકરોં એવં ચક્રવર્તિયોં કે ઉત્પાદ કા નિરૂપણ પંચમ તીર્થકર દ્વારા વક્તવ્યતા શબ્દાર્થ-(વચનામાપુzવીને મંતે! ચાંદામાપુઢવીને પહંતો) હે ભગવન ! રત્નપ્રભા પૃથ્વીના નારક રત્નપ્રભા પૃથ્વીના નારકેથી (બળતર' વચ્ચદ્દિત્તા) અનન્તર ઉદ્વર્તન કરીને (સિથાર ને ના ) તીર્થકરત્વ પ્રાપ્ત કરે છે ? (જમા ! કારણ અને જ્ઞા, ભેરૂ નો મેગા) હે ગૌતમ! કઈ-કઈ પ્રાપ્ત કરે છે અને કઈ કઈ પ્રાપ્ત નથી કરતા (2 mi મેતે ! gવં યુદવફ) હે ભગવન ! કયા હેતુથી એમ કહેવાય છે કે (અતારા જ્ઞા, જરા જો મેન્ના) કઈ પ્રાપ્ત કરે છે, કોઈ નથી પ્રાપ્ત કરતા (નોરમા ! પુમાઢવી નેચર) હે ગૌતમ ! રત્નપ્રભા પૃથ્વીને જે નારકના જીવ (ઉતરવા નામોથાડું મારું) (તીર્થકર નામ ગોત્ર કર્મ (વદ્વાÉ) બદ્ધ (પુદા સ્પષ્ટ (નિધત્ત૬) નિધત્ત (વહારું) કૃત (qZવિચા) પ્રસ્થાપિત (નિવિટ્ટા) નિવિષ્ટ (મિનિવિટ્ટ) અભિનિવિષ્ટ (મિમનારાયા) અભિસમન્વાગત (રિનારું) ઉદયગત (નો સંપત્તારું) ઉપશાન્તનહીં (હુવતિ) હેય છે કે જો વજનમાપુઢવી ને) તે રત્નપ્રભા પૃથ્વીના નારક (રયા જમાડુઢવી ને રૂuતો) રત્નપ્રભા પૃથ્વીના નારકેથી (શાંતાં વૃદ્દિત્તા) અનન્તર ઉદ્વર્તન કરીને તિસ્થા મેગા) તીર્થ કરત્વને પ્રાપ્ત કરી લે છે. (નરત રામાપુઢવી ને ચરણ) શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૧૯૧ Page #205 -------------------------------------------------------------------------- ________________ જે રત્નપ્રભા પૃથ્વીના નારકના (તિસ્થ નામનોચારૂં નો વજ્રા ં) તીર્થંકર નામગાત્ર કમ નથી ખંધાતા (જ્ઞાવ નો વિન્નારૂં) યાવત્ ઉદયમાં નથી આવ્યા (વસંતારૂં વ્રુત્તિ) ઉપશાન્ત છે. ( से णं रयणप्पभा पुढवी नेरइए) રત્નપ્રભા પૃથ્વીના નારક (ચળષમા પુત્રી ને દૂતો) રત્નપ્રભા પૃથ્વીના નારકાથી (અનંતર' ઉન્નરૃિત્તા) અનન્તર ઉવર્તન કરીને (તિસ્થરાં નો મેગ્ગા) તીથ કરત પ્રાપ્ત નથી કરતા (સે તેળટૂકેળ નોરમા ! × વુન્નરૂ-અસ્થે સ્ટમેનના, સ્પેનવ નો મેગ્ગા) હે ગૌતમ ! એ હેતુથી એમ કહેવાય છે કે કેાઇ પ્રાપ્ત કરે છે, કાઈ પ્રાપ્ત નથી કરતા. (Ë સારવમા આવ વાજીવમાપુય નેતો) એજ પ્રકારે શાપ્રભા યાવત્ વાલુકાપ્રભા પૃથ્વીના નાકાથી (તિસ્થાń હમે જ્ઞા) તીય...કરપણુ મેળવે છે. (પંમાપુઢની નેફ્ળ મતે ! પળમાપુઢત્રી નેતો) હું ભગવન્ ! પકપ્રભા પૃથ્વીના નારક પંકપ્રભા પૃથ્વીના નારકપણાથી (ત્રાંતર' ઉકૃિતા) અનન્તર ઉદ્ઘન કરીને (ત્તિસ્થાÄ મેગા) તી કરવ પ્રાપ્ત કરે છે ? (શોચમા ! નો ટૂકે સમજૂતૅ) હે ગૌતમ ! આ અર્થ સમ નથી (બંÄિ પુળ રેન) પશુ અંતક્રિયા કરે છે. (ધૂમળમાં પુથી તૈરાં પુષ્કા ) ધૂમપ્રભા પૃથ્વીના નાકના વિષયમાં પ્રશ્ન (નોયમા ! નો ફળદ્રૂકે સમš) હે ગૌતમ! આ અર્થાં સમથ નથી (સવિરૂં પુળ મેગ્ગા) પરન્તુ સર્વાં વિરતિ પ્રાપ્ત કરે છે. (સમઘ્યમાં પુત્રી પુચ્છા ) તમઃપ્રભા પૃથ્વી સંખ ́ધી પ્રશ્ન ? (વિદ્યાવિરૂં પુન મેના) વિરતા વિરતીને પામે છે, (અદ્દે સત્તમા પુથ્વી પુછા ?) અધઃ સપ્તમી પૃથ્વી સબધી પ્રશ્ન ? (પોચમા ! નો ફ્ળટ્ટે સમટ્ટુ) હે ગૌતમ ! આ અથ સમ નથી (સમ્મત્ત પુન મેગા) સભ્યશ્ર્વને તા પ્રાપ્ત કરે છે. (અસુરકુમારÆ પુછા !) અસુરકુમારની પૃચ્છા ? (નોચમાં ! ળો ફ્ળઢે સમવું, આ અથ સમથ નથી (અંજિરય પુળ દરેકના) પરન્તુ અન્તક્રિયા કરે છે (ત્રં નિરંતર નાયક જ્ઞા) એ પ્રકારે નિરન્તર અખ્ખાયિક સુધી સમજવું. (તેમાાં અંતે ! સેવા[ફ્તો) હે ભગવન્ ! તેજસ્કાયિક તેજસ્કાયિકાથી (અનંતર ૩ટ્રિજ્ઞા) અનન્તર ઉદ્ભન કરીને (લવ એજ્ઞા) ઉત્પન્ન થાય છે (ત્તિસ્થરત્ત મેલ11 ?) શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૧૯૨ Page #206 -------------------------------------------------------------------------- ________________ તીથ કરત્વને પ્રાપ્ત કરે છે? (ળો મૂળરૢ સમટ્ટુ) હૈ ગૌતમ ! આ અસમર્થ નથી (ક્ષેત્રવિળÄ ધર્મ સમેગ્ના સવળયા) કેવળી દ્વારા પ્રરૂપિત ધર્માંનું શ્રવણ પ્રાપ્ત કરે છે (ત્રં વારાળુ વિ) એજ પ્રકારે વાયુકાયિક પણ (વળÆાન પુરુંછા ?) વનસ્પતિકાયિક સંબંધી પ્રશ્ન ? (શોથમા ! નો ફળદ્રે અત્રે) હૈ ગૌતમ ! આ અથ સમ નથી (મનવગનના લુવા દેના) મન પ`વજ્ઞાન પ્રાપ્ત કરે છે (પર્નિચિતિવિગોળિય મજૂસ વાળમંતલોક્ષિ ં પુજ્જા ) પચેન્દ્રિય તિર્યંચ, મનુષ્ય, વાનવ્યન્તર, જ્યાતિષ્ઠ સંબંધી પ્રશ્ન ? (ોચમા ! ળો ફળદ્રે સમદ્રે) હૈ ગૌતમ ! આ અર્થ સમથ નથી (અંતિિષ પુળ દરેકના) અન્તક્રિયા તા કરે છે (સોમ્ન રેવેનું અંતે ! અનંતર' યં ચત્તા) હે ભગવન્ ! સૌધમ કલ્પના દૈવ અનન્તર શ્રય કરીને (તિæñ સમેગ્ગા) તીથ કરવના લાભ કરે છે? (નોયમા ! અત્યંણ્ મેલા અત્થરૂપ નો હમે જ્ઞા) હે ગૌતમ ! કોઇ લામ કરે છે, કોઇ લાભ નથી કરતા (રૂં ના ચળળમાં પુત્રી તે) એ પ્રકારે જેવા રત્નપ્રભા પૃથ્વીના નારક (વં ગાય સત્રકૃસિદ્ધત્તરૂપે) એજ પ્રકારે સર્વાં સિદ્ધ વિમાનના દેવ સુધી કહેવું જોઇએ. ટીકા –હવે તૌ કરાર નામક, પાંચમા દ્વારની પ્રરૂપણ કરાય છે, શ્રીગૌતમસ્વામી પ્રશ્ન કરે છે-હે ભગવન્ ! શું રત્નપ્રભા પૃથ્વીના નાક રત્નપ્રભા પૃથ્વીના નારકોથી અનન્તર ઉતન કરીને તીકત્વ પ્રાપ્ત કરે છે? અર્થાત્ તી કર થઈ શકે છે ? શ્રીભગવાન હૈ ગૌતમ ! રત્નપ્રભા પૃથ્વીના કાઈ નારક પેાતાના ભવથી નિકળીને તીથકર થઈ શકે છે, કાઈ નથી થઈ શકતા. શ્રીગૌતમસ્વામી-હે ભગવન્ ! શા કારણે એમ કડે છે કે કાઈ રત્નપ્રભા પૃથ્વીના નારક, રત્નપ્રભા પૃથ્વીથી નિકળીને સીધા મનુષ્યભવમાં ઉત્પન્ન થઇને તી કર થઈ શકે છે અને કાઇ નથી થઇ શક્તા, શ્રીભગવાન્—હૈ ગૌતમ ! જે રત્નપ્રભા પૃથ્વીના નારકે પહેલા કયારેય તીર્થંકર નામ ગોત્ર ક` ના બંધ કરેલ છે, સૃષ્ટ કરેલ છે, નિધત્ત કરેલ છે. નિકાચિત કરેલ છે, પ્રસ્થા પિત કરેલ છે, નિવિષ્ટ કરેલ છે, અભિનિષ્ટિ કરેલ છે સામે આવેલ છે, ઉદયમાં આવેલ છે, ઉપશાન્ત નથી, તેજ નારકે। તીર્થંકર થાય છે. તેના સિવાયના જે રત્નપ્રભા પૃથ્વીના નારક છે, તે તીકર નામગાત્ર કમ' ખાંધતા નથી યાવત્ જેના ઉદ્દયમાં નથી આવેલા ઉપશાન્ત છે તે તીથ કરત્વને નથી પ્રાપ્ત કરી શકતા. અહી' તી કર નામકર્મને માટે બદ્ધ આદિ અનેક પદાના પ્રયાગ કરાયેલ છે, તેના અમાં જે ભિન્નતા છે, તે આ પ્રકારે છે-જેમ અનેક સાચેાને સૂત્રથી ખાંધી દેવામાં આવે છે તેમજ સૌથી પહેલા આત્માની સાથે કર્માંના સાધારણ સયોગ થાય તે અદ્ધ થયેલ કહેવાય જ્યારે તે સાચેને અગ્નિમાં તપાવી અને ઘણુથી ટીપવામાં આવે ત્યારે તેમનામાં સઘનતા ઉત્પન્ન થાય છે, એજ રીતે આત્મપ્રદેશ અને કર્મમાં સઘનતા ઉત્પન્ન થવી તેને પ્રુષ્ટ થવુ કહેવાય છે. નિધત્તને અથ છે-ઉદ્દત'ના કરણ અને અપના કરણના સિવાય શેષ કરણ જેમાં શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૧૯૩ Page #207 -------------------------------------------------------------------------- ________________ લાગુ ન થઈ શકે, એ પ્રકારે કર્માને વ્યવસ્થાપિત કરવાં કૃતનો અભિપ્રાય છે. નિષ્ઠાયિત કરવું અર્થાત્ જેમનામાં કાઇ પણ કરણને પ્રવેરા ન થઈ શકે. પ્રસ્થાપિતને અથ છે– મનુષ્યગતિ, પંચેન્દ્રિય જાતિ, ત્રસ. ખાદર, પર્યાપ્ત, સુભગ, આય તેમજ યશઃ ક્રીતિ નામક ના ઉદયની સાથે વ્યવસ્થાપિત થવુ, નિવિષ્ટના આશય છે બદ્ધ કર્મોના ઉત્કૃષ્ટ અનુભાવ જનક રૂપમાં સ્થિત થવું તેથી ક અધા વિલક્ષણ અધ્યવસાયના કારણે અત્યંત તીવ્ર અનુભાવના જનક થાય છે ત્યારેતે અભિનિવિષ્ટ કહેવાય છે, અભિસમન્વાગતના અર્થ છે ઉદયના સંમુખ થવુ. ઉીણું અગર ઉદય પ્રાપ્તના છે-કમ પેાતાનુ ફળ આપવા લાગે. ક્રના ઉપશાન્ત થવાના મહી એ અથ છે પ્રથમ એ કે તે કર્મીની સત્તા જ ન હેાય, અર્થાત્ તે કર્મ બાંધ્યું જ ન હોય, ખી તે અ-ખદ્ધ થઇ જવા છતાં પણ નિકાચિત અગર ઉદય આદિ વ્યવસ્થાને પ્રાપ્ત ન થાય. આશય એ યેા કે રતપ્રભા પૃથ્વીના જે નારકે પૂ`કાળમાં તીર્થંકર નામ કનું બન્ધન કર્યુ છે અને બાંધેલું તે કઈ ઉદયમાં આવ્યું છે, તેજ નારક તીર્થંકર થાય છે. જેણે કર્માંના અન્ય જ નથી કર્યાં અથવા અન્ય કરવા છતાં પણ જેને તના ઉદય નથી થયા. તે તી કર નથી થતા, ઉક્ત થનના ઉપસદ્ધાર કરવામાં આવે છે-એ કારણે હે ગૌતમ ! એવું કહેવાય છે કે રત્નપ્રભા પૃથ્વીના કાઈ નારક તી કરવ પ્રાપ્ત કરે છે, કોઇ નથી પ્રાપ્ત કરતા. એજ પ્રકારે શર્કરાપ્રભા અને વાલુકાપ્રભા પૃથ્વીકાય કાઇ નારક, એ પૃથ્વીએમાંથી નિકળીને અને મનુષ્યભવ પ્રાપ્ત કરીને તીર્થંકરત્વ પ્રાપ્ત કરે છે, અને કાઇ નારક નથી પશુ પ્રાપ્ત કરતા એનુ' કારણ પૂર્વવત્ સમજી લેવું જોઇએ. શ્રી ગૌતમસ્વામી-૩ ભગવન્ ! પંકપ્રભા પૃથ્વીના નારક પંકપ્રભા પૃથ્વીના નારકી અનન્તર ઉદ્ભવ ન કરીને શુ' તી કરત્વ પ્રાપ્ત કરે છે ? શ્રી ભગવાન-હે ગૌતમ ! આ અ સમ નથી. અર્થાત્ પ'કપ્રભાના નારક પેાતાના ભવના ત્યાગ કરીને અને મનુષ્ય થઇને પણ તીથંકરત્વ પ્રાપ્ત નથી કરતા હા, પ્રાપ્ત કરી શકે છે. માક્ષ શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! શું ધૂમપ્રભા પૃથ્વીના નારક ધૂમપ્રભા પૃથ્વીના નારકાથી નિકળીને તીર થઇ શકે છે ? શ્રી ભગવાન્−હે ગૌતમ! આ અથ સમ નથી, પણ તેને સવિરતિ પ્રાપ્ત થઈ શકે છે, તાત્પય એ છે કે, ધૂમપ્રભા પૃથ્વીથી નિકળતા જીવ તીર્થંકર થઈ શકે છે અને મુક્તિ પ્રાપ્ત નથી કરી શકતા. અધિકથી અધિક સવરતી ચારિત્ર મેળવી શકે છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! તમઃપ્રભા પૃથ્વીના નારક તમઃપ્રભા પૃથ્વીથી અનન્તર ઉદ્ભવન કરીને શુ' તી કરવ પ્રાપ્ત કરી શકે છે ? શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૧૯૪ Page #208 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવાન-હે ગૌતમ! ના, તે વિરતાવિરતિ પ્રાપ્ત કરી શકે છે. આશય એ છે કે તમપ્રભા પૃથ્વીને નારક તીર્થંકર થઈ શકે છે, મુક્તિ પ્રાપ્ત નથી કરી શકતા અને સર્વવિરતિ ચારિત્ર જ નથી અંગીકાર કરી શકો તે દેશ વિરતિને પ્રાપ્ત કરી શકે છે. શ્રી ગૌતમસ્વામી–હેભગવદ્ ! સાતમી તમસ્તમઃ પૃથ્વીથી નિકળેલ નારક શું તીર્થ કરત્વને પામે છે? શ્રી ભગવાન-હે ગૌતમ! એ અર્થ સમર્થ નથી, પરંતુ તે સમ્યકત્વ પ્રાપ્ત કરી શકે છે. આશય એ છે કે સાતમી પૃથ્વીથી સીધે નિકળેલે નારક નથી તીર્થકર થઈ શકે કે નથી મુક્ત થઈ શકો, નથી સર્વવિરતિ દેશ વિરતિ ચારિત્રને પ્રાપ્ત કરી શકે છે, અધિકથી અધિક સમ્યકત્વ પ્રાપ્ત કરવામાં સમર્થ બને છે, શ્રી ગૌતમસ્વામી–હે ભગવન! અસુરકુમાર સંબંધી પૃચ્છા? અર્થાત્ શું અસુરકુમારથી ઉદ્વર્તન કરીને તીર્થકરીત્વ પ્રાપ્ત કરે છે? શ્રી ભગવાન –ગૌતમ! આ અર્થ સમર્થ નથી, અર્થાત્ તીર્થ કરત્વ, પ્રાપ્ત નથી કરી શકતા, પરંતુ મોક્ષ પ્રાપ્ત કરી શકે છે. એ રીતે અસુરકુમાર, નાગકુમાર, સુવર્ણકુમાર, અગ્નિકુમાર, વિઘુકુમાર, દ્વીપકુમાર દિશાકુમાર, પવનકુમાર અને સ્વનિતકુમાર તથા પૃથ્વીકાયિક અને અપૂકાયિક તથા વનસ્પતિકાકિ પિતાપિતાના ભથી અનન્તર ઉદ્વર્તન કરીને તીર્થકરત્વ પ્રાપ્ત નથી કરી શકતા પરંતુ અન્તક્રિયા કરી શકે છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન ! તેજસ્કાયિક તેજસ્કાયિક થી અનન્તર ઉદ્વર્તન કરોને આગામી ભવમાં ઉત્પન્ન થઈને શું તીર્થકરત્વ પ્રાપ્ત કરે છે? શ્રી ભગવન–હે ગૌતમ ! આ અર્થ સમર્થ નથી, કિન્તુ તે તેજસ્કાયિક કેવલિ પ્રરૂપિત ધર્મનું શ્રવણ પ્રાપ્ત કરી શકે છે? એ પ્રકારે વાયુકાયિક પણ વાયુકાથિકેથી અનાર ઉલ્તન કરીને તીર્થકરત્વ નથી પ્રાપ્ત કરી શકતા, પરંતુ કેવલિ દ્વારા ઉપદિષ્ટ ધર્મને શ્રવણ કરવામાં સમર્થ થાય છે એ પ્રકારે તેજસ્કાયિક અને વાયુકાયિક પિતપિતાના ભવવી અનન્તર ઉદ્વર્તન કરીને અન્તક્રિયા પણ નથી કરતા, કેમકે અનન્તર ભવમાં મનુષ્ય ઉત્પન્ન નથી થતા. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! કીન્દ્રિય, ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિય પિતા પોતાના ભવથી ઉદ્વર્તન કરીને શું ર્તીર્થકર પ્રાપ્ત કરી શકે છે? શ્રી ભગવાન-હે ગૌતમ આ અર્થ સમર્થ નથી. કીન્દ્રિય આદિ પિપેતાના ભવોથી અનન્તર ઉદ્વર્તન કરીને તીર્થકર નથી થઈ શકતા, પરંતુ મનઃ પર્યજ્ઞાન પ્રાપ્ત કરી શકે છે? શ્રી ગૌતમસ્વામ–ભગવન શું પંચેન્દ્રિય તિર્યંચ, મનુષ્ય, વનવ્યન્તર અને જતિષ્ક શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૧૯૫. Page #209 -------------------------------------------------------------------------- ________________ દેવ પિતાપિતાના ભવેથી અનન્તર ઉદ્વર્તન કરીને શું તીર્થકરત્વ પ્રાપ્ત કરી શકે છે? - શ્રીભગવાનઃ-ગૌતમ! આ અર્થ સમર્થ નથી, અર્થાત ઉપર્યુક્ત જીવ પિતાના ભવને ત્યાગ કરીને મનુષ્ય ભવમાં આવે તે પણ તીર્થકર નથી થઈ શકતા, પરંતુ મુક્તિ પ્રાપ્ત કરી શકે છે. શ્રીગૌતમસ્વામી–ભગવન્! શું સૌધર્મ કલ્પના દેવ પિતાના ભવથી ચ્યવન કરીને તીર્થકરત્વ પ્રાપ્ત કરે છે? શ્રીભગવાન-હે ગૌતમ ! કઈ કરે છે, કઈ નથી કરતા ઈત્યાદિ બધું કથન એ પ્રકારે સમજી લેવું જોઈએ કે જે રક્તપ્રભા પૃથ્વીના નારકના પ્રકરણમાં કહ્યું છે, એજ પ્રકારે સર્વાર્થસિદ્ધ વિમાનના દેવે સુધી વૈમાનિક દેવોના વિષયમાં કહેવું જોઈએ. તાત્પર્ય એ છેકે જેવું રત્નપ્રભા પૃથ્વીના જે નારકે પૂર્વમાં તીર્થકર નામકર્મને બધ કર્યો છે, જેનું તે કમ ઉદયમાં આવ્યું છે, તે તીર્થકર થાય છે, જેણે બાંધ્યું નથી જે ઉદયમાં નથી આવ્યું તે તીર્થકર નથી થતા, એજ પ્રકારે સૌધર્મ કલ્પના જે દેવે પહેલા તીર્થંકર પ્રભૂતિને બન્ધ આદિ કરેલ છે, તે તીર્થકર થાય છે, જેણે બઘનથી કર્યો, તે નથી થતા. એ જ પ્રકારે ઉત્તર સર્વાર્થસિદ્ધ વિમાનના દેવ સુધીના વિષયમાં જાણવું જોઈએ. ભાવ એ છે કે, ઈશાન, સનકુમાર, મહેન્દ્ર, બ્રહ્મલેક, લાન્તક, મહાશુક સહસાર, આનત પ્રાકૃત, આરણ, અષ્ણુત, નવયક અને પાંચ અનુત્તર વિમાનના કેઈ દેવ તીર્થકર થાય છે, કેઈ દેવ નથી થતા. તીર્થકર પદ સમાપ્ત ચક્રવર્તિવાદિ દ્વાર શબ્દાર્થ-(રામા પુષિ ને રૂપ મંતે ! મiત ઉદઘત્તિ વધવક્રિાં અમે જ્ઞા) હે ભગવન્! રતનપ્રભા પૃથ્વીને નરેયિક અનન્તર ઉદૂર્તન કરીને શું ચક્રવર્તી પણું પ્રાપ્ત કરી શકે છે? (નોરમા ! વાહ મે જ્ઞા, ૩જા નો મેગા) હે ગૌતમ! કઈ પ્રાપ્ત કરે છે કે પ્રાપ્ત નથી કરતા તે વેળાં મંતે ! જં તુ વરૂ-ગારૂ ઢબેના, વાઘેngણ નો મેકના ?) શા હેતુથી હે ભગવન્ ! એમ કહેવાય છે કે કોઈ પ્રાપ્ત કરે છે; કઈ પ્રાપ્ત નથી કરતા? (જો મા ! acqમાં પુaરિ ને ફક્ષ તથા) હે ગૌતમજેમ રત્નપ્રભા પૃથ્વીના નૈરેથિકનું તીર્થકર કહયું એમ જ અહીં પણ સમજવું. (ાળમા ૩ વદિત્તા ઘર િમેગા') શર્કરામાન નારક અનન્તર શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૧૯૬ Page #210 -------------------------------------------------------------------------- ________________ ઉર્દૂન કરીને ચક્રવર્તી પશુ મેળવે છે ? (નોચમા ! નો ફળકે સમદ્રે) હૈ ગૌતમ ! આ અપ સમ ની (વં ગાય સત્તનાપુત્ર નેફ) એજ પ્રકારે યાવત્ અધ પૃથ્વીના નારક (તિરિયમનુŕ તો પુછા ?) તિ''ચ અને મનુષ્યથી પૃચ્છા ? (પોયમા ! નો ફળકે સમદ્રે) હે ગૌતમ ! અ અ સમ નથી (મવળત્તિ વાળમંતર ગોસિચવેમાÍળતો પુજ્જા) ભગનપતિ વાનભ્યન્તર, જ્યેાતિષ્ઠ અને વૈમાનિકાથી પૃચ્છા ? (પોયમા ! પ્રત્યેકૂળ હમેગ્ગા, બ્રÛારૂ નો હમેન્ના) હે ગૌતમ ! કાઈ પ્રાપ્ત કરે છે, કાઈ પ્રાપ્ત નથી કરતા (વàવત્તfq) ખળદેવ પશુ' પણ (નવરં સર્વમા પુત્રિ નેફ્Ç વિ હમે જ્ઞા) વિશેષ શરાપ્રભા પૃથ્વીના નારક પણ પ્રાપ્ત કરે છે (વં વાસુદેવત્ત) એજ પ્રકારે વાસુદેવ પણું. (રોહિતો પુઢવિ હિંતો) એ પૃથ્વીયાધી (વૈમાનિfતો ય અનુત્તરોવવાવ-તા) અનુત્તરૌપપાતિક દેવને વૈમાનિકેથી પણ વાસુદેવત્વ પ્રાપ્ત થઇ શકે છે (સેલેવુ નો કે સમટ્ટુ) ખાકીનામાં આ અર્થાં સમથ નથી (મઇજિયત્ત અહેસત્તમા સેઙવાઙવ કેન્દ્િતો) માંડલિકપન સાતમી પૃથ્વી, તેજસ્કાય વાયુકાયને છેડીને (સેળાવરૂ ચળત્ત) સેનાપતિનત્વ (જ્ઞાવર્ રચનન્ત) ગાથાપતિ રત્નત્વ (વ૪૬ ચળÎ) અઢઇરત્નત્વ (પુરોચિયTM) પુરાહિત રત્નત્વ (ચિરચનÉ)ઔરત્નત્વ (7) અને (વં ચૈત્ર) એ પ્રકારે (નવરં અનુત્તરોવાય વત્તેતિ) વિશેષ અનુત્તરૌપપાતિકને છેડીને (આસચળતં સ્થિયનત) અશ્વરત પશુ. હસ્તિરત્ન પણું (ચળવ્મો) રત્નપ્રભા પૃથ્વીથી (નિરંતર ગાય સŘારો) અવિરત સહસ્ત્રાર સુધી (બસ્થેપ મેલા, બÛપ નો સમેના) ક્રાઇ પામે છે કાઇ નથી મેળવવા (ચળત્ત) ચક્રરત્ન પણું (અત્તરચનત્ત) છત્રરત્નપણુ (ચમચળાં) ચમરત્ન પણું (વંદચળસ) દ'ડરત્ન પણું (અચળાં) અસિ રત્નપણુ' મળિયળä) મણિરત્નપણુ (frtનિચળાં) કાકિની રત્નપણું (તેલિળ) એમના (અસુર મારે તો) ખસુરકુમારેથી રä) આરભ કરીને (નિરંતર નાવ શાળમો નવાબો) નિરન્તર યાત ઇશાન પથી ઉત્પાદ થાય છે (સેલેહિંતો નો ફ્ળટ્ટે સમટ્ટુ) શેષથી આ અશ્વ સમથ નથી ટીકા-હવે એ પ્રણા કરાય છે કે, કયા કયા પર્યાંય થી આવેલા જીવ ચક્રવતી શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૧૯૭ Page #211 -------------------------------------------------------------------------- ________________ બળદેવ આદિ પદ્ધવિના ધારક થઈ શકે છે? શ્રીગૌતમસ્વામી–ભગવદ્ ! શું પહેલી રત્નપ્રભા પૃથ્વીનાનારક રત્નપ્રભ પૃથ્વીના નારકેથી અનન્તર ઉદ્વર્તન કરીને ચક્રવર્તી થઈ શકે છે? શ્રીભગવાન-ગૌતમ કોઈ ચક્રવતી થઈ શકે છે, કેઈ નથી થઈ શકતા. શ્રીગૌતમસ્વામી–ભગવદ્ ! કયા કારણથી એમ કહેવાય છે કે કોઈ ચક્રવતી થઈ શકે છે અને કઈ નથી થઈ શક્તા ? શ્રીભગવાન ગૌતમ! જેવા રત્નપ્રભા પૃથ્વીના નારકનું તીર્થકર થવું કહયું છે, એ જ પ્રકારે રત્નપ્રભા પૃથ્વીના નારકેનું ચકવતી થવું સમજી લેવું જોઈએ. તાત્પર્ય એ છે કે, જેવું જે નારકે તીર્થકર નામકર્મ બદ્ધ, પૃષ્ટ, નિધત્ત, નિકાચિત, પ્રસ્થાપિત, નિવિષ્ટ અભિનિવિષ્ટ, અભિસમન્વાગત, ઉદીર્ણ અને અનુપશાન્ત કરેલ છે, તે તીર્થકરત્વને પ્રાપ્ત કરે છે અર્થાત્ તીર્થકર થાય છે, જે રત્નપ્રભા પૃથ્વીના નારકના તીર્થકર ગોત્રબદ્ધ નથી થયેલ યાવત્ ઉદયમાં નથી આવેલ પણ ઉપશાન્ત છે, તે તીર્થકર નથી થતા. એજ પ્રકારે રત્નપ્રભા પૃથ્વીના જે નારકના ચક્રવતી નામ ગાત્ર આદિ ઉદયમાં આવેલ છે–ઉપશાન્ત નથી થયેલ તે ચકવ ર થાય છે, જે રત્નપ્રભા પૃથ્વીના નારકના ચક્રવતી નામ ગોત્ર આદિ બદ્ધ નથી થયેલ, ઉદયમાં નથી આવેલ, પરંતુ ઉપશાન્ત છે, તે ચક્રવર્તી નથી થતા શ્રીગૌતમસ્વામી-ભગવદ્ ! શું શર્કરપ્રભાના નારક અનન્નર ઉદ્વર્તન કરીને ચક્રવતી પદ પ્રાપ્ત કરે છે? શ્રીભગવાન –ગૌતમએ અર્થ સમર્થ નથી. એ જ પ્રકારે શર્કરા પ્રભા પૃથ્વીના વિષયમાં જે કહયું છે તેના અનુસાર વાલુકા પ્રજા પૃથ્વીના નારક, પંકપ્રભા પૃથ્વીના નારક, ધૂમપ્રભા પૃથ્વીના નાક તમ પ્રભા પૃથ્વીના નારક, અને અધઃ સપ્તમ પૃથ્વીના નાક પણ પિતાપિતાના ભાવથી અનન્તર ઉદ્વર્તના કરીને ચકવતી પણું નથી પામતા, કેમકે એ ભવ ને સ્વભાવજ એ છે. શ્રીગૌતમસ્વામી–ભગવન્! તિર્યનિક અને મનુષ્ય. તિર્યનિક અને મનુષ્યોથી અનન્નર ઉદ્વર્તન કરીને શું ચક્રવતી થઈ શકે છે? શ્રીભગવાન ગૌતમ! આ અર્થ સમર્થ નથી એ પ્રકારે તિર્યાનિક અને મનુષ્ય અનન્તર ઉદ્વર્તન કરીને ચકવર્તીત્વ પ્રાપ્ત નથી કરી શકતા. ગૌતમસ્વામી–ભગવન ! શું ભવનપતિ, વનવ્યન્તર, તિષ્ક અને વૈમાનિક દેવ પોતપોતાના ભથી ઉદ્વર્તન કરીને ચક્રવતી થાય છે ? શ્રીભગવાન-ગૌતમ! કઈ થાય કોઈ નથી થતા. ચકવર્તાવની સમાન દેવબલત્વનું કથન પણ સમજવું જોઈએ, અર્થાત્ રત્નપ્રભા પૃથ્વીના નારક ભવનપતિ, વનવ્યન્તર તિષ્ક અને વૈમાનિક તિપિતાના ભવેથી અનન્સર ઉદ્વર્તન કરીને અથવા ચુત થઈને બલદેવ થઈ શકે છે. કેઈ નથી થતા. પણ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૧૯૮ Page #212 -------------------------------------------------------------------------- ________________ અહીં વિશેષતા એ છે કે શર્કરામભા પૃથ્વીના નારક પણ અનન્તર ઉદ્વર્તન કરીને બલદેવ પદવી મેળવે છે. વાસુદેવ પદવી પણ બળદેવ પદવી સમાન કહેવી જોઈએ. તાત્પર્ય એ છે કે જેવા રત્નપ્રભા અને શરામભા પૃથ્વીના કોઈ નારક બળદેવ થઈ શકે છે, એજ પ્રકારે વાસુદેવ પણ થઈ શકે છે. એ જ પ્રકારે અનુત્તર વિમાનને છોડીને શેષ વિમાનના વૈમાનિક પણ પોતપોતાના ભાવથી શ્રુત થઈને વાસુદેવત્વ પ્રાપ્ત કરી શકે છે. શેષ થી આવેલા જીવ વાસુદેવત્વ નથી પ્રાપ્ત કરતા, અર્થાત્ વાલુકાપ્રભા આદિ પાંચ પૃથિવિયેથી તિર્ય નિકોથી, મનુષ્યોથી તથા વિજ્ય, વૈજયન્ત, જયન્ત આદિ પાંચ અનુત્તર વિમાનોથી આવેલા જીવ અન્તર ભવથી વાસુદેવ પણું નથી પ્રાપ્ત કરી શકતા. માંડલિક પદ તમામ પ્રભા પૃથ્વી, તેજસ્કાયિક અને વાયુકાયિક ભવેને છોડીને શેષ બધા ભથી અનન્તર ઉદ્વર્તન કરીને આવેલા જીવ પ્રાપ્ત કરે છે. સેનાપતિરત્ન, ગાથાપતિ રત્ન, વાઈકીરત્ન, પુરોહિતરન અને સ્ત્રીરત્નના વિષયમાં પણ એ પ્રકારે સમજવું જોઈએ, અર્થાત્ માંડલિકત્વના સમાન સાતમી પૃથ્વી, તેજસ્કાય અને વાયુકાય તેમજ અનુત્તરૌપપાતિક દેવેને છોડીને બાકીના બધા સ્થાનેથી અનન્તર ઉદ્વર્તન કરીને આવેલા જીવ પ્રાપ્ત કરી શકે છે. એજ આગળ કહે છે–પૂર્વની અપેક્ષાએ વિશેષતા એ છે કે અનુત્તરીપ પાતિકને છોડીને શેષ અનન્તર ઉદ્વર્તન કરીને સેનાપતિરન આદિ થઈ શકે છે. ચક્રવર્તીના અશ્વરત્ન તેમજ હરિન પદ રત્નપ્રભા પૃથ્વીથી લઈને નિરન્તર સહ. સાર દેવકના દેવે સુધીના અનન્તર ઉદ્વર્તન કરીને પ્રાપ્ત થઈ શકે છે. તેમનામાંથી કઈ તેને પ્રાપ્ત કરે છે કોઈ નથી કરતા, ચક્રરત્ન, છત્રરત્ન, ચર્મરત્ન, દંડરત્ન, અસિરત્ન, મણિરત્ન અને કાકણીરત્ન તેમ અસુરકુમારથી જોડીને નિરન્તર નાગકુમાર, સુવર્ણકુમાર, અગ્નિકુમાર, વિદુકુમાર, ઉદધિકુમાર, દ્વીપકુમાર, દિશાકુમાર, પવનકુમાર અને સ્વનિતકુમાર, વાનચન્તર, જતિષ્ક તથા સૌધર્મ, અશાન દેવલેથી ઉપપાત થઈ શકે છે, એમના સિવાય અન્ય ભાવથી અનન્તર ઉદ્વર્તન કરીને આવેલા જેને માટે નિષેધ કર જોઈએ. અર્થાત્ અસુરકુમારાદિ ભવનપતિ, વાતવ્યન્ત, તિબ્બો, અને સૌધર્મશાન દેવલેકેના વૈમાનિને છોડીને બાકીનાના ઉદ્દવર્તન પછી ચક્રરત્ન આદિના રૂપમાં ઉત્પાદ થ સંભવિત નથી ૨નદ્વાર સમાપ્ત શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૧૯૯ Page #213 -------------------------------------------------------------------------- ________________ ઉત્પાત વિશેષ કા નિરૂપણ ઊપપાત વિશેષ વક્તવ્યતા શબ્દા—ગટ્ટુ) અથ (મંતે !) ભગવન્! (લંગચવિચવાળ) અસયંત ભવ્ય દ્રશ્ય--જે અસંયમી આગળ દેવ થનારા છે (વિવાહિત્ય સંગમાન) જેઓએ સયમની વિરાધના નથી કરી (વાદિય સંજ્ઞમાળ) જેઓએ સયમની વિરાધના કરી છે (વિત્તિય મનમા સંગમાનં) સચમા સ`યમીની વિરાધના ન કરેલા (વિા િસંગમાસંગમાળ) સયમાસ ચમની વિરાધના કરનારા (અસîfi) અસ'ની (તાવસાળ) તાપસ (મુqિચાળ) કાન્દપિક–હાસ પરિહાસ કરનારા ચરણવન્ત (ચારરૂપવિચાળ) ચારક પરિત્રાજક (વિદ્ધિશિયાળ નિયિ િતિરિન્દ્રિયાન) દેશવિરત તિય ચાના (આજ્ઞીવિયાળ) આજીવિક—ગેાશાલકના મતાનુયાયી (આમિનિયોશિયાળ) આભિનિયાગિક વિદ્યાથત્ર આદિના પ્રયોગ કરનારા (હિન્દીન) સાધુલિ ́ગવાળા (સળયાવīri) સમ્યગ્ઝનનું વન કરનારા (રેવસ્ટોપ્પુ) દેવલાકમાં; (ઇવનમાળાનં) ઉત્પન્ન થનારા (E) કોના (હિં) કયાં (કવવો) ઉપપાત (વળજ્ઞા) કહ્યો છે. (જ્ઞેયમા) હૈ ગૌતમ ! (બ્રસંગચ અવિચ તેવાળ) અસયત ભવ્ય દ્રવ્ય દેવાના (લોળ અવનવાસીનુ) જઘન્ય ભવનવાસિચેામાં (પોસેળ કરમનેવે પ્રુ) ઉત્કૃષ્ટ ઉપરીમ ત્રૈવેયકોમાં (ભવિાચિસંગમાળ ગોળ સોન્મે બ્વે, કોનેળ સન્નવ્રુસિદ્ધ) સ`યમની વિરાધના ન કરનારાઓના જઘન્ય સૌધ કલ્પમાં, ઉત્કૃષ્ટ સર્વાં સિદ્ધમાં (વિચિ સંનમાળ ગોળ અવળવાસીયુ, કોસેળ સોન્મે શ્વ્લે) સયમની વિરાધના કરનારાઓના જઘન્ય ભવનવાસિયામાં, ઉત્કૃષ્ટ સૌધમ પમાં (અવિવાદ્યિ સંજ્ઞમાસંગમાં). સયમાસયમીની વિરાધના ન કરનારાઓના (ફળેળ સોન્મે બ્વે) જઘન્ય સૌધમ કલ્પમાં (કોલેન્ અર્જીણ બ્વે) ઉત્કૃષ્ટ અચ્યુત કપમાં (વિદ્યિ સંગમ સંગમાળ) સયમાંસ યમની વિરાધના કરનારાઓના (હળે અવળવાધિમુ, શામેળ લોન્નિથ્થુ) જઘન્ય ભવનવાસિચામાં, ઉત્કૃષ્ટ જ્યાતિષ્કમાં (અસળીનું સદ્દગેનું મવળવા સમુ ોસેળ વાળમંતરેતુ) અસ’નીયાના જઘન્ય ભવનવાસિચેામાં, ઉત્કૃષ્ટ વાનભ્યન્તરામાં (તાવસાળ નળેળ મળવાલિયુ, કોલેળ નોર્ લિગ્નુ) તાપસેાના જઘન્ય ભવનપતિયામાં, ઉત્કૃષ્ટ જ્યેાતિકૈામાં (યિાળ નળન અવળવાણિયુ, ક્રોક્રેન નમસ્રોપ પ્લે) કાંર્ષિકોનું જધન્ય ભવનવાસિયેામાં ઉત્કૃષ્ટ બ્રહ્મવેદ્ય ૪૫માં (ઝિલિસિયાળ નળેગ સોને પે ોલેમ અંત્ત બે) ક્રિવિષિકાના જાન્ય સૌધ કલ્પમાં ઉત્કૃષ્ટ લાન્તક કલ્પમાં (તિરિધ્ધિવાળ જ્ઞર્ગેળ મગળવાસિવુ, ઉદાત્તેનું સહસ્સા વે) દેશ વિરત તિય ચેાના જઘન્ય ભવનવાસી, ઉત્કૃષ્ટ સહસ્રાર નામના ૫માં (આનીવિચાળે નળી મવળવાસિતુ, ક્હોલેન્ દ્ગુણ પે) આજીવિકાના જઘન્ય ભવનવાસિયામાં, ઉત્કૃષ્ટ અચ્યુત પમાં (વંગમિત્રોાળ વિ) એજ પ્રકારે અભિયાગિકાના શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૨૦૦ Page #214 -------------------------------------------------------------------------- ________________ પણ (ઢિોળે વળગાઇનti soળેલું અવળવાણીયુ, જોસેળ વણિમ વિજ્ઞાસુ) સ્વલિંગી, દર્શનનું વમન કરી દેવાવાળાઓના જઘન્ય ભવનવાસિયમાં ઉત્કૃષ્ટ ઉપરીશૈવેયકમાં. ટીકાઈ- હવે ઉપપાત સંબંધી કાંઈક વિશેષ વક્તવ્યતા પ્રરૂપિત કરાય છે શ્રી ગૌતમસ્વામ-હે ભગવન ! અસંયત ભવ્ય દ્રવ્ય દેવ અર્થાત જે ચારિત્ર પરિ. ણામથી રહિત કિન્તુ દેવ પર્યાયની યોગ્યતાવાળા હેવાને કારણે દ્રવ્ય દેવ છે. અહીં મિથ્યાદષ્ટિનું જ ગ્રહણ કરવું જોઈએ. પછી તે ભવ્ય હોય અથવા અભવ્ય હાય તેઓ શ્રમણ ગુણધારક હય, સકલ સામાચારીનું અનુષ્ઠાન કરનારા દ્રવ્ય લિંગધારી હોય, તેજ અસંયત ભવ્ય દ્રવ્યદેવ અહીં સમજવા જોઈએ. કેવળ સમસ્ત ક્રિયાઓના પ્રભાવથી તેમના ઉપરના વેકેમાં ઉત્પાદ થઈ શકે છે. તેથી જ આગળ કહેવામાં આવનારા ઉપરી શ્રેયકમાં ઉપપાત વિરૂદ્ધ નથી. આ શબ્દથી અસંયત સમ્યગ્દષ્ટિઓનું ગ્રહણ ન કરવું જોઈએ. સમ્યગ્દષ્ટિનું કે જે દેશ વિરત છે, તેમનો પણ ઉપરીચૈવેયકોમાં ઉત્પાદ થો સંભવ નથી. કેમકે દેશવિરત શ્રાવકોના પણ અશ્રુત દેવલોકથી ઉપર ઉત્પાદ નથી થતું. અવિરાધિત સંયમ એ કહેવાય છે, જેમનું ચારિત્ર દીક્ષાકાળથી લઈને ક્યારેય ખલિત ન થયું હોય. સંજવલન કષાયના પ્રભાવથી અથવા પ્રમત્તસંયત ગુણસ્થાનના પ્રભાવથી કિંચિત્ માયા આદિ દોષની સંભાવના હોવા છતાં પણ ચારિત્ર્યનો ઘાત ન કર્યો હોય. વિરાધિત સંયમ તે છે જેઓએ સંયમની સર્વથા–પૂર્ણ વિરાંધના કરી દીધી હોય અને પછી પ્રાયશ્ચિત લઈને તેની શુદ્ધિ પણ ન કરી હેય. જે શ્રાવકોએ દેશવિરતિને અંગીકાર કરવાના સમયથી કયારેય વિરાધિત ન કરેલ હોય, તેઓ અવિરાધિત સંયમસંયમ કહેવાય છે. જેઓએ પિતાના સંયમને અર્થાત દેશવિરતિને ખંડિત ન કરી દિધેલ હોય તેઓ વિરાધિત સંયમસંયમ કહેવાય છે, જેઓ એ પ્રાયશ્ચિત લઈને તેને ફરી શુદ્ધ પણ ન કર્યું હોય.જે મને લબ્ધિથી શૂન્ય છે અને અકામ નિજા કરે છે, તેઓ અસંજ્ઞી કહેવાય છે. તાપસની મતલબ અહીં બાલતપસ્વયથી છે જેમાં ખરી પડેલા પાંદડાને ઉપગ કરે છે. કન્દર્યનો અર્થ છે–પરિહાસ. જેઓ હાંસી મશ્કરીનું આચરણ કરે છે, તેઓ કાન્દપિક કહેવાય છે. તેઓ વ્યવહારથી ચારિત્રવાળા જ અહીં સમજવા જોઈએ. કટક વિગેરેને ચરક કહે છે. કપિલ મુનિના અનુયાયી પરિવ્રાજક કહેવાય છે. અથવા ઘાટીની સાથે જે ભિક્ષાચર્યા કરે છે અને ત્રિદંડકારી હોય છે. તેઓ ને પરિવ્રાજક સમજવા જોઈએ. કિલિબષ અર્થાત્ પાયવાળા જે છે તેઓ કિચ્છિષક છે. અહીં વ્યવહાથી ચારિત્રધારી જ લેવા જોઈએ જે જ્ઞાનાદિને અવર્ણવાદ કરે છે. ગાય, ઘોડા આદિને તિર્યંચ પંચેન્દ્રિય કહે છે. જે અવિવેકપૂર્વ લબ્ધિ, પૂજા, ખ્યાતિ આદિને માટે ચારિત્રનું પાલન કરીને આજીવિકા કરે તેઓ આજીવક અથવા જે ગોશાલકના મતાનુયાયી પાંખડી હોય, તે આજીવક કહેવાય છે. વિદ્યા, મંત્ર, તંત્ર આદિ વડે બીજા ઓનું વશીકરણ કરવું અભિગ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૨૦૧ Page #215 -------------------------------------------------------------------------- ________________ કહેવાય છે. જે અભિગ કરે તેઓ આમિગિક કહેવાય છે. તેઓ વ્યવહારથી ચારિત્રવાન પરન્તુ મંત્ર આદિના પ્રયોગ કરવાવાળા અહી લેવા જોઈએ. અભિગ બે પ્રકારને હોય છે-દ્રવ્ય અભિગ અને ભાવ અભિગ કહ્યું પણ છે-વ્યાભિયોગ અને ભાવાભિયોગ વિદ્યા અને મંત્ર છે. સલિંગી અગર સ્વલિંગી અર્થાત રજોહરણ તથા મુખપત્તિ આદિ સાધુના ચિહ્નોથી જે યુક્ત હોય, પણ જે સમ્યકત્વનું વમન કરી ચૂકેલ હોય અર્થાત સમ્યફદર્શનથી રહિત હોય. આ બધા પૂર્વોક્ત દેવેલેકમાં જે ઉત્પન્ન થાય તે તેમનામાંથી કેણ ક્યા દેવલોકમાં ઉત્પન્ન થાય છે ? શ્રી ભગવાન –હે ગૌતમ ! અસંયત ભવ્ય દ્રવ્યદેવનું જઘન્ય ઉત્પાદ ભવનવાસિયોમાં અને ઉત્કૃષ્ટ ઉત્પાદ ઊપરના વેચકો સુધી થાય છે, અવિરાધિત સંયમની ઉત્પત્તિ જઘન્ય સૌધર્મ ક૯૫માં અને ઉત્કૃષ્ટ સર્વાર્થસિદ્ધ કલમાં કહેલ છે. વિરાધિત સંયમે ન ઉત્પાદ જઘન્ય ભવનવાસિમાં, ઉત્કૃષ્ટ સૌધર્મ નામક કપમાં થાય છે. જેઓએ પિતાના સંયમસંયમની અર્થાત્ દેશ ચારિત્રની વિરાધના કરેલી નથી, તેમને ઉત્પાદ જઘન્ય સૌધર્મ ક૯પમાં અને ઉત્કૃષ્ટ ઉત્પાદ અશ્રુત કલપમાં કડેલે છે. સંયમસંયમની વિરાધના કરનારાઓનો જઘન્ય ભવનવાસિયે માં ઉત્કૃષ્ટ તિમાં ઉત્પાદ થાય છે. અસંક્ષિાને ઉત્પાદ જઘન્ય ભવનવાસિમાં, ઉત્કૃષ્ટ વાનવ્યન્તરોમાં થાય છે. તાપસીનો ઉત્પાદ જઘન્ય ભવનવાસિયામાં, ઉત્કૃષ્ટ તિબ્દોમાં કહેવાયેલ છે. કાન્દપિકોના જઘન્ય ભવનવાસિમાં, ઉત્કૃષ્ટ સૌધર્મ કલ્પમાં ઉત્પાદ થાય છે. ચરક પરિવાજોને જઘન્ય ભવનવાસમાં, ઉત્કૃષ્ટ બ્રહ્મસેકમાં ઉત્પાદ કહેલ છે. કિબિષોને ઉત્પાદ જઘન્ય સૌધર્મ ક૯૫માં ઉકૃષ્ટ લાન્તક ક૫માં કહેલ છે. ગાય, ઘેડા આદિ તિ અને જઘન્ય ભવનવાસિમાં, ઉત્કૃષ્ટ સહસ્ત્રાર ક૫માં ઉત્પાદ કહ્યો છે, આજીવિકાની ઉત્પત્તિ જઘન્ય ભવનવાસિમાં, ઉત્કૃષ્ટ અશ્રુત કલ્પમાં થાય છે. એ જ પ્રકારે આભિગિકેની પણ જઘન્ય ભવનવાસિયોમાં, ઉત્કૃષ્ટ અશ્રુત કહ૫માં ઉત્પત્તિ થાય છે જેઓ સલિંગી છે પણ સમ્યકત્વથી ભ્રષ્ટ છે તેમને ઉત્પાદ જઘન્ય ભવનવાસિમાં, ઉત્કૃષ્ટ ઉપરના પ્રવેયકમાં થાય છે. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૨૦૨ Page #216 -------------------------------------------------------------------------- ________________ અસંજ્ઞી જીવોં કી આયુષ્ય કા તથા શરીરભેદોં કા નિરૂપણ અસંજ્ઞીના આયુષ્યની વક્તવ્યતા શબ્દાર્થ–(વિ મતે ! માળિયા પuત્તે) હે ભગવન્! અસશીનું આયુષ્ય કેટલા પ્રકારનું કહ્યું છે? (જો મા વવવવધે જિગારા ઘor) હે ગૌતમ ! ચાર પ્રકારનું અસંસી આયુષ્ય કહ્યું છે (ગદ્દા) તે પ્રકારે (નાચ કસfor tag =ાવ સેવ જfoળગાવા) નરયિક-અસંજ્ઞનું આયુષ્ય યાવત્ દેવ અસંજ્ઞનું આયુષ્ય (ગoળી મંતે ! ની વં ને વચં ) હે ભગવન્ ! અસંજ્ઞી જીવ શું નરયિકના આયુનું ઉપાર્જન કરે છે? (સેવાર્થ પટ્ટ) યાત્ દેવાયુનું ઉપાર્જન કરે છે ? (HT! નેચા ચં નાર રેવાશં ૬) હે ગૌતમ ! નરયિકાયુ ઉપાર્જન કરે છે, થાવત્ દેવાયુ ઉપાર્જન કરે છે તેને રૂચાવયં દરેમાળ) નારકાયુનું ઉપાર્જન કરતા (goળે રવાસસારું કોણે પઢિઓવમસ્ત બસંવેમ્બરૂ મા ) જઘન્ય દશહજાર વર્ષનું, ઉત્કૃષ્ટ પલ્યોપમના અસંખ્યાતમા ભાગના આયુનું ઉપાર્જન કરે છે (નિરિ. કવોળિયાક ઘરેરુ) તિર્યંચાયુ ઉપાર્જન કરે છે (સિવિનોળિયાકર્ચ કરે છે) તિર્યંચાયુ ઉપાર્જન કરતા છતાં (somળે તોમુત્ત, 37ો પઢિગોવરસ સંવેઝરૂ મા પોરૂ) જઘન્ય અન્તર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ પોપમના અસંખ્યાતમા ભાગનું ઉપાર્જન કરે છે (વયં મધુરતાપ) એજ પ્રકારે મનુષ્યાય પણ (વાચં નr નેયા) દેવાયુ, નરકાયુના સમાન. (एयस्सणं भंते ! नेरइअअसण्णिआउयस्स जाप देवअसण्णिआउयस्स कयरे कयरेहितो કgn વા વંદુ વા તુરા વા વિસેરિયા ના ?) હે ભગવન્! આ નરયિક અસંજ્ઞી આય થાવત્ દેવ- અસંસી આયુમાંથી કોણ કેનાથી અલપ અગર અધિક અગર તુલ્ય અથવા વિશેષાધિક છે? (નોરમા !) હે ગીતમ! (સંદરથોવે રેબogયાકg) બધાથી ઓછા દેવ અસંજ્ઞી આયુ (કor rs =1) મનુષ્ય અસંજ્ઞી આયું અસંખ્યાત ગણા છે (તિસ્વિનોળિય અછિળ આવ7 વસંવેઝTછે) તિર્યનિક અસંજ્ઞ આયુ અસંખ્યાત. ગણું છે તેને સળગાવા લંકાળ) નૈરયિક અસંસી આયુ અસંખ્યાતગણુ છે. વીસમું પદ સમાપ્ત શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૨૦૩ Page #217 -------------------------------------------------------------------------- ________________ ટીકા–પહેલાં અસંજ્ઞી જીવની દેવામાં ઉત્પત્તિ કહેલી છે, પરંતુ ઉત્પાત આયુના દ્વારા જ થાય છે. તેથી જ તેના આયુનું અહીં પ્રતિપાદન કરાય છે શ્રીગૌતમસ્વામી-હે ભગવન્! અસંજ્ઞનું આયુ કેટલા પ્રકારનું કહ્યું છે? શ્રીભગવાન-હે ગૌતમ! અસંજ્ઞનું આયુ ચાર પ્રકારનું કહ્યું છે. તે આ પ્રકારે છે (૧) નેરેયિકનું અસંસી આયુ (૨) તિર્યએનિનું અસંસી આયુ (૩) મનુષ્ય અસંસી આયુ અને (૪) દેવાસી આયુ અસંજ્ઞી થતે જીવ પરભવના એગ્ય જે આયુને બંધ કરે છે. તે અસંસી આયુષ્ય કહેવાય છે. એ પ્રકારે નરયિકને યેગ્ય સંજ્ઞનું આયુ નૈરયિકાસણી આયુષ્ય કહેવાય છે. એ પ્રકારે તિયનિક અસંજ્ઞી–આયું અને મનુષ્ય અસંજ્ઞી-આયુ, દેવાસંજ્ઞ–આયુ પણ સમજી લેવું જોઈએ કે અસંજ્ઞી અવસ્થામાં ભેગવાતું આયુ પણ અસંજ્ઞી આયુ કહેવાય છે. કિંતુ અહીં તેની વિરક્ષા કરાયેલી નથી. તેથી જ તેની વિશેષ પ્રરૂપણાના માટે આ કહેલું છે. શ્રીગૌતમસ્વામી-હે ભગવન શું અસંજ્ઞી જીવ નરકાયું યાવત્ દેવાયુને અર્થાત્ નરકાયુ તિર્યંચાયુ. મનુષ્પાયુ તેમજ દેવાયુનું ઉપાર્જન કરે છે? શ્રીભગવાહે ગૌતમ! અસંજ્ઞી જીવ નરકાયુનું તિર્યંચયુનું અને દેવયુનું પણ ઉપાર્જન કરે છે. અગર અસંસી જીવ નરકાયુનું ઉપાર્જન કરે તે જઘન્ય દશહજાર વર્ષનું આયુ ઉપાર્જન કરે છે, આ કથન રત્નપ્રભા પૃથ્વીના પ્રથમ પાઘડાની અપેક્ષાથી સમજવું જાઈએ. યદિ ઉત્કૃષ્ટ નરકાયુનું ઉપાર્જન કરે તે પોપમના અસંખ્યાતમાં ભાગ નું આયુ ઉપાર્જન કરે છે આ કથન રત્નપ્રમાં પૃથ્વીના ચોથા થડાના મધ્યમ સ્થિતિવાળા નારકની અપેક્ષાર્થી સમજવું જોઈએ રત્નપ્રભા પૃથ્વીના પહેલા પાથડામાં દશહજાર વર્ષની જઘન્ય સ્થિતિ છે અને નેવું હજાર વર્ષની ઉત્કૃષ્ટ સ્થિતિ છે. બીજા પાથડામાં દશલાખ વર્ષની જઘન્ય અને નેવુ લાખ વર્ષની ઉત્કૃષ્ટ સ્થિતિ છે. ત્રીજા પાથડામાં પણ જઘન્ય સ્થિતિ નેવું લાખ વર્ષની અને ઉત્કૃષ્ટ કેટિ પૂર્વની છે. ચોથા પાથડામાં જઘન્ય પૂર્વ કેટિની અને ઉત્કૃષ્ટ સ્થિતિ સાગરોપમના દશ ભાગની છે. તેથી જ અહીં પલ્યોપમના અસંખ્યામાં ભામની સ્થિતિ મધ્યમ સમજવી જોઈએ. અઝી જવ તિર્યંચાયુનું પણ ઉપાર્જન કરે છે. અગર તે તિર્યંચાયુનું ઉપાર્જન કરે તે જઘન્ય અતમુહૂર્તનું અને ઉત્કૃષ્ટ પલ્યોપમના અસંખ્યાતમા ભાગનું આયુ ઉર્જિત કરે છે એ પ્રકારે મનુષ્યાયુપણ બાંધે છે. મનુષ્પાયુને બંધ કરતા જઘન્ય અન્તર્યુ હતું અને ઉત્કૃષ્ટ પલ્યોપમના અસંખ્યાતમા ભાગનો બંધ કરે છે. અસંજ્ઞીજીવ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૨૦૪ Page #218 -------------------------------------------------------------------------- ________________ દેવાયુના પણ અન્ય કરે છે દેવાયુના બંધ કરે તો તે નરકાયુના સમાન સમજવા જોઇએ, અર્થાત્ જઘન્ય દશ હજાર વર્ષી અને ઉત્કૃષ્ટ પાપમના અસ ંખ્યાતમા ભાગને ખાંધે છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! આ નૈયિકાસની-આયુષ્ય, તિય ચા સ ́ની-આયુષ્ય મનુષ્યાસ સૌ આયુષ્ય અને દેવાસની આયુષ્યમાંથી કાણુ કેાની અપેક્ષાએ અપ, ઘણા, તુલ્ય, અથવા વિશેષાધિક છે? શ્રી ભગવાન—હે ગૌતમ! બધાથી ઓછું દેવાસી આયુ છે, તેની અપેક્ષાથી મનુષ્યાસ ́જ્ઞી આયુ . અસંખ્યાતગણુ, તેની અપેક્ષાએ તિય ચાસ'ની આયુ અસંખ્યાતગણું અને તેની અપેક્ષાએ નારકાણુ અસંખ્યાતગણું છે. અહી હન્ન અને દીવ (વધ-ઘટ)ની અપેક્ષાથી અસ'ની આયુનુ' અલ્પમહુત્વ સમજવુ' જોઇએ. વીસમં પદ સમાપ્ત એકવીસમું શરીર પદ્મ શબ્દા—(વિત્તિ સંઝાળપમાળે) વિધિ અર્થાત્ શરીરના પ્રકાર, સંસ્થાન અર્થાત્ આકૃતિ-પ્રમાણ-પરિમાણ (પોાવિળળા) પુદ્ગલાનું ચયન (સરીર સંગોળો) શરીર સંચાગ (૧ પસવ્યવટ્ટુ) દ્રવ્ય અને પ્રદેશતી અપેક્ષાએ અલ્પમહુત્વ (સરીરો ફળાવવટ્ટુ) શરી રેશની અવગાહનાનું અલ્પમહત્વ. ટીકા-વીસમા પદમાં ગતિપરિણામ વિશેષ રૂપ અન્તક્રિયાની પ્રરૂપણા કરાઈ છે. આ એકવીસમાં પદ્મમાં નરકાદિ ગતિચેમાં ઉત્પન્ન થયેલા જીયાના શરીરસંસ્થાન આર્ટિ રૂપ ગતિપરિમાણની જ પ્રરૂપણા કરે છે. પ્રારંભમાં અધિકાર ગાથા કહી છે, જેમાં એકવીસમાં પઢમાં પ્રરૂપિત વિષયાના નિર્દેશ માત્ર આપેલા છે. પ્રકૃતગાથા આ પદની વિષયસૂચી છે. તેના અથ આ પ્રમાણે છે સર્વપ્રથમ શરીરના ભેદની પ્રરૂપણા કરાશે. તત્પશ્ચાત્ શરીરાના આકારેની પ્રરૂપણા કરાશે” પછી શરીરોના પ્રમાણેનું નિરૂપણ થશે. તદનન્તર એ બતાવાશે કે કેટલી દિશાઆથી શરીરના પુદ્ગલાના ઉપચય થાય છે. પછી શરીર સંયોગના અર્થાત્ યા ારીરના હાવાથી યુ' શરીર અવશ્ય થાય છે, આ નિયમના ઉલ્લેખ કરવામાં આવશે. પછી દ્રવ્યની અપેક્ષાએ અને પ્રદેશેાની અપેક્ષાએ શરીરાના અપમર્હુત્વ' કથન કરાશે. અન્તમાં પાંચે શરીરની અવગાહનાના અલ્પબહુત્વનું વર્ણન કરાશે, શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૨૦૫ Page #219 -------------------------------------------------------------------------- ________________ શરીર ભેદ વક્તવ્યતા शहाथ-(कइणं भंते ! सरीरया पण्णत्ता ?) हेमन् ! सi शरी२॥ ४॥२ ४i छ ? (गोयमा ! पंच सरीरया पण्णत्ता) 3 गोतम! शरीरना । पाय घi छ (तं जहा-ओरालिए, वेउव्विए, आहारर, तेयए कम्मए) मारीत-मोहा२ि४, वैठिय. मा २४, ४स मन भएर (ओरालियसरीरे भंते ! कई विहे पण्णत्ते ?) हे मापन ! मो२ि४शरीर है। ४२ ४३i छ ? (गोयमा ! पंवविहे पण ते) 3 गौतम ! पांय ४२ना ४i (तं जहाएगिदिय ओरालयसरीरे जाव पंचिंदिय ओरालियसरीरे) ते मा ४२-मेहेन्द्रिय मोर(२७शरीर यावत् पयन्द्रिय मोहा२ि४शश२ (एगिदिय ओरालियसरीरे णं भंते ! कई विहे पण्णते) सन्द्रिय भौता२ि४०२२ समवन् ! ॥ ५४२ Hai छ ? (गोयमा ! पंचविहे पण्णते) गौतम! ५i ॥२॥ ५i (तं जहा-पुढविकाइय एगिदिय ओरालिय सरीरे जाव वणप्फइकाइय एगिदियओरालियसरीरे) ते ॥ प्रारे-पृथ्वीय मेन्द्रिय मोहा२४शरीर यावत् वनस्पतियx-मेन्द्रिय-मोहा४ि॥२२ (पुढविकाइय एगिंदिय ओरा. लियस रीरेणं भंते ! कइविहे पण्णत्ते ?) 2411यिमेन्द्रिय मोह२ि४शरीर लापन् ! टसा प्रा२ना Hai छ ? (गोयमा ! दुविहे पण्णत्ते) हे गौतम ! में प्रा२। Jai छ (तं जहा-सुहुमपुढविकाइय एगिदियओरालियसरीरे बादरपुढविकाइय एगिदियओरालिय सरीरे य) ते मा प्रारे-सूक्ष्म पृथ्वी४ि मेन्द्रिय मोहाशिरी२ मने माई२५वी यि येन्द्रिय महा२ि४शरी२ (सुहुम पुढविकाइय एगिदियओरालियसरीरेणं भंते ! कइ. विहे पण्णत्ते ?) सूक्ष्म पृथ्वी४५४ मेन्द्रिय मोहा२ि४।२२ समन् ! ४८क्षा प्रारना ४i छ ? (गोयमा ! दुविहे पण्णत्ते) हे गौतम ! मे २ना घi छे (तं जहा-पजत्तग सुहुम पुढविक्काइयएगिंदिय ओरालियसरीरे य अपज्जत्तग सुहमपुढविक्काइय एगिदिय ओरालियसरीरे य) ते ५। प्रारे-पर्याप्त सूक्ष्म पृथ्वीiयि मेन्द्रिय मोहरिशरीर सने अपर्याप्त सूक्ष्म वीयि येन्द्रिय मोहा२ि४ शरी२ (बादर पुढविकाइयावि एवं चेव) मा४२ पृथ्पी43न। शरी२ ५९१ मे (एवं जाव वणस्सइकाइय एागदिए ओरालियत्ति) श्री. प्रशाना सूत्र:४ ૨૦૬ Page #220 -------------------------------------------------------------------------- ________________ એ પ્રકારે યાવત વનસ્પતિકાયિક એકેન્દ્રિય ઔદારિકે પણ સમજવા. (ક્રિય કોઇચારી મંતે ! વિદે gomજો ) હે ભગવદ્ ! દ્વિીન્દ્રિય દારિકશરીર કેટલા પ્રકારના કહ્યાં છે? (ચમા ! સુવિ quત્ત) હે ગૌતમ બે પ્રકારના કહ્યાં છે (સં પ્રજ્ઞત્ત વૈદ્યુરિંગ ગોર્જિયસવીરે બન્નત્તા વેફંદિર ગોરાસ્ટિરરીરે ચ) તેઓ આ પ્રકારે-પર્યાપ્ત દ્રીન્દ્રિય દારિક શરીર અને અપર્યાપ્ત હીન્દ્રિય ઔદારિકશરીર. (વં તેડુંદ્રિવર્જિનિયા વિ) એ પ્રકારે ત્રીન્દ્રિય અને ચતુરિંદ્રિય પણ સમજવા. (વંચિ નિરીરે ગં મતે ! વિષે FUત્તે?) હે ભગવન્! પંચેન્દ્રિય ઔદારિકશરીર કેટલા પ્રકારના કહ્યાં છે ? (નોરમા ! સુવિ vom) હે ગૌતમ ! બે પ્રકારના કહા છે (તં ) તે આ પ્રકારે (તિરિરવનોળિય પંવિંચિ કોચિસીરે ચ, મજુર વંચિંદ્રિય શોઝિયરીરે ચ) તિર્યનિક પંચેન્દ્રિય ઔદારિક શરીર અને મનુષ્ય પંચેન્દ્રિય ઔદારિકશરીર (તિજિનોળિય પંકિગ ગોઢિચીરેoi સંતે ! #વિદે પાળજો) તિર્યાનિક પંચેન્દ્રિય દાકિશરીર હે ભગવન! કેટલા પ્રકારનાં કહ્યાં છે? (જમા ! સિવિશે પળ) ગૌતમ! ત્રણ પ્રકારના કહ્યાં છે (તં કદા) તે આ પ્રકારે (નાર સિવિનોળિય પંવિં િગોરાलियसरीरे य थलयर तिरिक्ख जोणिय पंबिंदिय ओरालियसरीरे य, खयर तिरिक्खजोणिय पंचिंदिय ગોરાસ્ટિગારોને ચ) જલચર તિર્યનિક પંચેન્દ્રિય ઔદારિક શરીર સ્થલચર પંચેન્દ્રિય તિર્યનિક ઔદારિકશરીર અને ખેચર પંચેન્દ્રિય તિર્યનિક ઔદારિક શરીર (જ્ઞકચર ત્તિ કરવનોળિય વંચિંદ્રિય વોરાસ્ટિચારી રે i મંતે ! રિવિ પળૉ ?) હે ભગવન્! જલચર તિર્યનિક પંચેન્દ્રિય દારિક શરીર કેટલા પ્રકારના કહ્યાં છે? (mોચના ! સુવિ ) શૈતમ ! બે પ્રકારના કહ્યાં છે (તં કgT) તે આ પ્રકારે (સંકુરિઝમ નઝરતિકિdजोणिय पंचिंदिय ओरालियसरीरे य, गब्भवति य जलयर पंचिंदिय तिरिक्खजोणिय ओरालियશરીરે ચ) સંમૂર્ણિમ જલચર તિર્યનિક પંચેન્દ્રિય ઔદારિક શરીર અને ગર્ભજ જલચર પંચેન્દ્રિય તિર્યનિક દારિકશરીર (મુરિઝમ કયા તિરિવહનોળિય વંવંવિત્ર ગોરાસ્ટિયરીi મતે #વિશે પૂછત્તે ?) સંમૂર્છાિમ જલચર તિર્યનિક પંચેન્દ્રિય ઔદારિકશરીર કેટલા પ્રકારના કહ્યાં છે? (ચમા ! વિદે gum) છે ગૌતમ ! બે પ્રકારના કવાં શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૨૦૭ Page #221 -------------------------------------------------------------------------- ________________ छ (तं जहा-पज्जत्तग संमुच्छिमपंचिं दिय तिरिक्खजोणिय ओरालियसरीरे य, अपज्जत्तगसंमुच्छिम पंचिंदिय तिरिक्खजोणिय ओरालियसरीरे य) ते या प्रकारे पर्याप्त स भूरिभ ५येन्द्रिय તિર્યનિક દારિક શરીર અને અપર્યાપ્ત સંમૂચ્છિમ ચેન્દ્રિયતિયાનિક ઔદ્યારિક શરીર, (एवं गब्भवक्कंतिए वि) से प्रारं स . (थलयरपंचिंदियतिरिक्ख जोणिय ओरालियसरीरे णं भंते ! कइविहे पण्णत्ते ?) २५सय२ पश्यन्द्रिय तिय योनि४ मोहा२ि४शरी२ ३८ ४२ zai छ ? (गोयमा ! दुविहे पण्णत्ते) हे गौतम ! मे ना ४i छ (तं जहा-च उप्पयथलयरतिरिक्खजोणियपंचिंदियओर।लियसरीरे य, परिसप्पथलयरतिरिक्खजोणियपंचिंदियओरालियसरीरे य) ते ॥ ४॥३ ચતુષ્પદ સ્થલચર તિર્યાનિક પંચેન્દ્રિય દારિક શરીર અને પરિસર્પ સ્થલચર તિનિક પંચેન્દ્રિય ઔદ્યારિકશરીર. (चउप्पयथलयरतिरिक्खजोणियपंचिंदियओरालियसरीरेणं भंते ! कइविहे पण्णत्ते) यतु०५१ स्यसय२ तिय योनि पयन्द्रिय मोडा२ि४३३२ मा प्रा२ना ४i छ ? (गोयमा ! दविहे पण्णत्ते) है गौतम ! मे ना ४i छ (तं जहा-समुच्छिमथलयरच उप्पयतिरिक्खजोणियपंचिंदियओरालियसरीरे य, गभवतिय चउपयथलयरतिरिक्खजोणिप पंचिंदिय ओरालियसरीरे य) ते मा ५४१३-सभूछि यस य२ यतु०५६ ति योनि પંચેન્દ્રિય ઔદારિક શરીર અને ગર્ભજ સ્થલચર તિર્યનિક પચન્દ્રિય દારિક शरी२ (समुच्छिमचउप्पयथल यरतिरिक्खजोणियपंचिंदिरओरालियसरीरे णं भंते ! कइविहे पण्णते ?) हे भगवन् ! स भूछि यतु०५४ स्थसय२ तिय-योनि ५'येन्द्रिय मोहारि. AN२ ॥ २॥ ४i छ ? (गोयमा ! दुविहे पण्णत्ते ?) है गौतम ! मे ४२ gai छ (तं जहा पज्जत्तग संमुच्छिमचउप्पय तिरिक्खजोणिय पंचिंदिय ओरालियसरीरे य, अपज्जत्तग संमुच्छिम थलयर तिरिक्खजोणिय पंचिंदियओरालियसरीरे य) ते । પ્રકારે–પર્યાપ્ત સંમૂર્ણિમ ચતુષ્પદ સ્થલચર તિગેનિક પંચેન્દ્રિય દારિક શરીર અને અપર્યાપ્તસંમૂર્ણિમ ચતુપદ સ્થલચર તિગેનિક પંચેન્દ્રિય દારિકશરીર. (एवं गब्भवतिए वि) मे ५४३ म. ५९५. (परिसप्पथलयरतिरिक्खजोणिय पंचिंदिय ओरालियसरीरे णं भंते ! कइविहे पण्णत्ते ?) श्री. प्रशाना सूत्र:४ ૨૦૮ Page #222 -------------------------------------------------------------------------- ________________ પરિસર્પ તિર્યનિક પંચેન્દ્રિય ઔદારિકશરીર હે ભગવન ! કેટલા પ્રકારના કહ્યા છે? (ચમા ! સુવિ Homત્તે) હે ગૌતમ! બે પ્રકારના કહ્યાં છે તે ન€T-Gરવિણ થથર पंचिंदियतिरिक्खजोणिय ओरालियसरीरे य, भुयपरिसप्प थलयरपंचिंदियतिरिक्खजोणिय રાજિતરીને ) તે આ પ્રકારે-ઉપરિસર્પ એલચર પંચેન્દ્રિય તિયંગેનિક ઔદારિક શરીર અને ભુજ પરિસર્પ સ્થલચર પંચેન્દ્રિય તિર્યનિક દારિક શરીર (૩૪પરિસ થથર વર્જિવિત્ર તિથિનોળિય ગોઢિચરીરે ગં અંતે ! તિવિ vom) ઉરપરિસર્પ સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચેનિક ઔદારિક શરીર હે ભગવન્ ! કેટલા પ્રકારના કહ્યાં છે ? (ચમા ! દુવિ Huત્ત) હે ગૌતમ! બે પ્રકારના કહ્યાં છે (તં –સંકુરિઝમ ફરરિત થર पंचिंदिय तिरिक्खजोणिय ओरालियसरीरे य, गन्भवतिय उरपरिसप्प थलयर पंचिदिय તિરિવાર શોઝિઘરીરે ચ) તે આ પ્રકારે–સંમૂછિ મ ઉર પરિસર્પ સ્થલચર પચેન્દ્રિય તિર્યગુનિક ઔદારિક શરીર અને ગર્ભજ ઉરપરિસર્ષ સ્થલચર પંચેન્દ્રિય તિર્યનિક ઔદારિકશરીર (સંમુશ્ચિમે દુષિદે ઘor, તે નાગપmત્તા સંમુરિઝમ ૩રપરિસદ थलयर तिरिक्खजोणिय पंबिंदिय ओरालियसरीरे य, पज्जत्तग संमुच्छिम उरपरिसप्प थलयर સિવિનોળિય વર્જિરિર મોરારિનરી ) સંમૂઈિમ બે પ્રકારના છે–તે આ રીતે– અપર્યાપ્તક સંમઈિમ ઉરપરિસર્પ સ્થલચર તિર્થનિક પંચેન્દ્રિય ઔદારિકશરીર અને પર્યાપ્તક સંમૂર્છાિમ ઉર પરિસર્પ સ્થલચર તિર્લગેનિક પંચેન્દ્રિય ઔદ્યારિક શરીર (ાર્થ મતિષ ઉપસિQ જો એઓ) એજ પ્રકારે ગર્ભવ્યુત્ક્રાંતિક ઉર પરિસર્પના ચાર ભેદ (gવું મુચારિસ વિ) એજ પ્રકારે ભુજ પરિસર્પ પણ (સંકુરિઝમ જમવત્તિય નિત્તા પરા ૨) સંભૂમિ , ગર્ભ જ, પર્યાપ્ત અને અપર્યાપ્ત. (સુવિ quotત્તા) બેચર બે પ્રકારના કહ્યા છે તે 17-સંમુરિઝમાં ૨ જન્મતિયા વ) તે આ પ્રકારે–સંમૂર્ણિમ અને ગજ (હંમુરિઝમ સુવિઠ્ઠr guત્તા) સંમૂર્છાિમ બે પ્રકારના કહ્યા છે (GSત્તા અન્નત્તા ચ) પર્યાપ્ત અને અપર્યાપ્ત (Tદમવતિયા વિ Tsનત્તા, પત્નત્તા ૨) ગર્ભજ પણ પર્યાપ્ત અને અપર્યાપ્ત. (મજૂર વંચિંદ્રિય ગોરઢિયારીરે ઘi મંતે ! #તિવિ gur) મનુષ્ય પંચેન્દ્રિય દારિકશરીર હે ભગવન ! કેટલા પ્રકારના કહ્યાં છે? (જોયા ! સુવિ vourૉ) હે ગૌતમ! બે પ્રકારના કહ્યાં છે (તં --સંકુરિત મગૃત ઉપટિશ શોઢિયારીરે ચ, રમતિય શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૨૦૯ Page #223 -------------------------------------------------------------------------- ________________ મવૃત્તપંચિચિબોરાજિયસરીરે ય) તે આ પ્રકારે-સમૂમિ મનુષ્ય પંચેન્દ્રિય ઔદારિક શરીર અને ગર્ભજ મનુષ્ય પંચેન્દ્રિય ઔદ્વારિકશરીર (Xવતિય મનૂસ ચિચિ ઓહિયલરીરે ગંમતે ! તિથિદેવળત્તે ?) ગજ મનુષ્ય પચેન્દ્રિય દારિકશરીર હે ભગવન્ ! કેટલા પ્રકારના કહ્યાં છે ? (વોચમા ! તુવિષે વળત્તે, તેં ગ ્ાપઞત્તા જન્મવાતિ થ મજૂસ વિચિ ગોરાજિયસોરે ચ) હે ગૌતમ ! એ પ્રકારના કહ્યાં છે, તે આ પ્રકારે – પર્યાપ્ત ગČજ મનુષ્ય પૉંચેન્દ્રિય ઔદ્વારિકશરીર અને અપર્યાપ્ત ગર્ભજ મનુષ્ય પચેન્દ્રિય ઔદારિકશરીર. ટીકા સગ્રહણી ગાથામાં વિધિદ્વારને નિર્દેશ કર્યાં હતા. તદનુસાર અહી શરીરના મૂળ ભેદ-પ્રભેદનુ નિરૂપણ કરાય છે- શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! શરીર કેટલાં કહ્યાં છે? શ્રી ભગવાન્-ડે ગૌતમ ! પાંચ શરીરહેલાં છે, જે પ્રતિક્ષણ શીણ થતાં રહે અર્થાત્ વિનાશને પ્રાપ્ત થતાં રહે, તેમને શરીર કહે છે(૧) ઔદારિક (૨) વૈક્રિયક (૩) આહારક (૪) તૈજસ (૫) કાર્માણુ, ઉદાર અર્થાત્ જે પ્રધાન હોય તેજ ઔદારિક કહેવાય છે. અહીં વિનયાદિગણમાં પરિગણિત હાવાથી નૂ પ્રત્યય થઇને ‘ઔદારિક' શબ્દ નિષ્પન્ન થયા છે. તીર્થંકર તેમજ ગણધરાના આ શરીર હાય છે, તેથી એને પ્રધાન માનેલ છે. તેનાથી ભિન્ન અનુત્તર શરીર પણ અનન્તગુગ્રહીન હેાય છે. અથવા ઉત્તારના અથ છે–વિશાલ અર્થાત્ લાંબા, કેમકે આ ઔદારિકશરીર એકહજાર ચેાજનથી પણ અધિક લાંબુ હાય છે. અન્ય શરીરાની અપેક્ષાએ ઔઢારિકશરીરમાં જે વિશાલતા કહી છે, તે ભવધારણીય સહજ શરીરની અપેક્ષાએ સમજવી જોઈએ, અન્યથા ઉત્તરવૈક્રિય તે એકલાખ ચાજન સુધીનું પણ હાય છે, તેથી જ ઔદારિકને ઉદાર-વિશાલ કહેવામાં બાધા આવી પડશે. જે શરીર દ્વારા વિશિષ્ટ વિલક્ષણ અથવા વિવિધ ક્રિયાઓ થાય તે વૈક્રિયશરીર કહેવાય છે. જે શરીર એક હેવા છતાં અનેક અની જાય છે, અનેક હોવા છતાં એક થઈ જાય છે, નાના મોટાં, મોટા નાના થઈ જાય છે, આકાશચારીમાંથી ભૂચર અને ભૂચરથી આકાશચારી ખની જાય છે. દશ્ય હેાવા છતાં અદૃશ્ય, અને અદૃશ્ય હોવા છતાં દૃશ્ય થઈ જાય છે, તે શરીર વૈક્રિય કહેવાય છે. વક્રિયશરીર એ પ્રકારના છે- જન્મજાત અને લબ્ધિ નિમિત્તક ઉપપાત જન્મવાળા દેવા અને નારકેાને જન્મજાત વક્રિયશરીર હાય છે અને લબ્ધિ નિમિત્તક તિ ચા અને મનુષ્યોમાં કાઈ ફાઇમાં મળી આવે છે. ચૌદ પૂર્વાધારી મુનિ તીર્થંકરના અતિશયને જોવા અાદિના પ્રયેાજનથી વિશિષ્ટ !હારક નામક લબ્ધિથી જે શરીરનું નિર્માણ કરે છે, તે આહારકશરીર કહેવાય છે. દુહમ્' એ સૂત્રથી કર્યું અર્થાંમાં ત્રુજ્' પ્રત્યય થઇને ‘આહારક' શબ્દ સિદ્ધ થાય છે, જેમકે વાન્દ્ર' કહ્યું પણ છે—પ્રયેાજન ઉત્પન્ન થતા કેવલીના ત્યાં જવાને માટે વિશિષ્ટ લબ્ધિના નિમિત્તથી જે શરીર નિમિત કરાય છે, તે આહારકશરીર કહેવાય છે. ૧૫ આ શરીર વૈક્રિયશરીરની અપેક્ષાએ ઉત્પન્ન શુભ અને સ્વચ્છ સ્ફટિક શિલાના શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૨૧૦ Page #224 -------------------------------------------------------------------------- ________________ સદશ શુજ પુદ્ગલોના સમૂહથી રચિત થાય છે. તેજથી અર્થાત્ તૈજસ પુદ્ગલથી જે બને છે, તે તૈજસશરીર કહેવાય છે. આ શરીર ખાધેલા આહારના પરિણમનનું કારણ હોય છે અને ઉમરૂપ હોય છે. આ શરીરના નિમિત્તથી જ વિશિષ્ટ તપસ્વી પુરૂષના શરીરથી તેજનું નિમર્ગમ થાય છે. કહ્યું પણ છે-જે શરીર બધા સંસારી નું હોય છે. શરીરની ઉષ્ણતાથી જેની પ્રતીતિ થાય છે, જે આહારને પચાવીને તેને રસ આદિ રૂપમાં પરિણત કરે છે અથવા જે તૈજસ લબ્ધિના નિમિત્તથી ઉત્પન્ન થાય છે, તે તેજસૂશરીર કહેવાય છે એજ પ્રકારે જે શરીર કર્મથી ઉત્પન્ન થાય તે અથવા જે કમને વિકાર હોય તે તે કાર્મણશરીર કહેવાય છે. એ જ પ્રકારે કર્મ પરમાણુ જ આત્મપ્રદેશની સાથે દૂધ-પાણીની જેમ એકમેક થઈને પરસ્પર મળીને શરીરના રૂપમાં પરિણત થઈ જાય છે, તે કર્મણશરીર કહેવાય છે. કહ્યું પણ છે-કાર્માણશરીર કર્મોને વિકાર (કાર્ય છે તે આઠ પ્રકારના કર્મોથી નિપન્ન થાય છે. આ શરીર બી 1 બધા શરીરોનું કારણ છે એમ જાણવું જોઈએ, જેના એ પ્રકારે કામણ શરીરને ઔદારિક આદિ બધાં શરીરનું કારણ સમજવું જોઈએ, સંસાર પ્રપંચ રૂપી અંકુરનું બીજ આ કાર્મણ શરીર જ છે. જ્યારે તેનો સમલઉ છેદ થઈ જાય છે, ત્યારે શેષ શરીરને પ્રાદુર્ભાવ થતા નથી, તેજસુ અને કાશ્મણશરીરની સાથે જ્યારે મૃત્યુ સ્થાનનો ત્યાગ કરીને પિતાના નવીન જન્મની જગ્યાએ જાય છે, કર્મ પુદ્ગલેના અત્યન્ત સૂક્ષ્મતાના કારણે આ બન્ને શરીરોથી યુક્ત થતા જીવ પણ આથી દેખાતું નથી. કહ્યું છે કે–ભવદેડ વચમાં (મરણ અને જન્મના મધ્યકાળમાં) પણ રહે છે પણ સૂક્ષ્મ હોવાના કારણે શરીરથી નિકળતા છતાં અથવા પ્રવેશ કરતો હોય છતાં દેખાતું નથી. ૧n હવે ઔદારિક શરીરના ભેદની પ્રરૂપણ કરાય છેશ્રીગૌતમસ્વામી–હે ભગવન્! દારિક શરીર કેટલા પ્રકારના કહ્યાં છે? શ્રીભગવાન-હે ગૌતમ! ઔડારિક શરીર પાંચ પ્રકારના કહ્યાં છે. તે આ પ્રકારે(૧) એકેન્દ્રિયનું દારિક શરીર (૨) દ્વીન્દ્રિયનું દારિક શરીર (૩) ત્રીન્દ્રિયનું ઔદા. રિક શરીર (૪) ચતુરિન્દ્રિયનું ઔદારિક શરીર (૫) પંચેન્દ્રિયનું દારિક શરીર. શ્રીગૌતમસ્વામી-હે ભગવન-એકેન્દ્રિય દારિક શરીર કેટલા પ્રકારનાં છે? શ્રીભગવાન હે ગૌતમ! એ કેન્દ્રિય-દારિક શરીર પાંચ પ્રકારના હોય છે, જેમ(૧) પૃથ્વીકાયિક એકેન્દ્રિય-દારિક શરીર (૨) અકાયિક–એકેન્દ્રિય-દારિક શરીર (૩) તેજસ્કાયિક–એકેન્દ્રિય દારિક શરીર (૪) વાયુકાયિક-એકેન્દ્રિય-દારિક શરીર (૫) અને વનસ્પતિકાયિક-એકેન્દ્રિય દારિક સરીર. શ્રીૌતમસ્વામી-હે ભગવદ્ ! પૃથ્વીકાયિક-એકેન્દ્રિય-દારિકશરીર કેટલા પ્રકારના છે. શ્રીભગવાન હે ગતમબે પ્રકારના છે, જેમકે સૂક્ષમ પૃથ્વીકાયિકનું શરીર અને શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૨૧૧ Page #225 -------------------------------------------------------------------------- ________________ માદર પૃથ્વીકાયિકનું શરીર. શ્રીગૌતમસ્વામી-હે ભગવન્! સૂક્ષ્મ પૃથ્વીકાયક–એકેન્દ્રિય ઔદ્યારિક શર્તા કેટલા ભેદ છે ? શ્રીભગવાન—હૈ ગૌતમ ! એ ભેદ છે-પર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિકનું શરીર અને અપ *પ્ત સમ પૃથ્વીકાયિકનું શરીર. બાદર પૃથ્વીંકાયિક-એકેન્દ્રિય ઔદારિક શરીરના ભેદ પણ આ પ્રકારે સમજી લેવા જોઇએ. અર્થાત્ પર્યાપ્ત અને અપર્યાપ્તના ભેદથી તેમના પણ એ ભેટ કહી દેવા જોઈએ. એજ પ્રકારે અકાયિક, તેજસ્કાયિક, વાયુકાયિક અને વનસ્પતિકાયિક એકેન્દ્રિય ઔદારિક શરીરના પણ સૂક્ષ્મ બાદ પર્યાપ્ત તેમજ અપર્યાપ્તના ભેદથી એ એ પ્રકારના સમજીલેવા જોઇએ. શ્રીગૌતમસ્વામી-હે ભગવન્ ! દ્વીન્દ્રિય મોદારિક શરીર કેટલા પ્રકાર કહ્યા છે? શ્રીભગવાન્-હે ગૌતમ ! બે પ્રકારના કહ્યાં છે, તે આ પ્રકારે-પર્યાપ્તક દ્વીન્દ્રિય ઔદારિક શરીર અને અપર્યાપ્ત દ્વીન્દ્રિય ઔદારિક શરીર. એજ પ્રકારે ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિયના ઔકારિક શરીરના પણ પર્યાપ્તક-અપર્યા તક ભેદે કરી એ ભેદ સમજવા જોઇએ. શ્રીગૌતમસ્વામી-ડે ભગવન્! પ"ચેન્દ્રિય ઔદારિક શરીરના કેટલા પ્રકાર કહ્યા છે? શ્રીભગવાન—ડે ગૌતમ ! પાંચેન્દ્રિય ઔદારિક શરીર એ પ્રકારના છે-તે આ રીતેતિય ચૈાનિક પંચેન્દ્રિયાના ઔદારિક શરીર અને મનુષ્ય પૉંચેન્દ્રિયના ઔદારિક શરીર, શ્રીગૌતમસ્વાર્મી-હે ભગવન્ ! તિય′ગ્યેાનિક પચેન્દ્રિયાના ઔદારિક શરીર કેટલા પ્રકારના કહેલાં છે? શ્રી ભગવાન્-હે ગૌતમ ! તિય ચૈનિક પ ંચેન્દ્રિયાનાં ઔદાકિશરીર ત્રણુ પ્રકારના છે, જેમકે-જલચરાના, સ્થલયાનાં, અને ખેચરાનાં. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! જળચર તિર્યંચૈાનિક પંચેન્દ્રિય ઔદ્યારિકશરીર કેટલા પ્રકારનાં છે? શ્રી ભગવાન-ડે ગૌતમ ! એ પ્રકારના છે, જેમકે, સ’મૂર્ચ્છિ મ જલચરતિયગ્યે નિક ૫ ચેન્દ્રિય ઔદારિકશરીર અને ગ`જ જલચર તિય ટૈનિક પાંચેન્દ્રિય દ્વારિકશરીર. શ્રી ગૌતમસ્વામી--હે ભગવન્ ! સ’મૂર્છાિમ જલચર તિગ્યેાનિક પંચેન્દ્રિય ઔદારિકશરીર કેટલા પ્રકારનાં છે? શ્રી ભગવાન-હે ગૌતમ! એ પ્રકારનાં છે, જેમકે, પર્યાપ્ત સ'ભૂમિ પાંચેન્દ્રિય શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૨૧૨ Page #226 -------------------------------------------------------------------------- ________________ તિર્યનિક દારિક શરીર અને અપર્યાપ્ત સંમૂર્છાિમ પંચેન્દ્રિય તિર્યનિક દારિકશરીર. એજ પ્રકારે ગર્ભ પચેન્દ્રિય તિર્યનિક દારિકશરીરના પણ બે ભેદ છે. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! સ્થલચર પંચન્દ્રિય તિર્યનિક ઔદરિકશરીર કેટલા પ્રકારનાં છે. શ્રી ભગવાનહે ગૌતમ ! બે પ્રકારનાં છે, જેમકે-ચતુષ્પદ સ્થલચર તિર્યનિક પંચેન્દ્રિય ઔદારિક શરીર અને પરિસર્પ સ્થલચર તિર્યનિક પંચેન્દ્રિય દારિક શરીર. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! ચતુપદ સ્થલચર તિર્યનિક પંચેન્દ્રિય દારિકશરીર કેટલા પ્રકારનાં છે? શ્રી ભગવાન --હે ગૅતમ ! બે પ્રકારનાં છે. જેમકે-સંમૂર્છાિમ ચતુષ્પદ સ્થલચર તિનિક પંચેન્દ્રિય દારિક શરીર, અને ગર્ભજ ચતુષ્પદ સ્થલચર તિર્યનિક પચે. ન્દ્રિય દારિક શરીર. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! સંમૂછિમ ચતુષ્પદ સ્થલચર તિયાનિક પંચેન્દ્રિય ઔદારિક શરીર કેટલા પ્રકારનાં છે? શ્રી ભગવાન- હે ગૌતમ! બે પ્રકારનાં છે, તે આ પ્રકારે, પર્યાપ્ત સંમઈિમ ચતુષ્પદ સ્થલચર તિર્યાનિક પચેન્દ્રિય ઔદારિક શરીર અને અપર્યાપ્ત સંમછિમ ચતુપદ સ્થલચર તિર્યનિક પંચેન્દ્રિય ઔદારિકશરીર, એજ પ્રકારે ગર્ભજ ચતુપદ રથલચર તિર્યનિક પંચેન્દ્રિય ઔદારિક શરીરના પણ પર્યાપ્તક-અપર્યાપ્તકના ભેદથી બે પ્રકાર છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! પરિસર્ષ સ્થલચર તિર્યનિક પંચેન્દ્રિય ઔદારિકશરીરને કેટલા ભેદ છે ? શ્રી ભગવાન-હે ગૌતમ ! બે ભેદ છે, તે આ પ્રકારે-ઉરપરિસર્પ સ્થલચર પંચેન્દ્રિય તિગેનિક ઔદ્યારિક શરીર અને ભુજપરિસર્પ સ્થલચરપંચેન્દ્રિય તિર્યથોનિક ઔદારિકશરીર. | શ્રી ગૌતમસ્વામી-હે ભગવન ! ઉરપરિસર્ષ સ્થલચર પંચેન્દ્રિય તિગેનિક ઔદા. રિકશરીર કેટલા પ્રકારનાં છે? શ્રી ભગવાન -- હે ગૌતમ! બે પ્રકારના કહ્યાં છે, તે આ પ્રકારે-સંમૂર્ણિમ ઉરપરિસર્પ સ્થલચર પંચેન્દ્રિય તિર્યનિક દારિકશરીર અને ગર્ભજ ઉરપરિસર્પ સ્થલચર તિનિક પંચેન્દ્રિય ઔદારિકશરીર. - - - શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૨૧૩ Page #227 -------------------------------------------------------------------------- ________________ શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! સંમૂર્ણિમ ઉર પરિસપ સ્થલચર પચેન્દ્રિય તિર્યનિક ઔદારિક શરીર કેટલા પ્રકારના કહ્યાં છે? શ્રી ભગવાન- હે ગૌતમ ! બે પ્રકારના કહ્યાં છે, જેમકે, અપર્યાપ્તક સંમૂર્ણિમ ઉર પરિસર્પ સ્થલચર પંચેન્દ્રિય તિર્યનિક દારિક શરીર અને પર્યાપ્ત સંમૂર્ણિમ ઉરપરિસર્ષ સ્થલચર પંચેન્દ્રિય તિર્લગેનિક ઔદારિકશરીર. એજ પ્રકારે ગર્ભજ ઉર પરિસર્પના પણ ચાર ભેદ સમજી લેવા જોઈએ. એજ પ્રકારે ભુજપરિસર્પના પણ સંમૂર્ણિમ, ગર્ભજ અને બંનેના પર્યાપ્ત તથા અપર્યાપ્તના ભેદથી ચાર ભેદ કહેલા સમજી લેવા જોઈએ. ખેચર પંચેન્દ્રિય તિર્યનિક બે પ્રકારના કહ્યાં છે, તે આ પ્રકારે છે–સંમૂછિ મ અને ગર્ભજ તેમનામાંથી સંમૂર્ણિમ ખેચર પંચેન્દ્રિય તિર્યનિક પણ બે પ્રકારના છે. પર્યાપ્ત અને અપર્યાપ્ત. ગર્ભજ ખેચર પંચેન્દ્રિય તિર્યંચ પણ એવી રીતે પર્યાપ્ત અને અપર્યાપ્તના ભેદથી બે પ્રકારના છે. શ્રી ગૌતમસ્વામી–હે ભગવદ્ ! મનુષ્ય પંચેન્દ્રિય ઔદ્યારિક શરીરના કેટલા ભેદ છે? શ્રી ભગવાન-હે ગૌતમ ! બે ભેદ છે, જેમકે-સંમૂઈિમ મનુષ્ય પંચેન્દ્રિય દારિકશરીર અને ગર્ભજ મનુષ્ય પંચેન્દ્રિય દારિક શરીર, તેમાંથી સંમૂર્ણિમ મનુષ્ય પંચેન્દ્રિ ઔદ્યારિક શરીર પર્યાપ્ત અને અપર્યાપ્તના ભેદથી બે પ્રકારના છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન ! ગર્ભજ મનુષ્ય પંચેન્દ્રિય દારિકશરીર કેટલા પ્રકારના કહેલા છે? - શ્રી ભગવાન ગૌતમ ! બે પ્રકારના છે, જેમકે–પર્યાપ્ત ગર્ભજ મનુષ્ય પંચેન્દ્રિય ઔદારિક શરીર અને અપર્યાપ્ત ગર્ભજ મનુષ્ય પંચેન્દ્રિય ઔદારિક શરીર. અભિપ્રાય એ છે કે એ કેન્દ્રિય, દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિયના ભેદથી દારિક શરીર પણ પૃથ્વી, અ૫, તેજ, વાયુ અને વનસ્પતિના ભેદથી પાંચ પ્રકારના છે. તેમાં પણ પૃથ્વીકાયિક એકેન્દ્રિય-દારિક શરીરના સૂક્ષમ અને બાદરના ભેદથી બે ભેદ છે અને એ બન્નેના પણ પર્યાપ્ત અને અપર્યાપ્તના ભેદથી બે બે ભેદ થાય છે. એજ પ્રકારે અપ્રકાયિક, તેજસ્કાયિક, વાયુકાયિક અને વનસ્પતિકાયિકના ઔદારિક શરીર પણ ચાર ચાર હોય છે. બધા મળીને ઔદારિકશરીરના અહીં વીસ પ્રકાર પ્રદર્શિત કરાએલા છે. કીન્દ્રિ, ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિયના ઔદારિકશરીર પર્યાપ્ત અને અપર્યાપ્તના ભેદથી બે-બે પ્રકારના જ હોય છે. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૨૧૪ Page #228 -------------------------------------------------------------------------- ________________ પંચેન્દ્રિમાં તિર્યંચ પંચેન્દ્રિયોના અંદારિકશરીર મૂલતઃ ત્રણ પ્રકારના છેજલચર, સ્થલચર અને ખેચરના દારિકશરીર તેમાંથી જલચર તિર્યંચ પંચેન્દ્રિયના દારિકશરીર બે પ્રકારના છે-સંમૂછિમના અને ગર્ભના એ બન્નેમાં પણ પર્યાપ્ત અને અપર્યાપ્તના ભેદથી બે-બેભેદ થઈ જાય છે. સ્થલચર તિયાનિક પંચેન્દ્રિય ઔદારિક શરીર, ચતુપદ અને પરિસર્પના ભેદથી બે પ્રકારના છે. ચતુપદ સ્થલચર તિર્યનિક પંચેન્દ્રિય ઔદારિક શરીર પણ સંમૂર્ણિમ અને ગર્ભજન ભેટે બે પ્રકારના છે. એ બન્ને પ્રકારમાં પણ પર્યાપ્ત અને અપર્યાપ્તના ભેદથી બે-બે ભેદ બને છે. પરિસર્પ સ્થલચર તિર્યનિક પંચેન્દ્રિય ઔદારિક શરીરના પણ બે ભેદ કહેવામાં આવેલ છે. ઉરપરિસર્ષ અને ભુજપરિસર્ષ આ બને પણ સંભૂમિ અને ગર્ભજના ભેદથી બે-બે ભેદ થાય છે, અને સંમૂર્ણિમ તથા ગર્ભજના પણ પર્યાપ્ત તથા અપર્યાપ્તના લેદથી બેબે પ્રકાર થઈ જાય છે. એ પ્રકારે પરિસર્પ સ્થલચર તિગેનિક પંચેન્દ્રિય દારિક શરીરના બધા ભેદની ગણના આઠ થાય છે. બેચર તિર્યનિક પંચેન્દ્રિય ઔદારિક શરીર સંમૂર્ણિમ અને ગર્ભજના ભેદથી બે પ્રકારના છે અને તે બન્નેના પણ પર્યાપ્ત તથા અપર્યાપ્તના ભેદથી બે-બે ભેદ થાય છે. એ પ્રકારે ચાર ભેદ થયા. બધા મળીને તિર્યનિક પંચેન્દ્રિય દારિક શરીર વીસ પ્રકારનાં છે. મનુષ્ય પંચેન્દ્રિય ઔદારિશરીર સંમૂર્ણિમ અને ગર્ભજના ભેદથી બે પ્રકારના છે અને તેમના પણ પર્યાપ્ત તથા અપર્યાપ્તના ભેદથી બે-બે ભેદ થાય છે, આમ ચાર ભેદ થયા. બધા મળીને ઔદારિક શરીરના પચાસ ભેદને અહીં ઉલ્લેખ કરાયેલ છે. ઔદારિક શરીર સંસ્થાન એવં અવગાહના કા નિરૂપણ દારિકારી સંસ્થાના વક્તવ્યતા શબ્દાર્થ-(રાઝિયરી નં મંતે ! વુિં સંકિ પurષે?) હે ભગવન ! દારિક શરીર કેવા સંસ્થાન–આકારના કહ્યાં છે? (વોચમા ! બાલંદાજHtag ) હે ગૌતમ! નાના સંસ્થાનવાળા કહ્યા છે. (િિા શોચિસીધું મંતે! હં સંકાળાંgિ guત્તે) હે ભગવન ! એકેન્દ્રિયના દારિક શરીર કેવા આકારના કહ્યાં છે ? (લોચમા ! નાગાસંદાળસંદિપ gov) હે ગૌતમ! નાના સંસ્થાનવાળા કહ્યાં છે (Tapવારૂણિિવચોરાઢિચીરેí અંતે ! બિંદિર TUત્તે ) છે ભગવદ્ ! પૃથ્વીકાયિક એકેન્દ્રિય ઔદારિક શરીર કેવા આકારના કહ્યાં છે? (જયમાં! મજૂરચંદ્રકાળ ટિણ પત્ત) હે ગૌતમ! મસૂરની દાળના આકારના કહ્યાં છે ( વેવ) એ પ્રકારે (Fાત્તાપાત્તાપ વિ વેવ) પર્યાપ્તકે-અપર્યાકે પણ એજ પ્રકારે સમજવા. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૨૧૫ Page #229 -------------------------------------------------------------------------- ________________ ( કાર વિશે માસ્ટિચરીરે ! સિંહ gઇત્તે ) હે ભગવન! અyકાયિક એકેન્દ્રિય દારિક શરીર કેવા આકારના કહ્યા છે ? (નોરમા ! થિવુવિંદુરંદાજgિ guત્તે) હે ગૌતમ ! સ્તિબુક બીન્દુના આકારના કહ્યા છે (પર્વ કુટુમ વાયર જssismત્તાન વિ) એજ પ્રકારે સૂક્ષમ, બાદર, પર્યાપ્ત અને અપર્યાપ્તના સંસ્થાન પણ એમ જ છે. (તેષરૂચ રિચ કોટિચારે i મેતે ! સિંfaણ પત્તે?) હે ભગવન ! તેજસ્કાયિક એકેન્દ્રિય ઔદારિક શરીર કેવા આકારના કહ્યાં છે? (જોય! કૂવાવલંકાનનંgિ guત્ત) હે મૈતમ ! સોના સમૂહના આકારનાં કહ્યા છે (gવં મુહૂમ વાર ઉન્નત્તા વજ્ઞાન વિ) એજ પ્રકારે સૂફમ, બાદર પર્યાપ્ત અને અપર્યાપ્તના પણ. (વાવારૂચાળ વિ TEFIકંટાળનંદિત) વાયુકાયિકોને પણ ધજાના જે આકાર કહ્યો છે (પૂર્વ મુહૂમ વાયરyszત્તાપmત્તળ વિ) એજ પ્રકારે સૂમ, બાદર, પર્યાપ્ત અને અપર્યાપ્તના પણ. (વરસરૂ અરૂણ વિ નાળાસંતાન સિહ પwor) વનસ્પતિકાચિકેના શરીર નાના આકારેવાળા કહ્યાં છે (વં સુદુમ વાર પગ વાત્તાન વિ) એજ પ્રકારે સૂમ, બાદર, પર્યાપ્ત અને અપર્યાપ્ત પણ. (ફંદિર ગોરાઝિયારે જે મંતે ! ઉ સંકળffટા પત્ત) હે ભગવન્! કીન્દ્રિય દારિક શરીર કેવા આકારના કહ્યાં છે? (વોચમા ! દૂરંદાળનંgિ goor) હે ગૌતમ ! હંડક સંસ્થાનવાળા કહ્યા છે (gવં પુનત્તા પરના વિ) એજ પ્રકારે પર્યાપ્ત અને અપર્યાપ્તના પણ (gવં તેડુંદ્ધિ- વિચાળ વિ) એજ પ્રકારે ત્રીદ્રિ ચતુરિંદ્રિયે પણ. | ( ચિંરિરિરિકાનોના શોરઢિચરીરે ગં મતે વિં શંકાનંદિg goળજો ) પંચેન્દ્રિય તિર્યાનિક ઔદારિકશરીર હે ભગવન્ ! કેવા આકારના છે? (તોયના ! જીવિઝાના gિ gor) હે ગૌતમ ! છ પ્રકારના કહ્યાં છે (તં જ્ઞા) તે આ પ્રકારે (સમજવાબસંહિ વિ કાગ દુર કંટાળટિણ વિ) સમચોરસ સંસ્થાનવાળા યાવત હુંડક સંસ્થાનવાળા (gā viઝાપક વિ) એજ પ્રકારે પર્યાપ્ત અને અપર્યાપ્તના પણ. (समुच्छिम तिरिक्खजोणिय पंचिंदिय ओरालियसरीरे णं भंते ! किं सठाणसठिए पण्णत्ते) સંમૂર્ણિમ તિર્યંચ પંચેન્દ્રિના ઔદારિકશરીર હે ભગવન્! કેવા આકારના કહ્યાં છે ? શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૨૧૬ Page #230 -------------------------------------------------------------------------- ________________ (શોયમા ! દુખ્યુ. 'ઢાળસ ંઝિલ્ વળત્તે) હે ગૌતમ ! હુડ સંસ્થાનવાળા કહ્યાં છે (છ્યું જ્ઞત્તાપ્રજ્ઞાાન વિ) એજ પ્રકારે પર્યાપ્તા અને અપર્ણાંકોના પણ (સ્મયંતિય ત્તિવિજ્ઞોળિય વિનિય ગોરાજિયસરીરે ન્ મતે ! સિ...ટાળસંપિ વળત્તે !) હે ભગવન્ ! ગ`જ તિયથ પ'ચેન્દ્રિય ઔદારિકશરીર કેવા આકારના કહ્યાં છે ? (નોયના ! ઇન્દ્રિત્તાળસ'ઝિલ પત્તે) હે ગૌતમ! છ પ્રકારના સંસ્થાનવાળા કહ્યાં છે. (ä જ્ઞા-સમજ ંણે ગાય ટુ ઇસ કાળસ'ત્રિ) તે આ પ્રકારે–સમચતુરસ યાવત હુંડક સસ્થાનવાળા (છ્યું વત્ત્તત્તાવઞત્તાળવિ) એજ પ્રકારે પર્યાપ્ત—અપર્યાપ્ત ના પણુ (વમેતે) એ રીતે એ (તિલિજ્ઞોળિયાનું) તિય ચૈાનિકાના (સ્રોચિાળ) ઔધિકાના (નવ બાણાવળ) નવું આલાપકો થાય છે. (નરુચતિપિવગોળિય બોહિયસરીરે ન અંતે સિઝાનસર્િવળત્તે) જલચર તિય ચૌદાકિશરીર હે ભગવન્ ! કેવા આકારના કહ્યાં છે ? (પોયમા ! અનિલ ટાળ સ ંધ્ધિ વળત્તે) હે ગૌતમ ! છ જાતના સંસ્થાનવાળા કહ્યાં છે (તે ના-સમઽયંસે ગાય દુ’૩) સમચતુરસ યાવત્ હુંંડક (ત્રં વત્ત્તત્તા પજ્ઞાળ વિ) એજ રીતે પર્યાપ્તે-અપર્યાપ્તાના પણ (ન...મુધ્ધિમયા ટુ ડસાળસ ંઠિયા), સમૂમિ જલચર કુંડ સંસ્થાનવાળા હાય છે (તેસિં ચેય જ્ઞત્તા વિવજ્ઞત્તા વિ ત્રં ચૈત્ર) એમના પર્યાપ્ત અને અપર્યાપ્ત પણ એજ પ્રકારે (ક્ષ્મવત્તિયજ્ઞયરાત્રિદ સઢાળના) ગજ જલચર છએ સંસ્થાનવાળા હેાય છે. (વં પદ્મત્તાપના વિ) એજ પ્રકારે પર્યાપ્ત-અપર્યાપ્તેાના પણ (Ë થરુચાળ વિ નવ મુત્તાનિ) એજ પ્રકારે સ્થલચરાના પણ નવ સૂત્ર (વૅ ૨૩૫૨ થરુચરાળ વિ) એજ પ્રકારે ચતુષ્પદં સ્થલચરાના પણ (સરસવ થચાળ વિ) એજ પ્રકારે ઉરપરિસર્પ સ્થલચરાના પણ (મુસિઘ્ધ થરુયરાળ વિ) ભુજપરિસ સ્થલચરાના પણ (Ë વરાળ વિ નવ સુજ્ઞાનિ) એજ પ્રકારે ખેચરાના પણ નવ સૂત્ર (નવરં) વિશેષ (સવ્વચ) સત્ર સમુદ્ઘિમા ટુંક સ’ટાળસ ંઠિયા) સંમૂમિ હુડ સસ્થાનવાળા (માળિયન્ના) કહેવા જોઈએ (ચરે ઇસુ વિ) અન્ય છએ સંસ્થાનવાળા જાણવા. (મજૂર પિંિત્રય બોરાજિયસરીરે ન મંતે ! સિ...ટાનસઢિ) મનુષ્ય પંચેન્દ્રિય ઔદારિકશરીર હે ભગવન્ ! કયા સ ંસ્થાનવાળા છે ? (ચોચમા ! ઇક્વિંદ્વ'ઢાળસ’ટિપ્ વળત્તે) છ પ્રકારના સંસ્થાનવાળા છે (તે જ્ઞદ્દા-સમચ ંતે નાવતું) તે આ પ્રકારે શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૨૧૭ Page #231 -------------------------------------------------------------------------- ________________ ચમચતુરન્સ યાવત હુંડ (જુનત્તાકના ) પર્યાપ્ત અને અપર્યાપ્તોના પણ એજ પ્રકારે (જમવયંતિયાળ વિ જીવં વેવ) ગર્ભને પણ એજ પ્રકારે (જન્નત્તપન્નત્તાળ વિ ઘઉં જેવ) પર્યાપ્ત-અપર્યાપ્તના પણ એજ પ્રરે (સંકુરિઝમાળે પુછે?) સંમૂર્ણિમ સંબંધી પ્રશ્ન છે. (જો મા ! હું સંડાળાંડિયા comત્તા) હે ગૌતમ ! હુંડ સંસ્થાનવાળા કહ્યાં છે. ટીકાર્થ–પૂર્વોક્ત ઔદ્યારિક શરીરના સંસ્થાન અર્થાત આકારની હવે અનુક્રમે પ્રરૂપણ કરે છે શ્રી ગૌતમસ્વામી-હે ભગવન! દારિક શરીર કેવા આકારના કહેલા છે? શ્રી ભગવાન–હે ગૌતમ ! ઔદારિક શરીરના સંસ્થાન અનેક હોય છે, કેમકે જીવોમાં જાતિના ભેદથી શરીરની આકૃતિમાં પણ ભેદ થઈ જાય છે. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! એકેન્દ્રિયના ઔદારિક શરીર કેવા આકારના કહ્યાં છે? શ્રી ભગવાન-હે ગૌતમ ! એકેન્દ્રિયના દારિક શરીર નાના સંસ્થાનવાળા હોય છે, કેમકે એકેન્દ્રિમાં પૃથ્વીકાયિક આદિ ગર્ભિત છે અને તે બધાના સંસ્થાન અલગ અલગ પ્રકારના હોય છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્પૃથ્વીકાયિક એકેન્દ્રિયના ઔદારિકશરીર કેવા આકારના હોય છે? ભગવાન-હે મૈતમ! પૃથ્વીકાયિક એકદ્ધિના દારિક શરીર મસૂરની દાળના આકારના કહ્યાં છે. મસૂર એક પ્રકારનું અનાજ છે. જેને આકાર ચપટો હોય છે. અહીં મસૂરને અડધે ભાગ અર્થાત્ એક ફાડ સમજવી જોઈએ. જે સમુચ્ચય પૃથ્વીકાવિકોના શરીરને આકાર કહ્યો છે, એજ પ્રકારે સક્ષમ પ્રકાયિકે અને બાદર પૃથ્વીકાયિકના દારિકશરીરોને આકાર પણ સમજે જેઈએ. અર્થાત્ તેમના શરીરના સંસથાન પણ મસૂરની દાળના સમાન હોય છે. પર્યાપ્ત અને અપર્યાપ્ત પૃથ્વીકાયિકના ઔદારિકશરીરના આકાર પણ એજ પ્રકારના જાણવા જોઈએ. એ પ્રકારે સૂમ, બાદર, પર્યાપ્ત, અપર્યાપ્ત, બધા પ્રકારના પૃથ્વીકાયિકના ઓદારિક શરીર મસૂરની દાળ જેવા આકારવાળા જ હોય છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! અપકાયિક કેન્દ્રિયેના દારિક શરીરને કે આકાર છે? શ્રી ભગવાન–હે ગૌતમ ! અપ્રકાયિક એકેન્દ્રિયેના શરીરને આકાર પ્તિબુકબિન્દ (પાણીના પરપોટા) જેવો હોય છે. જે બિન્દુ વાયુ આદિ દ્વારા આમતેમ ફેલાએલ નહેય પણ જામેલું હોય, તે ટીપું સ્તિકબિન્દુ કહેવાય છે. તેને જેવો આકાર હોય છે તે જ અપકયિક એકેન્દ્રિયના દારિકશરીરને હેય છે. સૂમ, બાદર, પર્યાપ્ત અને અપર્યાપ્ત શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૨૧૮ Page #232 -------------------------------------------------------------------------- ________________ અપ્રકાયિકેના શરીરનો આકાર પણ સમુચ્ચય અપુકાચિકેના સમાન સ્તિબુકબિન્દુ જેવો હોય છે. એ જ પ્રકારે અપૂકાયિક એકેન્દ્રિય પછી સૂક્ષમ હોય કે પછી બાદર હોય, પર્યાપ્ત હાય અગર અપર્યાપ્ત હોય, બધાના શરીરનો આકાર સ્તિબુકબિન્દુના સમાન જ હોય છે. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! તેજસ્કાયિક એકેન્દ્રિય ઔદારિક શરીર કેવા આકારવાળા કહેલા છે? શ્રી ભગવાન–હે ગૌતમ ! તેજસ્કાયિક એકેન્દ્રિયના ઔદારિક શરીર સૂચકલાપના આકારના હોય છે, અર્થાત્ જેવો સેના સમૂહને આકાર હોય છે તે જ તેજસ્કાયિક એકેન્દ્રિય–જેના ઔદ્યારિક શરીરને આકાર છે. સૂમ, બાદર, પર્યાપ્ત અને અપર્યાપ્ત તેજસ્કાયિકોના ઔદ્યારિક શરીરનું સંસ્થાન પણ સૂચકલાપના જેવું જ સમજવું જોઈએ. વાયુકાયિકના દારિક શરીરનું સંસ્થાન પતાકાના આકારનું છે, અર્થાત્ દવાનો જે આકાર હોય છે, તે જ વાયુકાયિકના દરિફશરીરને પણ હેય છે. એ જ પ્રકારે સમવાયકાયિકો, બાદરવાયુકાયિક, પર્યાપ્ત વાયુકાયિક તથા અપર્યાપ્ત વાયુકાયિકના દારિક શરીરના સંસ્થાન પણ પતાકા જેવા હોય છે. વનસ્પતિકાયિક એકેન્દ્રિયના દારિકશરીર વિવિધ સંસ્થાનેવાળા હોય છે, તેમને કોઈ એક નિયત આકાર નથી. સૂમ, બાદર, પર્યાપ્ત અને અપર્યાપ્તના દારિક શરીરનું પણ આજ પ્રકારે સમજવું જોઈએ. તાત્પર્ય એ છે કે વનસ્પતિકાયિક કે સૂમ હેય. પર્યાપ્ત હોય કે અપર્યાપ્ત, તેમના શરીરને આકાર વિવિધ પ્રકાર હોય છે, બધાના આકાર એક સરખા નથી દેતાં. દેશના ભેદથી જાતિના ભેદથી અને કાળ આદિના ભેદથી તેમના આકારમાં ભિન્નતા હોય છે. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! દ્વીન્દ્રિય જીવોના ઔદ્યારિક શરીર કેવા આકારના હોય છે ? શ્રી ભગવાન-હે ગૌતમ! દ્વીન્દ્રિયના દારિક શરીર હંડક સંસ્થાનના હોય છે. એક વિશેષ પ્રકારનું પક્ષી જેના શરીરમાં રૂંવાડાં નથી હતાં અને જે બટેર નામથી પ્રસિદ્ધ છે તે હુંડ કહેવાય છે. એના સરખે આકાર હંડ સંસ્થાન કહેવાય છે. દ્વીન્દ્રિયનાં શરીર હંડ સંસ્થાનવાળાં જ હોય છે. ચાહે તે પર્યાપ્ત હોય કે અપર્યાપ્ત હેય. એજ પ્રકારે ત્રીન્દ્રિયેના અને ચાર ઈન્દ્રિયના ઔદારિક શરીરના સંસ્થાન પણ હુંડક જ હોય છે, તે પછી પર્યાપ્ત હોય કે અપર્યાપ્ત હોય. બધાના સંસ્થાન હંડક જ સમજવાં જોઈએ. ફલિતાર્થ એ છે કે, બધા વિલેન્દ્રિયના દારિક શરીરને આકાર હંડક જ હોય છે પછી તે દ્વીન્દ્રિય હોય, ત્રીન્દ્રિય હોય, અથવા ચતુરિન્દ્રિય હોય. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન! પંચન્દ્રિય તિનિકોના ઔદારિક શરીર કેવા આકારના હોય છે ? શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૨૧૯ Page #233 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવાન્ હે ગૌતમ ! પંચેન્દ્રિય તિય ચાના શરીરના સસ્થાન છ પ્રકારના કહેલાં છે. તે આ પ્રકારે છે-કેાઇના 'સ્થાન સમચતુસ્ર હોય છે, ાઇના ન્યગ્રેધપરિમંડલ, કોઈના સાદિ (સ્વસ્તિ), કાઇના વામન કાઇના કુબ્જ૪ (કુખડા) અને કોઇના હુડ સસ્થાન, જે શરીરના ચારે ખૂણા સમ હોય તે સમચતુરસ્ર કહેવાય છે. પર્યાપ્ત અને અપર્યાપ્ત પ'ચેન્દ્રિય તિય ચાના ઔદારિકશરીર પણ સમુચ્ચય પ`ચેન્દ્રિય તિય ચાના શરીરના સસ્થાનોના સમાન જ સંસ્થાનવાળા હોય છે, અર્થાત્ કોઇ સમચતુરસ સંસ્થાનવાળા, કોઇ ન્યગ્રોધપરિમ ́ડલ સસ્થાનવાળા, કૈાઇ સાદિ સંસ્થાનવાળા, કેઇ વામન સંસ્થાનવાળા, કોઇ કુઞ્જક સંસ્થાનવાળા અને કોઇ હુંડ સંસ્થાનવાળા હોય છે. એ પ્રકારે સમુચ્ચય પર્યાપ્ત અને અપર્યાપ્ત પંચેન્દ્રિય તિય ચાના ઔદ્યાકિશરીર છએ સંસ્થાનવાળા કહેવાં જોઈ એ, અર્થાત્ પ્રત્યેકના છ-છ આલાપક કહેવાં જોઈએ. છએ સંસ્થાનના અથ આ પ્રકારે છે (૧) સમચતુરસ સંસ્થાન-જે શરીરની ચારે ખાજીના ચારે અસકેણુ કે વિભાગ સામુદ્રિક શાસ્ત્રમાં કહેલાં લક્ષણાનુસાર સમ હાય, તે શરીર સમચતુરસ્ર સસ્થાન કહેવાય છે અને એવાં સંસ્થાન સમચતુરસ્ર સસ્થાન કહેવાય છે. (૨) ન્યગ્રોધપરિમ`ડલ સંસ્થાન—ન્યગ્રોધના અર્થ છે વડ. વટવૃક્ષ ઊપરના ભાગમાં વસ્તી અને નીચેના ભાગમાં સક્ષિપ્ત હેાય છે. એજ પ્રકારે નાભિના ઊપરના શરીરના અવયવપૂર્ણ પ્રમાણવાળા હાય અને નીચેના અવયવ સક્ષિપ્ત હોય, તે શરીરના આકાર ન્યગ્રોધપરિમંડલ કહેવાય છે. (૩) સાદિ સસ્થાન-સાદિ' શબ્દમાં જે આદિ' અંશ છે તેનાંથી નાભિના નીચેના ભાગ લેવાય છે. તે નાભિના અધસ્તન ભાગરૂપ આદિની સાથે જે હોય તે સંસ્થાન સાદિ કહેવાય છે તાપય એ છે કે, નાભિની નીચેના ભાગ પ્રમાણુ યુક્ત હાય અને ઊપરતા ભાગ હીન હાય તે સાર્દિ સ'સ્થાન છે, (૪) કુઞ્જક સંસ્થાન-જે આકારમાં મથું, ગર્દન, હાથ, પગ આદિ પ્રમાણેાપેત હાય, પરન્તુ વક્ષસ્થલ, ઉદર આદિનીચે હોય તે કુમ્ભક સ્થાન કહેવાય છે. (૫) વામનસંસ્થાન—જેમાં છાતી, પેટ આદિ અંગ પ્રમાણયુક્ત હોય, પરન્તુ હાથ, પગ આદિ હીન હાય, તે વામનસ સ્થાન કહેવાય છે. (૬) હુડકસ સ્થાન–જેમાં બધાં અંગોપાંગ ખેડોળ હોય, લક્ષણહીન હેય તેને હુ ડકસસ્થાન સમજવું. જેઈ એ. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! સમૂમિતિય પ્સેનિક પાંચન્દ્રિયના ઔદારિકેશરીર કેવા આકારના કહ્યાં છે? શ્રી ભગવાન-હે ગૌતમ ! સમૂમિતિયગ્યેાનિક પંચેન્દ્રિયાના ઔદારિકશરીર હુંડ સસ્થાનવાળાં કહ્યાં છે. એજ પ્રકારે સમૂમિ તિય ચાના પર્યાપ્ત અને અપર્યાપ્તના શરીર પણ હુંડસ સ્થાનવાળા જ હાય છે. એ પ્રકારે સમુચ્ચય સમૂમિ તિર્યંચ પચેન શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૨૨૦ Page #234 -------------------------------------------------------------------------- ________________ દિના પર્યાપ્ત સંમૂર્ણિમ પંચેન્દ્રિય તિર્યંચના તથા અપર્યાપ્ત સંમૂર્ણિમ પંચેન્દ્રિયાના શરીર હંડસંસ્થાનવાળાં જ સમજવાં જોઈએ. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન ! ગર્ભજ તિર્યંચેનિક પંચેન્દ્રિય તિર્યંચોના દારિકશરીર એ પ્રકારના સંસ્થાનેવાળાં કહેલાં છે. તે સંસ્થાનો આમ છે–સમચતુરસ્ત્ર યાવત હંડસંસ્થાન. અર્થાત્ સમચતુરસ, ન્યોધપરિમંડલ, સાદિ, વામન, કુજ અને હૂંડસંસ્થાન એજ પ્રકારે અર્થાત સમુચ્ચય ગર્ભજ તિર્યંગ્યનિક પંચદ્ધિના સમાન પર્યાપ્ત અને અપર્યાપ્ત ગર્ભજ તિયનિક પંચેન્દ્રિયેના ઔદારિકશરીર પણ છેએ સંસ્થાનવાળા હોય છે. અહીં પણ સામાન્ય, પર્યાપ્ત અને અપર્યાપ્ત ગર્ભજ તિર્યનિક પંચેન્દ્રિના શરીર છએ સંસ્થાનવાળાં સમજી લેવાં જોઈએ. આ પ્રકારે પૂર્વોક્ત નવ આલાપક ઔધિક તિર્યનિકોના હોય છે. ભાવ એ છે કે, ત્રણ પંચેન્દ્રિય સમુચ્ચય તિનિકે, પર્યાપ્ત તથા અપર્યાપ્તના ત્રણ સંમૂઈિમ પંચેન્દ્રિયતિયચોનિક, પર્યાપ્ત તથા અપર્યાપ્તના, ત્રણ ગર્ભજ પંચેન્દ્રિયતિર્યંચના, પર્યાપ્તકે તથા અપર્યાપ્તકના આલાપક મેળવવાથી બધા મળીને નવ આલાપક થાય છે. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! જલચર પંચેન્દ્રિય તિયાને ઔદારિક શરીર કયા સંસ્થાનવાળા હોય છે? શ્રીભગવાન-હે ગૌતમ ! જળચર પંચેન્દ્રિય તિર્યંચાના ઔદારિક શરીર છએ સંસ્થાનેવાળાં હોય છે. તે છ સંસ્થાન આ પ્રકારે છે-સમચતુરઋસંસ્થાન, ન્યધ પરિમંડલસંસ્થાન, સાદિ સંસ્થાન, કુકસંસ્થાન, વામન સંસ્થાન અને હૂંડસંસ્થાન એજ પ્રકારે પર્યાપ્ત તથા અપર્યાપ્ત જલચર પચન્દ્રિયતિયાના ઔદારિક શરીર પણ એ સંસ્થાનવાળા હોય છે. સંમૂઈિમ જલચર પછી તે પર્યાપ્ત હોય અગર અપર્યાપ્ત હેંડસંસ્થાન શરીરવાળાં હોય છે, અર્થાત્ તેમના શરીરના સંસ્થાન હંડ હોય છે. ગર્ભજ જલચરોના શરીર છએ સંસ્થાનોવાળાં હોય છે. તેમના પર્યાપ્ત અને અપર્યાપ્તના શરીર પણ છએ સંસ્થાનેવાળાં હોય છે. એ પ્રકારે સામાન્ય ગર્ભ જ જલચર, પર્યાપ્ત ગર્ભજ જલચર અને અપર્યાપ્ત ગર્ભજ જલચરો-ત્રણનાં શરીર છએ સંસ્થાનવાળાં સમજવાં જોઈએ. એ પ્રકારે સામાન્ય જલચરાના, તેમના પર્યાપ્તના, અપર્યાપ્તના એમ ત્રણમાંથી પ્રત્યેકના છ-છ પ્રકારના આલાપક, સંમૂર્ણિમ જલચર, પર્યાપ્ત સંમૂર્ણિમ જલચર, અપર્યાપ્ત સંમૂર્ણિમ જલચર, એમ ત્રણમાંથી પ્રત્યેકના છ-છ આલાપક થાય છે. ગર્ભજ જલચર, પર્યાપ્ત ગર્ભજ જલચર, અપર્યાપ્ત ગર્ભજ જલચર, આમ ત્રણમાંથી પ્રત્યેકના છ પ્રકારના આલાપક, એ પ્રકારે નવના દારિકશરીર એમ ૩૯ ઓગણચાલીસ પ્રકારના સંસ્થાનવાળા થાય છે, શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૨૨૧ Page #235 -------------------------------------------------------------------------- ________________ સ્થલચર પંચેન્દ્રિયતિયાના ઔદારિક શરીરના વિષયમાં પણ નવ સૂત્ર હોય છે. સમુચ્ચય થલચરેના, તેમના પર્યાપ્ત, અપર્યાપ્તના, સંમૂર્ણિમ જલચરોના, તેમના પર્યાપતના, તેમના અપર્યાપ્તના, ગર્ભજ સ્થલચરોના, તેમના પર્યાપ્તના, તેમના અપર્યાપ્તના એક એક સૂત્ર હોવાથી બધા મળીને નવ સૂત્ર થાય છે. સમુચ્ચય સ્થલચરની જેમ ચતુષ્પદ સ્થલચરેના ઔદારિક શરીર સંબંધી પણ નવ સૂવ થાય છે. તેઓ આ પ્રકારે સમુચ્ચય ચતુષ્પદ સ્થલચરના, પર્યાપ્ત ચતુષ્પદ સ્થલચરેના, અપર્યાપ્ત ચતુષપદ સ્થલચરાના, સંમૂછિમ ચતુષ્પદ સ્થલચરના, પર્યાપ્ત સંસ્ ઈિમ ચતુષ્પદના અપર્યાપ્ત સંમૂછિમ ચતુષ્પદેના, ગર્ભજ ચતુષ્પદ સ્થલચરેના, પર્યાપ્ત ગર્ભજ ચતુષ્પદ સ્થલચરાના, અપર્યાપ્ત ગર્ભજ ચતુષ્પદ સ્થલચરના એક-એક સૂત્ર હેવાથી નવ સૂત્ર થાય છે. એજ પ્રકારે ઉર પરિસર્પ સ્થલચરોના નવ સૂત્ર છે–સમુચ્ચય ઉર પરિસર્પ, તેમના પર્યાપ્ત તેમજ અપર્યાપ્ત, સંમૂછિમ, તેમના પર્યાપ્ત તેમજ અપર્યાપ્ત, ગર્ભજ તેમના પર્યાપ્ત અને અપર્યાપ્ત એમ નવ સૂત્ર જાણવાં જોઈએ. ભજપરિસર્ષ પંચેન્દ્રિય તિર્યંચોના ઔદારિક શરીર સંબંધી નવ સૂત્ર છે તેમને પણ પૂર્વોક્ત પ્રકારથી સમજી લેવા જોઈએ. * ખેચર પંચેન્દ્રિયતિર્યંચના પણ ઔદારિક શરીર સંબંધી નવ સૂત્ર પૂર્વોકત પ્રકારથી સમજવાં જોઈએ. આ રીતે સમુચ્ચય તિયચનિકના નવ, જલચરોનાં નવ, સ્થલચરેના વ, સ્થલચરોના છત્રીસ, બેચનાં નવ, આ બધાં મળીને ત્રેસઠ સૂત્ર તિર્યચેના દકિશરીરના વિષયમાં સમજવાં જોઈએ. તેમના આલાપક ૨૭૩ થાય છે. એ અભિપ્રાયથી કહે છે-વિશેષતા એ છે કે તિર્યચેના દારિક શરીરના વિષયમાં સંભૂમિ તિનિક કેવળ ફંડસંસ્થાનવાળા હોય છે શેષ અર્થાત્ સામાન્ય ગર્ભજ આદિ છએ સંસ્થાનેવાળાં હોય છે. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! મનુષ્ય પંચેન્દ્રિના ઔદારિકશરીર ક્યા સંસ્થાનના - શ્રી ભગવાન હે ગૌતમ ! મનુષ્ય પંચેન્દ્રિયના દારિકશરીર સમચતુરસ, ચોધપરિમંડલ, સાદિ, વામન, કુમ્ભક અને હૂંડ, આમ છએ સંસ્થાનવાળાં હોય છે. પર્યાપ્ત મનુષ્ય અને અપર્યાપ્ત મનુષ્યના ઔદ્યારિક શરીર પણ સમુચ્ચય મનુષ્યના દારિકશરીરના સમાન છએ સંસ્થાનેવાળાં હોય છે. ગર્ભજ મનુષ્યના ઔદ્યારિક શરીર પણ એજ પ્રકારે છે, અર્થાત્ સમુચ્ચય મનુષ્યની જેમ છએ સંસ્થાનેવાળાં હોય છે. એ જ પ્રકારે ગર્ભજ મનુષ્યના પર્યાપ્ત અને અપર્યાતેના દારિક શરીર પણ છએ સંસ્થાનેવાળાં હોય છે. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૨૨૨ Page #236 -------------------------------------------------------------------------- ________________ શ્રી ગૌતમસ્વામી- હે ભગવન ! સંમૂઈિમ મનુષ્યના હારિક શરીર કયા સંસ્થાનવાળાં હોય છે? શ્રી ભગવાન-હે ગતમ! સંમઈિમ મનુના દારિકશરીર હુંડ સંસ્થાનવાળાં છે. અવગાહના વક્તવ્યતા શબ્દાર્થ–(જોરાસ્ટિચ સરીસ બં અંતે !) હે ભગવન્! ઔદારિકશરીરની (માર્જિા રોકti guત્તા 3) કેટલી મટી શરીરની અવગાહના કહી છે? (જોયા ! ગ@ ગુર્જર બસંવેકારૂ મri) હે ગૌતમ ! જઘન્ય અંગુલને અસંખ્યાતમ ભાગ (૩ોળ જાતિ કોચનારસં) ઉત્કૃષ્ટ કઈક અધિક એક હજાર એજનની (gfiવિચ ગોરાઢિયણ વિ વ) એકેન્દ્રિયના દારિકની પણ એજ પ્રકારે (ાઈ ગોચિરસ) જેમ ઔવિક સામાન્યની. (पुढविकाइय एगिदिय ओरालियसरीरस्स णं भंते ! के महालिया सरीरोगाहणा पण्णत्ता ?) હે ભગવાન ! પૃથ્વીકાયિક એકેન્દ્રિયના દારિક શરીરની અવગ હના કેટલી મેટી કહી છે? (વોચમ! કોણે અંગુત્ર અસંવેઝરૂ મા) હે ગૌતમ ! જઘન્ય અને ઉત્કૃષ્ટ અંગુલને અસંખ્યાત ભાગ (વં અપગરવા વિ) એજ પ્રકારે અપર્યાપ્તકની અને (mતથા વિ) પર્યાપ્તની પણ (પૂર્વ કુદુમાÉ qત્તા પત્તા) એજ પ્રકારે સૂક્ષ્મ પર્યાપ્તકે તથા અપર્યાપ્તકેની (વારા વન્નત્તા જાળ વિ) બાદર પર્યાપ્ત-અપતેની પણ તાજું ઘણો નકલો મેવો) એ પ્રકારે આ નવ ભેદ (પુષિ#Izથાળે ત€ આ રૂચાળ વિ) જેવા પૃથ્વીકાયિકોના તેવા જ અપૂકાયિકોના પણ (તેલiફાળ વિ) તેજસ્કાચિકેના પણ (વાયુરૂચા વિ) વાયુકાયિકના પણ. (वणस्सइकाइय ओरालियसरीरस्स णं भंते ! के महालिया सरीरोगाहणा पण्णत्ता ?) है ભગવદ્ ! વનસ્પતિકાયિકના દારિક શરીરની અવગાહના કેટલી મેટી છે? (જોમાં કomળ અંગુર્જર ક્ષેત્ર મા) હે ગૌતમ! જઘન્ય અંગુલને અસંખ્યાતમ ભાગ (૩ોળે સાત્તિ ગોચસકં) ઉત્કૃષ્ટ કાંઈક અધિક હજાર યોજનની (કપત્તળ કોણેલું ગંજીસ્ટર સંજરું મf) અપર્યાપ્તકેની જઘન્ય ઉત્કૃષ્ટ અંગુલના અસંખ્યાતમા ભાગની (કુઝકલ નgmળ અંગુરુપ્ત શકિન્નરૂ માdi) પર્યાપ્તકેની જઘન્ય અંગુલનો અસંખ્યાતમે ભાગ (૩ોળે સાતિરે નોવાકું) ઉત્કૃષ્ટ કાંઈક અધિક હજાર એજનની (વારા કgoો અંકુરુક્ષ વારંવારૂ મi) બાદરાની જઘન્ય અંગુલને અસંખ્યાતમ ભાગ (૩ો નાસરૂં સાંતરે) ઉત્કૃષ્ટ કાંઈક અધિક હજાર યોજનાની (mત્તાક વિ રોવ) પર્યાપ્તકની પણ એજ પ્રકારે ( બત્તળ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૨૨૩ Page #237 -------------------------------------------------------------------------- ________________ ગોળ પ્રોસેળ અનુરુપ્ત અનવેષ્નર્માñ) અપર્યાપ્તકાની જઘન્ય ઉત્કૃષ્ટ અંશુલના અસખ્યાતમા ભાગ (હ્રદુમમાળ પત્ત્તત્તાવ ત્તાળું ચ તિર્ વિનભેળ હોમેળ અંગુરુસ્ત ગમ વેજ્ઞફ માળ) સૂક્ષ્મ પર્યાપ્ત અને અપર્યાપ્ત ત્રણેની જઘન્ય અને ઉત્કૃષ્ટ અગુલના અસ ખ્યાતમા ભાગની. (વૈચિત્રો હિય સરીરણ નં અંતે ! યે માહિયા સરીરોનાદળા પત્તા) દ્વીન્દ્રિયાના ઔદ્યારિકશરીરની અવગાહના કેવડી મેાટી કહી છે ? (ોયમા ! નરૂબેન અનુત્ત અસ વે ફ્ મન) હૈ ગૌતમ ! જઘન્ય આંગળના અસખ્યાતમા ભાગ જેટલી (વોલેળ વારસ નોયનાૐ) ઉત્કૃષ્ટ ખાર યોજન જેટલી (રૂં સવ્વસ્થ વિ) એજ પ્રકારે સત્ર (અવગ્નત્તચાળ ગુજÆ ગસ લગ્નમાં ગોળ વ ોસેળ ત્રિ) અપર્યંતાકેાની અવગહના આંગળના અસંખ્યાતમાભાગ જેટલી જધન્યથી અને ઉત્કૃષ્ટ પણ એ સમજવી (પ ત્તવાળું દેવ બોરાજિયસ્ત નોરિયમ્સ) પર્યાપ્તકાની જેવા ઔધિકાના ઔદારિકશરીરની. (વં સેનિયાળ તિમ્નિ નાયારું) એજ પ્રકારે ત્રીદ્રિચાની ત્રણ ગબ્યૂતિની અવગાહના થાય છે. (ચલિયાનું ચત્તાર કયા$) ચતુરિન્દ્રિયાની ચાર ગબ્યૂતિની (વિયિતિરિયલ નોળિયાનું જોમેન લોચનસમ્સ') પંચેન્દ્રિયતિય ચાની ઉત્કૃષ્ટ અવગાહના હજાર ચેાજનની Ù૩ (વૃં સમૂઝિનiરૂ) એજ પ્રકારે સમૂઈમાની ૩ (મનયંતિચાળ વિરૂ) ગજોની પણ ૩ (વંચેક નવો મેટ્રો માળિયો) એ પ્રકારે નવ ભેદ કહેવા જોઇએ (S નરુચાળ વિ નોયનસન) એજ પ્રકારે જલચરોની અવગાહના પણ હજાર ચૈાજનની છે. (નવો મેવો) નવ ભેદ (થયરાળ ત્રિ નવમેદ્દા) સ્થલચરોના પણ નવ ભેદ થાય છે. (જોસેળ છવાયાર્ડ) ઉત્કૃષ્ટ છ ગાઉ (પ્સત્તવાળ વ) પર્યાપ્તકાના પણ (છ્યું ચેવ) એજ પ્રકાર (સ'મુષ્ઠિમાળ) સમૂમેિાની (વજ્ઞત્તતાળ ય) અને પર્યાપ્તકાની (જોસેન) ઉત્કૃષ્ટ (TTઙયપુત્તુÎ) ગભૂતિ પૃથકત્વ (મતિયાળ ગુજ્જોતેનું છે કયાૐ) ગ`જોની ઉત્કૃષ્ટ છ ગબ્યૂતિ (વગ્નત્તમાળ ચ) અને પર્યાપ્તકેની. (પ્રોચિ ૨૩ચ ૧૬ ત્ત મતિય પજ્ઞત્તયાળ વિ) ઔધિક ચતુષ્પદ ગ`જ પર્યાપતાની પણ (રોસેળ) ઉત્કૃષ્ટ (ઇનચારૂં છગભૂતિ (સમૃદ્ધિમાળ પદ્મત્તળ ચ નાચવુ ુત્ત) સમૂધ્ધિમા અને પર્યાપ્તકાની પૂરકત્વ ગબ્યૂતિની (પોલેન) ઉત્કૃષ્ટથી (પર્વ રિલĪાળ વિ) એજ પ્રકારે ઉરપરિસર્પોની પણ (લોહિયાન્મવતિયપત્તળ) શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૨૨૪ Page #238 -------------------------------------------------------------------------- ________________ ઔધિક ગર્ભજ પર્યાપ્તકની (નોનસ) હજાર યોજનાની (સંકુરિઝમi vજ્ઞાન ૨) અને સંભૂમિ પર્યાપ્તકની (કોઇryદુત્ત) જન પૃથકત્વની (મુચરિતi) ભુજપરિસર્પોની (ચોદિર જમવદંતિવાળા વિ) ધિક ગર્ભની પણ (વોલેoi) ઉત્કૃષ્ટ (Tચ પુદુત્ત) ગભૂતિ પૃથકત્વની (સંપુજીિમા ધણુ પુરુi) સંભૂમિની ધનુષ પૃથકત્વની ( 1) બેચરાની (બોદિર જમવતિયા) ઔધિક ગર્ભજેની પણ (ઉો?i) ઉત્કૃષ્ટ ( પુદુત્ત) ગભૂતિ પૃથકત્વની (સંકુરિજી ધજી,દુર્જ) સંમૂઈિમેની ધનુષ પૃથકત્વની ( i) બેચરાની (બોદિર મવતિચાળ) ઓઘિક ગર્ભની (સંકુરિઝમાળ ચ) અને સંમૂર્ણિમાની (તિogવિ) ત્રણેની (ઉોળ ઘTyp) ઉત્કૃષ્ટથી ધનુષ પૃથકત્વની (રૂમો સંeળી જાય) આ સંગ્રહણી ગાથાઓ છે. (કોળીં ) હજાર જન (IIT૩૬) છગભૂતિ (તો) પછી (૧) અને (કોચાસણં) હજાર જન (જાવથપુદુત્ત) ગભૂતિ પૃથકત્વ (મુરા) ભુજમાં (ધળુપુરં પરીણુ) ધનુષ્ય પૃથક પરિક્ષામાં ૧ ( નોર્સ) હજાર યોજન (નાપુદુત્ત) ગભૂતિ પૃથકત્વ (તત્તો નો પુત્ત) અને પાછા હજાર યોજન (લોખું વિ) બેની (સુ) તે ઘggg) ધનુષ્ય પૃથકાવ (સંકુરિજી) સંમછિમમાં (હો) હોય છે (જં) ઊંચાઈ પારા (મજુરાઝિયારત મરે! છે મહથિ સરીરોmin Toળા) હે ભગવન ! મનુષ્યના ઔદારિક શરીરની અવગાહના કેટલી મેટી છે? (ચમ ! જ્ઞgoોળ બંગાષ્ટક્સ ગાંઝરૂમા) હે ગૌતમ ! જઘન્ય આંગળને અસંખ્યાતમો ભાગ (વશોળ રિoિm Trષા) ઉત્કૃષ્ટ ત્રણ ગભૂતિ (પૂર્વ મા નરાળું) એ રીતે અપર્યાપ્તની (કોણે) જઘન્ય અને ઉત્કૃષ્ટ (બકુઝક્ષ અસંગરૂમા) આંગળને અસંખ્યાત ભાગ (ર૪ મા નgvળેળ કોળ) સંમૂછિમની જઘન્ય અને ઉત્કૃષ્ટ (ગુણ અક્સિરૂમા) આંગળને અસંખ્યાતમે ભાગ (ાદમાઘનિચાળું પુનત્તાન ય) ગર્ભજની અને પર્યાપ્તની ( Evોળે કંકુરણ ન્નમri) જઘન્ય આંગળને અસંખ્યાતમો ભાગ (mોને તિળિ જીરું) ઉત્કૃષ્ટ ત્રણ ગભૂતિ. ટીકાઈ–આના પહેલાં દારિક શરીરના સંસ્થાનની પ્રરૂપણ કરાઈ હતી, હવે તેમની અવગાહનાના પરિમાણનું નિરૂપણ કરાય છે શ્રી ગૌતમસ્વામી-હે ભગવન ! પૂર્વપ્રરૂપિત ઔદારિક શરીરની અવગાહના અર્થાત શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૨૨૫ Page #239 -------------------------------------------------------------------------- ________________ ઊ'ચાઈ કેટલી કહેલી છે. શ્રી ભગવાન્ હે ગૌતમ ! ઔદારિકશરીરની જધન્ય અવગાહના આંગળના અસ’ખ્યાતમા ભાગની હેલી છે અને ઉત્કૃષ્ટ અવગાહના સાતિરેક અર્થાત્ કાંઈક અધિક એક હજાર ચાજનની કહેલી છે. આ ઉત્કૃષ્ટ અવગાહના સમુદ્ર ગી` આંદિમાં કમળની નાલ આદિના અપેક્ષાથી સમજવી જોઈએ. ત્યાંના સિવાય અન્યત્ર આટલી અવગાહનાવાળા ઔદારિકશરીર નથી હાઇ શકતાં. એકેન્દ્રિયના ઔદારિકશરીરની અવગાહના પણ એજ પ્રકારે છે, અર્થાત્ જેમ સમુચ્ચય રૂપમાં ઔદારિકશરીરની અવગાહના જઘન્ય આંગળના અસખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ કાંઇક અધિક એક હજાર ચૈાજનની કહી છે, એજ પ્રકારે એકેન્દ્રિયશરીરની પણ સમજથી. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! પૃથ્વીકાયિકાના ઔદ્દારિકશરીરની અવગાહના કેટલાં માટી કહી છે? શ્રી ભગવાન હૈ ગૌતમ ! પૃથ્વીકાયિકાના ઔદારિકશરીરની અવગાહના જઘન્ય અને ઉત્કૃષ્ટ આંગળના અસંખ્યાતમા ભાગની કહી છે. સમુચ્ચય પૃથ્વીકાયિકાના સમાન જ અપર્યાપ્ત તથા પર્યાપ્ત પૃથ્વીકાંયિકાના શરીરની અવગાહના પણ જઘન્ય અને ઉત્કૃષ્ટ આંગળના અસ ંખ્યાતમા ભાગની જ કહેલી છે. એજ પ્રકારે સૂક્ષ્મ પૃથ્વીકાયિકાની, તેમના પર્યાપ્તાની તેમજ અપર્યાપ્તેાની અવગાહના જઘન્ય અને ઉત્કૃષ્ટ આંગળના અસ`ખ્યાતમા ભાગની જ હાય છે. માદર પૃથ્વીકાયિકાની, તેમના પર્યાપ્તાની તથા અપર્યાપ્તાની અવગાહના પણ એજ પ્રકારે છે, અર્થાત્ સમુચ્ચય પૃથ્વીકાયિકાના શરીરની અવગાહનાના સમાન ઉત્કૃષ્ટ અને જઘન્ય આંગળના અસંખ્યાતમા ભાગની છે. મા નવના સમૂહ જેવા પૃથ્વીકાયિકના કહ્યો છે, એજ પ્રકારે અપ્રકાયિકાના તેજસ્કાયિકાને, વાયુકાયિકાના તેમના પર્યાપ્તાના તથા અપર્યાપ્તાના પણ કહેવા જેઈ એ. અર્થાત્ એ બધાના ઔદાકિશરીરની જઘન્ય અને ઉત્કૃષ્ટ અવગાહના આંગળના અસ ખ્યાતમા ભાગની કહી છે. સૂક્ષ્મ અપ્રકાયિક આદિના, તેમના પર્યાપ્ત તથા અપર્યાપ્તના ઔદારિકશરીરની અવગાહના, ખાદર, પર્યાપ્ત અને અપર્યાપ્તાના ઔદાકિશરીરની અવગાહના પણ જઘન્ય અને ઉત્કૃષ્ટ આંગળના અસખ્યાતમા ભાગની કહી છે. શ્રી ગૌતમસ્વામી—હૈ ભગવન્ ! વનસ્પતિકાયિકાના ઔદારિકશરીરની અવગાહના કેટલા વિસ્તારવાની કહી છે? શ્રી ભગવાન્ ! હે ગૌતમ ! વનસ્પતિકાયિકાના ઔઢારિકશરીરની અવગાહના જઘન્ય આંગળના અસ`ખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ કાંઇક અધિક હજાર યેાજનની કહેલી છે. અપર્યાપ્ત વનસ્પતિકાયના ઔદારિકશરીરની જઘન્ય અને ઉત્કૃષ્ટ અવગાહના આંગળના અસખ્યાતમા શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૨૨૬ Page #240 -------------------------------------------------------------------------- ________________ ભાગની કહી છે. પર્યાપ્ત વનસ્પતિકાયિકના ઔદકિશરીરની જઘન્ય આંગળના અસંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ કાંઈક અધિક હજાર એજનની અવગાહના કહી છે. બાદર વનસ્પતિકાયિકના દારિક શરીરની અવગાહના જઘન્ય આગળના અસંખ્યાતમા ભાગની ઉત્કૃષ્ટ કાંઈક અધિક હજાર એજનની સમજવી જોઈએ. પર્યાપ્ત બાદર વનસ્પતિકાયિકોના ઔદારિક શરીરની અવગાહના પણ એજ પ્રકારે કહેલી છે, અર્થાત્ જઘન્ય આગળના અસંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ કાંઈક અધિક હજાર એજનની છે. આ અવગાહના પદ્મના નાલ આદિની અપેક્ષાએ સમજવી જોઈએ. અપર્યાપ્ત બાદર વનસ્પતિકાચિકેના ઔદારિકશરીરની અવગાહના જઘન્ય અને ઉત્કૃષ્ટ આંગળના અસંખ્યાતમાં ભાગની હોય છે. સૂક્ષમ વનસ્પતિકાયિકની, તેમના પર્યાની તથા અપર્યાપ્તની જઘન્ય અને ઉત્કૃષ્ટ અવગાહના આગળના અસંખ્યાતમા ભાગની સમજવી જોઈએ. એ પ્રકારે એકેન્દ્રિયોના બધા મળીને પીસ્તાલીસ ભંગ થાય છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! દ્વીન્દ્રિય જીવોના ઔદારિક શરીરની અવગાહના કેટલી મેટી કહી છે? શ્રી ભગવાન–હે ગૌતમ! દ્વીન્દ્રિયના દારિક શરીરની અવગાહના જઘન્ય આગળના અસંખ્યાતમા ભાગની હોય છે, ઉત્કૃષ્ટ બાર એજનની હોય છે. એ પ્રકારે સર્વત્ર અર્થાત ઢીદ્ધિ ત્રીન્દ્રિય તથા ચતુરિનિદ્રમાં અપર્યાપ્ત જીના દારિક શરીરની જઘન્ય અને ઉત્કૃષ્ટ અવગાહના આગળના અસંખ્યાતમાં ભાગની સમજવી જોઈએ. પર્યાપ્ત હીન્દ્રિય ઔદારિકશરીરની અવગાહના એ પ્રકારે છે, જેવી કીન્દ્રિયના ઔદારિક શરીરની અવગાહના કહી છે, અર્થાત્ જઘન્ય આંગળના અસંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ બાર એજનની હોય છે. એજ પ્રકારે ઔધિક ત્રાન્દ્રિયોના ઔદારિકશરીરની તથા પર્યાપ્ત ત્રિીન્દ્રના ઔદા રિકશરીરની ઉત્કૃષ્ટ અવગાહના ત્રણ ગભૂતિની કહી છે. ઔધિક ચાર ઈન્દ્રિયવાળાની તથા પર્યાપ્ત ચાર દ્રિવાળાની ઔદારિક ઉત્કૃષ્ટ શરીરની અવગાહના ચાર ગભૂતિની છે. ઔઘિક પંચેન્દ્રિયના તથા પર્યાપ્ત પંચેન્દ્રિયોના ઔદારિક શરીરની ઉત્કૃષ્ટ અવગાહના ચાર ગભૂતિની છે. ઔવિક પંચેન્દ્રિતિય ના ઔદારિકશરીરની, તેમના પર્યાપ્તના ઔદારિકશરીરની તથા અપર્યાપ્તાના ઔદારિક શરીરની ઉત્કૃષ્ટ અવગાહના એકહજાર જનની સમજવી જોઈએ. આ અવગાહના સ્વયંભૂરમણ સમુદ્રના સભ્યોની અપેક્ષાથી કહેલી છે. એ જ પ્રકારે સંપૂમિ પંચેન્દ્રિયતિયાના દારિક શરીરની, તેમના પર્યાપ્તના ઔદારિક શરીરની અવગાહના પણ ઉત્કૃષ્ટ હજાર યોજનની સમજવી જોઈએ. સંમૂર્ણિમ અપર્યાપ્તના ઔદારિક શરીરની અવગાહના જઘન્ય અને ઉત્કૃષ્ટ અંગુલના અસંખ્યાતમાં ભ ગની હોય છે, ગર્ભજ પંચદ્રિતિયં ચાની તથા પર્યાપ્ત ગર્ભજ પંચેન્દ્રિયતિયના ઔદારિક શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ Page #241 -------------------------------------------------------------------------- ________________ શરીરની અવગાહના એજ પ્રકારે છે, અર્થાત્ ઉકૃષ્ટ એક હજાર યોજનની છે તથા અપર્યાપ્ત પંચેન્દ્રિયતિયાના ઓદારિકશરીરની અવગાહના જઘન્ય અને ઉત્કૃષ્ટ અંગુ લના અસંખ્યાતમા ભાગની છે. એ પ્રકારે નવ ભેદ કહેવા જોઈએ. જે આ પ્રકારે છે– સમુચતિર્યંચ, તેમના પર્યાપ્ત અને અપર્યાપ્ત, એ ત્રણની, સંમૂછિ મતિર્યંચ, સંમમિતિયાના પર્યાપ્ત અને અપર્યાપ્ત, એ ત્રણની, ગજ તિર્યચ, તેમના પર્યાપ્ત અને અપર્યાપ્ત, એ ત્રણની ગણના કરવાથી બધા મળીને નવ ભેદ થાય છે. એજ પ્રકારે જળચરોના ઔદારિક શરીરની પણ અવગાહના સમુચ્ચય પંચેન્દ્રિયતિર્યંચોના દારિક શરીરની અવગાહનાના સમાન ઉત્કૃષ્ટ એક હજાર એજનની સમજવી જોઈએ. પર્યાપ્ત જળચરાના શરીરના અવગાહના પણ એજ પ્રકારે એક હજાર એજનની થાય છે. અપર્યાપ્ત જળચરોની જઘન્ય અને ઉત્કૃષ્ટ અવગાહના અંગુલના અસંખ્યાતમાં ભાગની જાણવી જોઈએ. એ પ્રકારે સમુચ્ચય પંચેન્દ્રિયતિયચ જળચર, તેમના પર્યાપ્ત અને અપર્યાપ્ત, સંમૂછિમ પંચન્દ્રિયતિયચ જળચર, તેમના પર્યાપ્ત અને અપર્યાપ્ત, તથા ગર્ભજ પંચેન્દ્રિયતિર્યંચ જળચર, તેમના પર્યાય અને અપર્યાપ્ત, એ બધાને એકત્ર કરવાથી નવ ભેદ થાય છે, જે આ પ્રકારે છે, સમુચ્ચય સ્થલચર, તેમના પર્યાપ્ત અને અપર્યાપ્ત, સંમૂર્ણિમ સ્થલચર, તેમના પર્યાય અને અપર્યાપ્ત, તથા ગર્ભજ સ્થલચર તેમના પર્યાપ્ત અને અપર્યાપ્ત, એમ બધા મળીને નવ ભેદ થાય છે. સમુચ્ચય સ્થલચર પંચેન્દ્રિતિયોના ઔદારિકશરીરની ઉત્કૃષ્ટ અવગાહના છાબૂ તિની હોય છે. તેમના પર્યાપ્તના ઔદારિકશરીરની અવગાહના પણ એટલી જ અર્થાત છ ગાઉની હોય છે. સંમૂછિમ સ્થલચર પંચેન્દ્રિયતિ ચોના તથા તેમના પર્યાપ્તના દારિક શરીરની ઉત્કૃષ્ટ અવગાહના ગભૂતિ પૃથકત્વની અર્થાત બે ગભૂતિથી નવ ગભૂતિ સુધીની હોય છે. તેમના પર્યાપ્તની જઘન્ય અને ઉત્કૃષ્ટ અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગની હોય છે. ગર્ભજ પંચેન્દ્રિયતિર્યંચોના ઔદારિકશરીરની અવગાહના ઉત્કૃષ્ટ છ ગભૂતિ અને પર્યાપ્ત ગર્ભજ પંચેન્દ્રિયતિર્યંચોના ઔદારિક શરીરની અવગાહના પણ છગભૂતિની હોય છે. અપર્યાપ્ત ગર્ભજ પંચેન્દ્રિયતિર્યંચોના ઔદારિકશરીરની અવગાહના જઘન્ય અને ઉત્કૃષ્ટ અંગુલના અસંખ્યાતમા ભાગની સમજવી જોઈએ. ઘિક ચતુષ્પદેના તેમજ પર્યાપ્ત ગર્ભજ ચતુપદેના દારિક શરીરની અવગાહના ઉત્કૃષ્ટ છ ગભૂતિ હોય છે. તેમના અપર્યાપ્તની ઉત્કૃષ્ટ અને જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમાં ભાગ માત્રની હોય છે. સંમૂર્ણિમ ચતુષ્પદ સ્થલચર પંચદ્રિયતિયચીના શરીરની અવગાહના ઉત્કૃષ્ટ રૂપથી ગભૂતિ પૃથકત્વની હોય છે. તેમના પર્યાપ્તના દારિકશરીરની અવગાહના પણ ગભૂતિ પૃથકત્વની જ હોય છે. કિન્તુ તેમના અપર્યાપ્તાની શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૨૨૮ Page #242 -------------------------------------------------------------------------- ________________ જઘન્ય અને ઉત્કૃષ્ટ અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગની સમજવી જોઈએ. એજ પ્રકારે ઉર પરિસર્ષ પંચન્દ્રિયતિ ચોના તથા તેમના પર્યાના ઔદ્યારિક શરીરની ઉત્કૃષ્ટ અવગાહના એક હજાર એજનની હેય છે. સંમૂર્ણિમ ઉર પરિસર્ષ પંચેન્દ્રિયતિય ચોના તથા તેમના પર્યાપ્તના ઔદારિક શરીરની અવગાહના ઉત્કૃષ્ટ યોજન પૃથકત્વની હોય છે. સમુચ્ચય ભુજ પરિસર્પોના તથા ગર્ભજ ભુજપરિસર્પોના તથા બને પર્યાપ્તોના દારિકશરીરની ઉત્કૃષ્ટ અવગાહના ગભૂતિ પૃથકત્વની સમજવી જોઈએ. સંમૂછિ મ ભુજપરિસર્પ સ્થલચર પંચેન્દ્રિયતિર્યંચોના ઔદારિક શરીરની અવગાહના ધનુષ પૃથકત્વની હોય છે. ઔધિક બેચર પંચેન્દ્રિયતિયચીના, ગર્ભજ ખેચર પંચેન્દ્રિયતિયોના તથા સંમછિમ ખેચર, પંચેન્દ્રિયતિયાના દારિકશરીરની ઉત્કૃષ્ટ અવગાહના ધનુષ પૃથકત્વની સમજવી જોઈએ. એ પ્રકારે સામાન્ય પંચેન્દ્રિયતિર્યંચોના, જલચરોના, સામાન્ય સ્થલચરોના, ચતુષ્પદના, ઉર પરિસર્પોના, ભુજપરિસર્પોના, બેચર પંચેન્દ્રિયતિર્યંચોના, એમ પ્રત્યેકના દારિક શરીરની અવગાહનાના નવ નવ સૂત્ર નિદર્શિત, પ્રકારથી જાણવા જોઈએ. સમુચ્ચય વિષયક ત્રણ, સંમૂર્ણિમ વિષયક ત્રણ, ગર્ભજ વિષયક ત્રણ, આ બધા મળીને નવ થાય છે. અપર્યાપ્ત અવગાહનાના સ્થાનમાં સર્વત્ર જઘન્યથી અને ઉત્કૃષ્ટથી પણ અંગુલના અસંખ્યાતમે ભાગ જ સમજ જોઈએ, અર્થાત્ પૂર્વોક્ત બધા પર્યાપ્તની જઘન્ય અને ઉત્કૃષ્ટ અવગાહના અંગુલને અસંખ્યાતમે ભાગ જ હોય છે. તેના સિવાય અન્ય અવગાહના સ્થાનમાં જઘન્ય અંગુલના અસંખ્યાતમાં ભાગની હોય છે. ઉત્કૃષ્ટ સામાન્ય સ્થલચશેમાં ચતુપદ સ્થલચરેમાં તથા સામાન્ય ગર્ભમાં છ ગભૂતિની, સંમૂર્ણિમાં, ગભૂતિ પૃથકત્વની સમુચ્ચય ઉર પરિસર્પોમાં તથા ગર્ભજ ઉર પરિસર્પોમાં સહસ યોજનની સંમૂરિમામાં જનપૃથફત્વની સમુચ્ચય ભુજપરિસમાં તથા ગર્ભજ ભુજ પરિસર્ષોમાં ગભૂતિ પૃથકત્વની, સંમૂછિમાં ધનુષ પૃથકત્વની, સમુચ્ચય ખેચર, ગર્લજ ખેચરે અને સંમૂર્ણિમ ખેચરે, બધાં અવગાહના સ્થાનમાં ધનુષ પૃથકત્વની અવગાહના સમજવી જોઈએ. હવે આ બધાને સંગ્રહ કરનારી ગાથાઓ કહે છે. ગર્ભજ જલચરની ઉત્કૃષ્ટ અવગાહનાનું પ્રમાણ એક હજાર એજનનું છે, ચતુષ્પદ સ્થલચરોની અવગાહના છગભૂતિની હોય છે, તત્પશ્ચાત્ ઉરપરિસર્પ સ્થલચરોની અવરગાહના એક હજાર જનની, ભુજપરિસર્પ સ્થલચરની ગભૂતિ પૃથકત્વની, બેચર પક્ષિયોની ધનુષ પૃથકત્વની ઔદારિકશરીરની અવગાહના સમજવી જોઈએ. આના સંમૂર્ણિમ જલચરેની ઉત્કૃષ્ટ શરીરવગાહનાનું પ્રમાણ હજાર યોજનાનું છે, ચતુષ્પદ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૨૨૯ Page #243 -------------------------------------------------------------------------- ________________ સ્થલચરની અવગાહના ગભૂતિ પૃથકત્વની, ઉરપરિસર્પોની જન પૃથકવની ભુજપરિ. સર્પસ્થલચરેની તથા ખેચર પક્ષિયાની ધનુષ્ય પૃથકત્વ દારિક શરીરની અવગાહના સમજવી જોઈએ. મારા એ પ્રકારે પંચેન્દ્રિયનિયાના ઔદ્યારિકશરીરની અવગાહનાનું પ્રમાણ બતાવીને હવે મનુષ્યના ઔદ્યારિક શરીરની અવગાહનાનું પ્રમાણ નિરૂપણ કરાય છે શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! મનુના ઔદારિક શરીરની અવગાહના કેટલી મોટી કહી છે? શ્રી ભગવાન હે ગૌતમ ! જઘન્ય અંગુલના સંખ્યામાં ભાગની અને ઉત્કૃષ્ટ ત્રણ ગભૂતિ હોય છે, આ અવગાહને દેવકુ આદિની અપેક્ષાથી સમજવી જોઈએ. એજ પ્રકારે અપર્યાપ્ત મનુષ્યની જઘન્ય અને ઉત્કૃષ્ટ દારિક શરીરની અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગની સમજવી જોઈએ. મૂછિમ મનુષ્યના ઔદારિક શરીરની અવગાહના જઘન્ય અને ઉત્કૃષ્ટ અંગુલના અસંખ્યાતમા ભાગની હોય છે. ગર્ભજ મનુષ્યના તથા પર્યાપ્ત ગર્ભજ મનુષ્યના ઔદારિક શરીરની જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ ત્રણ ગભૂતિની સમજવી જોઈએ. પ્રસૂ૦૩ વૈક્રિયશરીરભેદ કા નિરૂપણ કિય શરીરના ભેન વક્તવ્યતા શબ્દાર્થ-(વિચરીરે મંતે ! #વિદે gm ?) હે ભગવન્! ક્રિયશરીર કેટલા પ્રકારના કહ્યાં છે? ( માં ! સુવિ quત્ત) હે ગૌતમ ! બે પ્રકારના કહ્યાં છે (સં 1)–તે આ પ્રકારે (gિ વેવિસરીરે ચ પરિયે વેવિયરીરે ચ) એકેન્દ્રિયના વૈકિય શરીર અને પદ્રિયના વેકિયશરીર (T Bવિત્ર વિચારીને ફ્રિ વારિ વેદિજારીરે, અગાઉરૂચ giયિ વેદિવસીરે ?) અગર એકેન્દ્રિયના દિયશરીર હોય તે શું વાયુકાયિક એકેન્દ્રિયના વૈક્રિયશરીર હોય છે અગર અવાયુકાયિક અર્થાત વાયુકાયિકેથી ભિન્ન એકેન્દ્રિયેના વેકિયશરીર હોય છે? (HT! વાકય પરિવેશ્વિશરીરે તો અવારા વિય વેરન્નિવસરે) ગૌતમ! વાયુકાયિક એકેન્દ્રિયના વૈક્રિયશરીર હોય છે, અવાયુકાયિક એકેન્દ્રિયેના વૈકિયશરીર નથી દેતાં ( રરરરૂચ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૨૩૦ Page #244 -------------------------------------------------------------------------- ________________ વેન્દ્રિયસી) યદિ વાયુકાયિકાના વૈક્રિયશરીર હાય છે ( િમુહુમ વાઙવાદ્ય વૈચિતરીકે થાચર, વાડાપ વેચિસીને ?) તે શુ` સૂક્ષ્મ વાયુકાયિકાના વૈક્રિયશરીર હોય છે, અથવા બાદર વાયુકાયિકાના વૈક્રિયશરીર હાય છે ? (નોચના ! નો મુદ્દમ વાછજાઢ્ય નિયિત્રિયસીરે) હૈ ગૌતપ ! સૂક્ષ્મ વાયુકાયિક એકેન્દ્રિયાના વક્રિય શરીર નથી હેાતાં (ચાર વાયવાચક નિશ્યિ વેવિચસરીર) ખાદર વાયુકાયિક એકેન્દ્રિ ચેાના વૈક્રિયશરોર હોય છે (જ્ઞરૂ વાર વાવાદ્ય નિષિ વૈવિચસીરે વિઘ્નત્તા बादर वाक्काय एगंदिव वेडव्वियसरीरे अपज्जत्तग बादर वाक्काइय एगिंदिय वेडव्वियસરીરે ?) ક્રિ ખાદર વાયુકાયિક એકેન્દ્રિયાન વૈક્રિયશરીર છે તે શું પર્યાપ્ત ખાદર વાયુકાયિક એકેન્દ્રિયાના ક્રિયશરીર હોય છે અથવા અપર્યાપ્ત બાદર વાયુકાયિક એકેન્દ્રિયના વૈક્રિયશરીર હાય છે ? વોચમા ! વઞત્તાવવાડાય નિધિ વેિ સરીરે, તો અવનત્તાવાચવાકાર્ય ચિ વેવિલયર્સરીરે) હે ગૌતમ ! પર્યાપ્તક બાદર વાયુકાયિક એકેન્દ્રિયના વૈક્રિયશરીર હાથ છે, અપર્યાપ્ત બાદર વાયુકાયિક એકેન્દ્રિયાના વેયશોર નથી હતાં. (ગર્ પંચયિ ચેમ્પિચરીરે ષિ નેફ્ટ વંચિ વેન્દ્રિયસી) યદિ પચેન્દ્રિયાના વક્રિયશરીર હાય છે તે શુ નારક પચેન્દ્રિયના વૈક્રિયશરીર હોય છે ? (જ્ઞાવ) યાવત્ (વિરેન પંવિધિ વેત્રિયસીને ?) શુ દેવ પાંચેન્દ્રિયેના વક્રિયશરીર હાય છે? (પોયમા ! નેય પત્તિનિય વેકક્વિંયસરીને વિજ્ઞાન ફેવ વિચિ વેન્ટિયસરીરે વિ) હે ગૌતમ ! નારક પ ંચેન્દ્રિયાના પણ વૈક્રિયશરીર હાય છે યાવત્ દેવ પૉંચેન્દ્રિયાના પણ વૈક્રિયશરીર હાય છે. (જ્ઞફ નેચ વિવિધ વેચિસરીરે) યદિ નારક પ ંચેન્દ્રિયાન વૈક્રિયશરીર હાય છે ચિળળમાં પુવિનેચ વિચિ વેદવિચસીને) શુ રત્નપ્રભા પૃથ્વીના નારક પચેન્દ્રિયેાના વૈક્રિયશરીર હાય છે? (જ્ઞાય અદ્દે સત્તમા પુઢવિ નેચ વિતિ વેXિચસરીને ?) યાવત્ શુ અધઃ સાતમી પૃથ્વીના નારક પંચેન્દ્રિયાના ક્રિયશરીર હાય છે ? (નોયમા ! ચળવમા પુલિ મેચ વિચિ વેવિચરી) હે ગૌતમ ! રત્નપ્રભા પૃથ્વીના નારકપ'ચેન્દ્રિયાના વૈક્રિયશરીર હાય છે (દાવ બદ્દે સત્તના પુર્જાવનેચ વિચિ વેલ નિયતીને ત્રિ) યાવત્ ધઃ સાતમી પૃથ્વીના નારક પાંચેન્દ્રિયના પણ વૈક્રિયશરીર હાય છે. (જ્ઞફ ચાળમાં પુત્રિ નેચ વૈમ્પિયનરીરે) યદિ રત્નપ્રભા પૃથ્વીના નારકેાના વૈક્રિયશરીર હાય છે (પિત્તત્તા રચળÇમા પુતિનેચ વૈવિચસરીરે) શું પર્યાપ્ત શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૨૩૧ Page #245 -------------------------------------------------------------------------- ________________ રતનપ્રભા પહેલી પૃથ્વીના નારકોના વૈક્રિયશરીર હોય છે (પન્ના રચાવમાં પુરિ જોરરૂચ વરિત્ર દિવસીરે ?) અથવા અપર્યાપ્તક રત્નપ્રભા પૃથ્વીના નારક પંચેન્દ્રિના વૈક્રિયશરીર હોય છે ? (ચમ ! yત્તા રચનામા પુવિ ને ઉગ્ર પંચિંદ્રિા વેરવિચારી) હે ગતમ! પર્યાપ્તક રત્નપ્રભા પૃથ્વીના નારક પદ્રિના વૈક્રિયશરીર હોય છે (કાszત્તા રામા પુરિ રરૂચ પંવરિય વિચારીને) અપર્યાપ્તક રત્નપ્રભા પૃથ્વી નારક પંચેન્દ્રિયોના વિકિય શરીરી હોય છે (gવું લાવ સત્તમાં સુશો મેરો મળિયવો) એજ પ્રકારે યાવત્ અધઃ સપ્તમી પૃથ્વી સુધી બને ભેદ કહેવા જોઈએ. (રૂ સિરિઝનોળિય પંવંચિ વિચારીને) યદિ તિર્યંચ પદ્રિના વૈક્રિયશરીર હોય છે જિં સંકુરિઝમ ફિત્તિવિવાનિય વેરવિચારીને) તે શું સંમૂર્ણિમ તિર્યચનિક પંચેન્દ્રિયન વિક્રિયશરીર હોય છે? (Tદમ સિર વંચિંદ્રિતિરિક્ષનાથના દિલચસીરે, અગર ગજ પંચદ્રિતિયાના ક્રિયશરીર હોય છે ? (ચમા ! નો સંકુરિઝમ વંચિતિથિનોળિય વેરન્નિચરરીરે, હે ગૌતમ ! સંમૂછિ મ પંચેન્દ્રિય તિર્ય ચાને ક્રિયશરીર નથી હોતાં (જમવતિ ચિતિરિકવોળિય વેરવિચારીને) ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચના કિયશરીર હોય છે. ( જમવતિય ઉસિંવિત્તિપિત્તાિર દિવસીરે) યદિ ગર્ભજ પંચેન્દ્રિય તિયાના બૈક્રિષશરીર હોય છે ( સંજ્ઞાવાતાવ મવતિય ઉર્વિવિિિપત્તનો જય વેરવિચારી) તે શું સંખ્યાત વર્ષની આયુવાળા ગર્ભજ પંચેન્દ્રિય તિયાના વૈક્રિયશરીર હોય છે ? (અહેવાસાવવા મવતિ ચિંદ્ધિસિરિઝોબિચવેશ્વિસરેરે) અથવા અસંખ્યાત વર્ષની આયુવાળા ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચોના વક્રિયશરીર હોય છે ? (યમાં સંવેઝવાના1 જમવતિય વંચિંતિરિવનોચિદિવંચશિરે નો માંઝવાનાચામવયંતિ ઉરિરિરિવોળિયેવેદિવસી) હે ગૌતમ! સંખ્યાત વર્ષની આયુવાળા ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચોના ક્રિયશરીર હોય છે, અસંખ્યાત વર્ષની આયુવાળા ગર્ભજ પંચેન્દ્રિ તિયચેના વિઝિયશરીર નથી હોતાં. (Gર્ સંકિજવારા દમવત્તિર વંતિવિરતિકિયોજિબ્રિચારરે) યદિ સંખ્યાત વર્ષની આયુવાળા ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચન ક્રિયશરીર હોય છે (જિં શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૨૩૨ Page #246 -------------------------------------------------------------------------- ________________ पज्जत्तग संखिज्जवासाउय गम्भवक्कंतिय पंचिंदियतिरिक्खजोणियवेउव्वियसरीरे, अपज्जत्तग સંવિડવાસા જમવેરતિયાંવિત્તિરિતોચિદ્વિગ્રસરીરે ) શું પર્યાપ્તક સંખ્યાત વર્ષની આયુવાળા ગર્ભજ પંચેન્દ્રિય તિર્યોના વૈક્રિયશરીર હોય છે અથવા અપર્યાપ્તક સંખ્યાત વર્ષની આયુવાળા ગર્ભજ પંચેન્દ્રિય તિર્યચેના વૈક્રિય શરીર હોય छ ? (गोयमा ! पज्जत्तगसंखेज्जवासाउय गब्भवक्कंतिय पंचिंदियतिरिक्वजोणिय बेउब्बियસરે) હે ગૌતમ ! પર્યાપ્ત સંખ્યાત વર્ષની આયુવાળા ગર્ભજ પંચેન્દ્રિય તિયાના ક્રિયશરીર હોય છે તેનો અgsષત્તા સંવિનાના જમરિય વંવિતિરિતોબિચ ૨૩વિચણી) અપર્યાપ્ત સંખ્યાત વર્ષાયુક ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચના વૈક્રિશરીર નથી હોતાં. (=ર સંલેનવાસTSચ રમાકાંતિર વંચિંદ્રિ તિવિનિવેદિવસીરે) યદિ સંખ્યાત વર્ષની આયુવાળા ગર્ભજ પંચેન્દ્રિય તિર્યચેના વક્રિયશરીર હોય છે (વિ કસ્ટાર संखेज्जवासाउग्रगम्भवक्कंतिय पंचिंदियतिरिक्खजोणियवेउव्वियसरीरे, थलगरसंखेज्जवासाउयगम्भवक्कंतिय मंचिंदियतिरिक्खजोणियचेउव्वियसरीरे, खयरसंखेज्जवासाउय गभवक्क तिय ઉર્જિરિરિરિકનોળિથ વેરવિચારી) શું જલચર સંખ્યાત વર્ષાયુષ્ક ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચોના વક્રિયશરીર હોય છે, સ્થલચર સંખ્યાત વર્ષાયુવાળા ગર્ભજ પંચેન્દ્રિય તિર્ય. ચોના વૈક્રિયશરીર હોય છે અગર બેચર સંખ્યાત વર્ષની આયુવાળા ગર્ભજ પંચેન્દ્રિય તિયનાં વેકિય શરીર હોય છે. (गोयमा ! जलयर संखेज्जवासाउय गभवक्कतियपंचिंदियतिरिक्खजोणियवेउन्वियશરીરે વિ) હે ગૌતમ ! જલચર સંખ્યાતવર્ષની આયુષ્યવાળા ગર્ભજ પંચેન્દ્રિય તિયોના પણ વૈક્રિયશરીર હોય છે. (વારંવેગવાય મન્નતિબિંવિતિfહનોનવેવિયરી વિ) થલચર સંખ્યાતવર્ષની આયુષ્યવાળા ગજ પંચંદ્રિય તિર્ય. ચોના પણ ક્રિયશરીર હોય છે. (ચરસંનિવાસાવચર્મવતિitવિંિરિ. નશિયેટિવચારીરે વિ) ખેચર સંખ્યાતવર્ષની આયુષ્યવાળા ગર્લજ પંચેન્દ્રિય તિર્યંચોના પણ ઐક્રિયશરીર ાય છે. (जइ जलयरस खेज्जवासाउय गब्भवक्कंतियपंचिंदियतिरिक्ख जोणिय वेउब्वियसरीरे) યદિ જળચર સંખ્યાત વર્ષની આયુવાળા ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચોના કિમ શરીર હોય छे (किं पज्जत्तगजलयरस खेज्जवासाउयगम्भवक्कंतिय पंचिंदियतिरिक्खजोणियवेउब्विय. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૨૩૩ Page #247 -------------------------------------------------------------------------- ________________ સરે) શું પર્યાપ્ત જલચર સંખ્યાતવર્ષની યુવાળા ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચોના ક્રિયશરીર હોય છે (અત્તર ગઢાર વનવાસથારમવતિifરિતરિ નોચિત્રિરે ૨) અપર્યાપ્તક જળચર સંખ્યાતવર્ષની આયુવાળા ગર્ભજ પંચેન્દ્રિય તિયના ઐક્રિયશરીર હોય છે? (गोयमा ! पज्जत्तगजलयरस खेज्जवासाउय गन्भवतियपंचिंदियतिरिक्खजोणिय વેદિવસી) હે ગૌતમ! પર્યાપ્ત જલચર સંખ્યાતવર્ષની આયુવાળ ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચના વૈક્રિયશરીર હોય છે તેનો સંપન્નત્તર લેવાનાર નવરામવઢંતી પંવિતરિવરવોળિય વેવિચારી?) અપર્યાપ્ત સંખ્યાતવર્ષની બાયુવાળા જળચર ગર્ભજ પંચેનિદ્રય તિર્યચેના વૈક્રિયશરીર નથી હોતાં. (Gરૂ થારપતંરિક કાળે કરી? જિં ૨૩: કાવ સરીરે ૪ પરિપરા, નવ સરે ?) યદિ સ્થલચર પંચેન્દ્રિય યાવત્ શરીર ? શું ચતુષ્પદ યાવત્ શરીર (નોરમા ! વરૂધ્ધ કાવ 1 કિજવારાષચ રિસાઇ નાવ તરીકે) હે ગૌતમ ! ચતુષ્પદ યાવત્ સંખ્યાત વર્ષની આયુવાળ પરિસર્પયાવત્ શરીર (gવું સરસ બેચ4) એજ પ્રકારેબધાનું સમજી લેવું જોઈએ (રાવ) કાવત્ (થાળે પાત્તા) ખેચર પર્યાપ્ત ના પર્યન્ત ( ગવનરાળ) અપર્યા તેના નહીં ( મજૂર વંચિંદિરે નિયનરીરે જ સંકુરિઝમHપૂર પંવિચિદિવસીરે) યદિ મનુષ્ય પંચેન્દ્રિયના વૈકિય શરીર હોય છે તે શું સંમહિમ મનુષ્ય પંચેન્દ્રિયના વૈક્રિયશરીર હોય છે (ત્મવંતિ પૂર જંદિર વિવિચરીર) અથવા ગર્ભજ મઝુષ્ય પંચેન્દ્રિયના વૈક્રિયશરીર હોય છે ? (! समुच्छिम मणूस पंचि दिय वेउब्वियसरीरे, गन्भवतिय मणूसपंचिं दियवेउब्वियसरीरे) હે ગૌતમ ! સંમૂર્ણિમ મનુષ્ય પંચેન્દ્રિયના વૈક્રિય શરીર નથી હોતાં, ગર્ભજ મનુષ્ય પંચન્દ્રિયના વૈક્રિયશરીર હોય છે. _ (जइ गन्भवतियमणुरसपंचिंदिय वेउव्वियसरीरे किं कम्मभूमग गब्भवतिय मणुस्स પંચિ વેકશ્વિયનરીરે, મમ્મસૂમ મશંતિય મજુરત કંવરિય વેશ્વિયનરીરે ) અગર ગર્ભજ મનુષ્ય પંચેન્દ્રિયના વૈક્રિયશરીર હોય છે તે શું કર્મભૂમિના ગર્ભજ મનુષ્ય પંચેન્દ્રિયના વૈક્રિયશરીર હોય છે, અથવા અકર્મભૂમિના ગર્ભજ મનુષ્ય પંચેન્દ્રિય ક્રિયશરીર હોય છે? (ચંતાવિ માતા મધૂર વંચિંદ્રિય વેરવિચારશે ?) અથવા અન્તર દ્વીપના ગર્ભજ મનુષ્ય પંચેન્દ્રિયના વૈફિયશરીર હોય છે? (નોરમા ! મમમ મ. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૨૩૪ Page #248 -------------------------------------------------------------------------- ________________ જાતિર મજૂર વંચિ વેદિવસનોર) હે ગૌતમ ! કર્મભૂમિના ગર્ભજ મનુષ્ય પંચેન્દ્રિયના વકિલશરીર હોય છે તો મમ્મા જમવતિય મજૂર પિંિરત્ર વેરિત્રચરીરે) અકર્મભૂમિના ગર્ભજ મનુષ્ય પંચેન્દ્રિયના વૈક્રિયશરીર હતાં નથી તો અંતરવીવા જમવતિય મજૂર વંtવવિય વેરૂન્નિશી) અન્તર દ્વીપના ગર્ભજ મનુષ્ય પંચેન્દ્રિયના વૈક્રિયશરીર પણ નથી હોતાં. ( કૂમા દમવતિય મજૂર પંtવંથિ વેરવિચારી) યદિ કર્મભૂમિ ગર્ભજ મનુષ્ય પંચેન્દ્રિયના વૈક્રિયશરીર હોય છે ( સંલગવાન જશ્નમૂના જમવૐવિચ મજૂર પંવિતિય વેરવિચારી રે) શું સંખ્યાતવર્ષની આયુવાળા કર્મભૂમિજ ગર્ભજ મનુષ્ય પંચેન્દ્રિયના વૈકિયશરીર હોય છે (બતકનવાસવા વક્સમમ મવતિય મજૂર પંજિવિત્ર વેશ્વિચાપીરે ?) અથવા અસંખ્યાત વર્ષની આયુવાળા કર્મભૂમિજ ગર્ભજ મનુષ્ય પંચેન્દ્રિયના વૈશિરીર હોય છે? (નોરમા સંવાણા ચ મમ્મા જમવતિય મજૂર ઉસિરિય વેરવિચારી?) હે ગૌતમ ! સંખ્યાત વર્ષની આયુવાળા કર્મભૂમિજ ગર્ભજ મનુષ્ય પંચેન્દ્રિયના વૈક્રિયશરીર હોય છે તેનો ગઝવાકાચ વગૂમr rદમાવતિ મંજૂર વંચિંદિ વિરે) અસંખ્યાતવર્ષની આયુવાળા કર્મભૂમિજ ગર્ભજ મનુષ્ય પંચેન્દ્રિયના વૈક્રિયશરીર હેતાં નથી. ( હંસવાડચ મૂક સંમતિ મજૂર વંચિંગ વેરવિચારીને) યદિ સંખ્યાતવર્ષની આયુષ્યવાળા કર્મભૂમિ જ મનુષ્ય પંચેન્દ્રિયના વક્રિયશરીર હોય છે (किं पज्जत्तग संखेज्जवासाउय कम्मभूमग गन्भवतिय मणूस पंचिंदिय वेउव्वियसरीरे, अपકાત્તા સંwવાસાવચ જાસૂમજ જમવતિ મજૂર પંfપંકિય વેરવિચારી) શું પર્યાપ્ત સંખ્યાતવર્ષની આયુવાળા કર્મભૂમિજ ગર્ભજ મનુષ્ય પંચેન્દ્રિયના ક્રિયશરી હોય છે, અથવા અપર્યાપ્તના (गोयमा ! पज्जत्तग संखेज्जवासाउय कम्मभूमग गब्भवतिय मणूस पांचदिय वेउव्विय. સી) હે ગૌતમ! પર્યાપ્ત સંખ્યા વર્ષની આયુધાળા કર્મભૂમિજ ગર્ભજ મનુષ્ય પંચે. ન્દ્રિયના વિઝિયશરીર હોય છે (વો અપsmત્તા સંવેપારાવા Íમૂમ જમત્ર તિર મવૃત્ત વંજિરિત્ર દિવચારીને) અપર્યાપ્ત સંખ્યાતવર્ષની આયુવાળા કર્મભૂમિજ ગર્ભજ મનુષ્ય પંચેન્દ્રિયના વૈકિયશરીર નથી હતાં, શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૨૩૫ Page #249 -------------------------------------------------------------------------- ________________ (જ્ઞફ મૃત્ર વિંયિ વેઽત્રિચસરીને) યદિ દેવ પચેન્દ્રિયના વૈક્રિયશરીર હોય (fò भवनवासि देव पंचिदिय वेडव्वियसरीरे जाव वैमाणियदेव पंचिदियवे उब्वियसरीरे ?) तो શુ ભવનવાસી દેવ પંચેન્દ્રિયોના વૈયિશરીર હોય છે યાવત્ વૈમાનિક દેવ પંચેન્દ્રિયાના વૈક્રિયશીર હાય છે ? (જોયના ! મવળત્રાલી ફેવિિત્ય વૈકXિયસરીને નાવ વેમાળિય રૂપ નૈષિત્રિય વેત્રિયસરીરે) હે ગૌતમ ! ભગનવાસી દેવ પંચેન્દ્રિયાના વૈક્રિયશરીર હેાય છે યાત વૈમાનિકદેવ પંચેન્દ્રિયાના વેક્રિયશરીર હાય છે. ( जइ भवणवासीदेवपंचिदिय वेडव्वियसरीरे किं असुरकुमारभवणवासी देव पंचिंदिय વેન્દ્રિયસરીરે નાવ થયિયુમાર મસળવાસીને ચિસરીરે) યદ્વિ ભવનવાસી દેવ પચેન્દ્રિયાના વક્રિયશરીર હાય છે તા શું અસુરકુમાર ભવનવાસી દેવ પચેન્દ્રિયાના વક્રિયશરીર હાય છે યાવત્ સ્તનિતકુમાર ભવનવાર્સી દેવ પચેન્દ્રિયોના વૈક્રિયશરીર હોય છે ? (गोयमा ! असुरकुमार जाव थणियकुमार भवणवासी देव पचिदिय वेडव्वियसरीरे वि) हे ગૌતમ ! અસુરકુમાર યાવત્ સ્તનિતકુમાર ભવનવાસી દેવ પ ંચેન્દ્રિયાના વૈક્રિયશરીર પણ હોય છે. ( जइ असुरकुमार देव पंचिदिय वेउव्वियसरीरे किं पज्जत्तग असुरकुमार भवणवासी देव पंचिदि वेव्वियसरी रे ? अपज्जत्तग असुरकुमार भवणवासी देव पंचिदिय वेत्रियसरीरे ?) યદિ અસુરકુમાર ભવનવાસી દેવ પંચેન્દ્રિયાના વૈક્રિયશરીર હોય છે તે શું પર્યાપ્તના હાય છે કે અપર્યાપ્તના ? નોચમા ! વત્તત્તા યુકુમારમવળવાસી ફેય વિચિ વેન્દ્રિયસને વિ, અવનત્તા અસુરમામનળવાસી વેવ પચિનેવિચસરીરે વિ) હે ગૌતમ! પર્યાપ્તક અસુરકુમાર ભવનવાસી દેવ પંચેન્દ્રિયાના વક્રિશરીર પણ હાય છે. અને અપર્યાપ્તક અસુરકુમાર ભવનવાસી દેવ પંચેન્દ્રિયાને વૈક્રિયશરીર પણ હાય છે, (વયં ઝાવ નિયકુમારાબંદુકો મેવો) એ પ્રકારે યાવત્ સ્તનિતકુમારીના બન્ને ભેદ (વં પાળમંતરાનું ધ્રુવિજ્ઞાન) એજ પ્રકારે આઠ જાતના વાનભ્યતાના (લોલિયાળ પંચ વિજ્ઞાન) પાંચ પ્રકારના જ્યાતિષ્કાના (વેમાળિયા તુવિદ્દા) વૈમાનિક એ પ્રકારના હાય છે (જોવા, ખ્વાતીતા) કલ્પાપપન્ન અને કપાતીત (ૉત્રા બારવા) કલપાપ પન્ન ખાર પ્રકારના છે (તેલિ વિત્ત્વ ચેવ દુગ્ગો મેવો) તેમના પણ એજ પ્રકારે એ ભેદ છે (જાસીતા તુવિજ્ઞા) કલ્પાતીત એ પ્રકારના છે (નેવેજ્ઞાાય અનુત્તોવવાચા ય)ત્રૈવેયકાના શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૨૩૬ Page #250 -------------------------------------------------------------------------- ________________ અને અનુત્તર પપાતિક (નૈવૈજ્ઞા નવવિજ્ઞા) ગ્રેવેચકાના દેવા નવ પ્રકારના છે (અનુત્તરોવવાા વૈવિદ્દા) અનુત્તરોપપાતિક પાંચ પ્રકારના છે (તેમ વનત્તાપક્સત્તામિહાવેન તુળો એરી) તેમના પર્યાપ્ત-અપર્યાપ્ત અભિલાપથી બે-બે ભેદ (મળિયન્ત્રો) કહેવા જોઇએ. ટીકા-આના પૂર્વે ઔદારિકશરીરના ભેદો સ ંસ્થાના અને પરિમાણનું નિરૂપણ કરાયુ. હવે વૈક્રિયશરીરના ભેદે આદિની પ્રરૂપણા કરાય છે— શ્રી ગૌતમસ્વામી મ્હે ભગવન્! વૈક્રિયશરીર કેટલા પ્રકારના કહેલાં છે ? શ્રી ભગવાન-હૈ ગૌતમ ! વૈક્રિયશરીર એ પ્રકારના કહેલાં છે, તે આ પ્રકારે છે. એકેન્દ્રિય વૈક્રિયશરીર અને પાંચેન્દ્રિય વૈક્રિયશરીર અર્થાત્ એકેન્દ્રિય જીવામાં મળી આવતાં અને પાંચેન્દ્રિય જીવામાં મળી આવનારાં વૈક્રિયશરીર શ્રી ગૌતમસ્વામી—હે ભગવન્ ! યદિ એકેન્દ્રિય વૈક્રિયશરીર હોય છે તે શું વાયુકાયિક અકેન્દ્રિયના વૈક્રિયશરીર હેાય છે અથવા અવાયુકાયિકાના અર્થાત્ વાયુકાયિકાથી ભિન્ન પૃથ્વીકાયિક આદિના શ્રી ભગવાન્ હે ગૌતમ ! વાયુકાયિક એકેન્દ્રિયોના વૈકિયશરી હાય છે, વાયુકાયિક એકેન્દ્રિયના વૈકિયારીર નથી હાતાં. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! યદિ વાયુકાયિક એકેન્દ્રિયોના વૈક્રિયશરીર હોય તો શું સૂમ, વાયુકાયિકાના વૈક્રિયશરી હાય છે અથવા ખાદર વાયુકાયિકાના વૈક્રિયશરી હાય છે? શ્રી ભગવાન-હે ગૌતમ ! સૂક્ષ્મ વાયુકાયિક એકેન્દ્રિયોના વૈયિશરીર નથી હોતાં પૂર્ણ ખાદર વાયુકાયિક એકેન્દ્રિયાના વેક્રિયશરીર હાય છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! ચક્રિ ખાદર વાયુકાયિક એકેન્દ્રિયાના વૈક્રિયશરીર હાય છે તેા શું પર્યાપ્ત ખાદર વાયુકાયિક એકેન્દ્રિયાના વેકિયશરીર હોય છે અથવા અપ સક બાદરવાયુકાચિક એકેન્દ્રિયાના વૈયિશરીર હોય છે ? શ્રી ભગવન-હે ગૌતમ ! પર્યાપ્તક ખાદરવાયુકાયિક એકેન્દ્રિયેાના વૈક્રિયશરીર હાય છે, અપર્યાપ્ત ખાદરવાયુકાયિક એકેન્દ્રિયાના વક્રિયશરીર નથી હાતાં તાત્પર્ય એ છે કે એકેન્દ્રિયામાંથી કેવળ વાયુકાયિકાના, વાયુકાયિકામાં કેવળ માદરાના અને ખાદરમાં પણ કેવળ પર્યાપ્ત જીવેના વેક્રિયશરીર હાય છે, કેમકે તેમનામાં વૈક્રિયલબ્ધિ સંભવિત હોય છે. કહ્યુ પણ છે-ત્રણ રાશિયાના વક્રિયશરીરની લબ્ધિ જ નથી, ખાદર પર્યાપ્તકામાં પણ અસ ખ્યાતમા ભાગ માત્ર વેશને જ આ લબ્ધિ હોય છે. તાત્પર્ય એ છે કે અપર્યાપ્ત સૂક્ષ્મ વાયુકાયિક, પર્યાપ્ત સૂક્ષ્મ વાયુકાયિક અને અપર્યાપ્ત ખાદરવાયુકાયિક, આ ત્રણે રશિયામાં વૈક્રિય લબ્ધિ નથી હાતી, ખાદર પર્યાપ્તકેમાં જ હાય છે અને તેમનામાં પણ ફકત અસ`ખ્યાતમાભાગમાં જ હોય છે, ખધામાં નથી હાતી. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! યદિ પંચેન્દ્રિયના વૈક્રિયશરીર હાય છે તે શુ નારક શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૨૩૭ Page #251 -------------------------------------------------------------------------- ________________ પંચેન્દ્રિયના હેય છે, તિર્યંચ પંચેન્દ્રિના હોય છે, મનુષ્ય પંચેન્દ્રિયના હોય છે અથવા દેવ પંચેન્દ્રિના હોય છે? શ્રી ભગવાન–હે ગૌતમ ! નારક પંક્તિનાં પણ વૈકિયશરીર હોય છે, યાવત તિર્યંચ પંચેન્દ્રિયના પણ હોય છે, મનુષ્ય પંચેન્દ્રિના પણ હોય છે અને દેવ પશેન્દ્રિના પણ હોય છે. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! યદિ નારક પંચેન્દ્રિયના ધંકિયશરીર હોય છે તે છે ૨નપ્રભા પૃથ્વીના નારક પંચેન્દ્રિના હોય છે, શું શર્કરામભા પૃથ્વીના નાક પદ્ધિના હોય છે, શું વાલુકાપ્રભા પૃથ્વીના નારક પદ્રિના હોય છે, પંકપ્રભા પૃથ્વીના નારક પંચેન્દ્રિયાના હોય છે, ધૂમપ્રભા પૃથ્વીના નારક પંચેન્દ્રિયોના હોય છે, તમપ્રભા પૃથ્વીના નારક પદ્રિયોના હોય છે, અથવા તમારતમપ્રભા પૃથ્વીના નાક પચન્દ્રિયના હોય છે? શ્રી ભગવાન – હે ગૌતમ ! રત્નપ્રભા પૃથ્વીના નારકના પણ હોય છે યાવત તમસ્તમઃપ્રભા પૃથ્વીના નારકના પણ હોય છે. અર્થાત્ સાતે પૃથ્વીના નાક પંચેન્દ્રિયોના વૈકયશરીર હોય છે. શ્રી ગીતમસ્વામી-હે ભગવન ! જે રત્નપ્રભા પૃથ્વીના નાક પચેન્દ્રિના ક્રિયશરીર હોય છે તે શું પર્યાપ્ત રત્નપ્રભા પૃથ્વીના નારક પંચેન્દ્રિયના હોય છે અથવા અપર્યાપ્ત રત્નકલા પૃથ્વીના નારક પંચેન્દ્રિયના હોય છે? શ્રી ભગવાન-હે ગૌતમ ! પર્યાપ્ત રન પ્રભા પૃથ્વીના નાક પંચદ્ધિના પણ વેકિયશરીર હોય છે અને અપર્યાપ્ત રત્નપ્રભા પૃથ્વીના નાક પંચેન્દ્રિના પણ કિયશરીર હોય છે. એ જ પ્રકારે શરામભા, તાલુકા ભાધૂમપભા, તમ પ્રભા, અને તમસ્તમપ્રભા પૃથ્વીના પર્યાપ્ત અને અપર્યાપ્ત નારક પચેન્દ્રિયોના પણ પૈક્રિય શરીર હોય છે. એજ પ્રકારે બધાના બે-બેના ભેદનું કથન કરી લેવું જોઈએ. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! યદિ તિર્યંચ પંચેન્દ્રિયોના પૈકિયશરીર હોય તે શું સંભૂમિ પંચેન્દ્રિય તિર્યંચોના હોય છે અથવા ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિના વૈકિયશરીર હોય છે? ભગવાન-હે ગૌતમ! સંમછમ પંચેન્દ્રિયતિયાના ક્રિશરીર હોતા નથી. પરંતુ ગર્ભજ પંચેન્દ્રિયતિર્યંચના વૈક્રિયશરીર હોય છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! યદિ ગર્ભજ પંચેન્દ્રિયના ક્રિયશરીર હોય છે તે શું સંખ્યાત વર્ષના યુવાળા ગર્ભજ પંચેન્દ્રિના ક્રિયશરીર હોય છે? અથવા અસંખ્યાત વર્ષની આયુવાળા ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચોના વૈક્રિયશરીર હોય છે? શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૨૩૮ Page #252 -------------------------------------------------------------------------- ________________ " શ્રી ભગવાન-હે ગૌતમ! સંખ્યાતવર્ષની આયુવાળા ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચોના વિકિધશરીર દેય છે, અસંખ્યાત વર્ષની આયુવાળા ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચોના કિયશરીર નથી હતાં. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન ! યદિ સંખ્યાતવર્ષની આયુવાળા ગર્ભજ પંચેન્દ્રિય તિય ચોના પૈક્રિયશરીર હોય છે, તે શું પર્યાપ્ત સંખ્યાતવર્ષની આયુવાળા ગર્ભજ પચન્દ્રિય તિર્યંચોના વૈકિયશરીર હોય છે અથવા અપર્યાપ્ત સંખ્યાતવર્ષની આયુવાળા ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચોના વૈક્રિયશરીર હોય છે ? શ્રી ભગવાન-હે ગૌતમ ! પર્યાપ્ત સંખ્યાતવર્ષની આયુવાળા ગર્ભજ પંચેન્દ્રિય તિયોના વેકિયશરીર હોય છે. અપર્યાપ્ત સંખ્યાતવર્ષની આયુવાળા ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચોના વક્ર શરીર હોતાં નથી, શ્રી ગૌતમસ્વામી–દે ભગવદ્ ! યદિ સંખ્યાતવર્ષની આયુવાળા ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચોના વૈક્રિયશરીર હોય છે તે શું જલચર સંખ્યાતવર્ષની આયુવાળા ગર્ભજ પચન્દ્રિય તિર્યચના વક્રિયશરીર હોય છે, સ્થલચર સંખ્યાતવર્ષની આયુવાળા ગજ પંચેન્દ્રિય તિયાના વૈક્રિયશરીર હોય છે અથવા બેચર સંખ્યાતવર્ષની આયુવાળા ગજ પંચેન્દ્રિય તિર્યંચના વૈક્રિયા શરીર હોય છે? શ્રી ભગવાન -હે ગૌતમ ! જળચર સંખ્યાતવર્ષની આયુવાળા ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચોના પણ ક્રિષશરીર હોય છે. થલચર સંખ્યાત વર્ષની આયુવાળા ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચોના પણ ક્રિયશરીર હોય છે, અને ખેચર સંખ્યાતવર્ષની આયુ વાળા ગણજ પંચદ્રિય તિર્યંચોના પણ વૈક્રિયશરીર હોય છે. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! યદિ જળચર સંખ્યાતવર્ષની આયુવાળા ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચોના વિકિયશરીર હોય છે તે શું પર્યાપ્ત જલચર સંખ્યાત વર્ષની આયુવાળા ગર્ભજ પંચેન્દ્રિય તિર્યોના વેકિય શરીર હોય છે અથવા અપર્યાપ્ત જળચર સંખ્યાતવર્ષની આયવાળા ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચાના વેકિયશરી હોય છે? શ્રી ભગવાન–હે ગૌતમ ! પર્યાપ્ત જળચર સંખ્યાત વર્ષની આયુવાળા ગર્ભજ પંચન્દ્રિય તિર્યંચાના વૈક્રિયશરીર હોય છે. અપર્યાપ્ત સંખ્યાત વર્ષની આયુવાળ જલચર ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચોના વૈક્રિયશરીર નથી હોતાં. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! યદિ સ્થલચર પર્યાપ્ત પંચદ્રિય ગર્ભજ સંખ્યાત શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૨૩૯ Page #253 -------------------------------------------------------------------------- ________________ વર્ષોની આયુવાળા વિચાના કિયશરીર હોય છે. તેા શુ ચતુષ્પદ યાત્-પર્ઘાતક સંખ્યાતવની આસુવાળા સ્થલચર ગજ પંચેન્દ્રિય તિયસ્થાના વૈક્રિયશરીર હાય છે? અથવા શુ' પરિસ`પર્યાપ્તક સંખ્યાતવની આયુવાળા સ્થલચર ગર્ભજ પંચન્દ્રિય તિય ચેના વક્રિયશરીર હાય છે? શ્રી ભગવાન્~હે ગૌતમ ! ચતુષ્પદ્રુ પર્યાપ્તક સ્થલચર સ`ખ્યાતષની આયુમા ગજ પંચેન્દ્રિય તિય ચેના વૈક્રિયશરીર હેય છે તથા પરિસ યાવત્ પતિ સ્થલચર સંખ્યાતવની આયુવાળા ગજ પંચેન્દ્રિય નિય ચાના પણુ વક્રિયશીરે હમ છે. એજ પ્રકારે બધાનું સમજી લેવુ જોઇએ ચાવતા ખેચર પતિ સખ્યાતવની આયુવાળા ગજ પંચેન્દ્રિય તિય ચેાના વૈક્રિયશરીર હોય છે, અપર્યાપ્ત ખેચર્સ ખ્યાલ વર્ષની આયુવાળા ગજ પચેન્દ્રિય તિય ચાના વૈશિર' નશીલાં શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! યદિ મનુષ્ય પંચેન્દ્રિયાના વૈક્રિયશરીર હાય છે તે શુ સમૃઈિમ મનુષ્ય પોંચેન્દ્રિયોના વૈક્રિયશરીર હોય છે અથવા ગર્ભજ મનુષ્ય પાંચેન્દ્રિયાના વૈયિશરીર હાય છે ? શ્રી ભગવાન્—હે ગૌતમ ! સ ́મૂમિ મનુષ્ય પંચેન્દ્રિયના વૈક્રિયશરીર નથી હોતાં, ગજ મનુષ્ય પાંચેન્દ્રિયાના વેક્રિયશરીર હાય છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! યદિ ગર્ભૂજ મનુષ્ય પંચેન્દ્રિયાના વૈક્રિયશીર હોય છે તે શુ ક ભૂમિજ ગજ મનુષ્ય પ ંચેન્દ્રિયોના વૈક્રિયશરીર હેાય છે, અકમ ભૂમિજ ગજ મનુષ્ય પચેન્દ્રિયાના વૈક્રિયશરીર હાય છે અથવા અન્તરદ્વીપ જ ગર્લ્સેજ મનુષ્ય પાંચન્દ્રિયાના વેક્રિયશરીર હાય છે ? શ્રી ભગવાન્ડે ગૌતમ ! ક્રમ ભૂમિજ ગ`જ મનુષ્ય પાંચેન્દ્રિયના વેક્રિયશરીર હાય છે, અકમ ભૂમિજ ગજ મનુષ્ય પંચેન્દ્રિયના વૈક્રિયશરીર નથી હોતાં તથા અન્તરદ્વીપ જ ગજ મનુષ્ય પચેન્દ્રિયના પણ વૈક્રિયશરીર નથી હોતાં. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! યદિ ક`ભૂમિજ ગર્ભજ મનુષ્ય પચેન્દ્રિયના વૈક્રિયશરીર હોય છે તે શુ' સંખ્યાત વર્ષની આયુષાળા કભૂમિજ ગર્ભજ મનુષ્ય પંચેન્દ્રિચાના વૈક્રિયશરીર હાય છે અથવા અસ`ખ્યાત વર્ષની આયુવાળા કે ભૂમિજ ગર્ભજ મનુષ્ય પચેન્દ્રિયના વૈક્રિયશરીર હોય છે ? શ્રી ભગવાન્ હે ગૌતમ ! સખ્યાત વની યુવાળા કર્મ ભૂમિજ ગમ જ મનુષ્ય પાંચેન્દ્રિયના વૈક્રિયશરીર ડાય છે, અસંખ્યાત વની આયુવાળા ક`ભૂમિજ ગજ મનુષ્ય પંચન્દ્રિયના વૈકિયારીર ની હાતાં. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૨૪૦ Page #254 -------------------------------------------------------------------------- ________________ શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! યદિ સંખ્યાત વર્ષની આયુવાળા કર્મભૂમિજ ગર્ભજ મનુષ્ય પંચેન્દ્રિયના વૈકિયશરીર હોય છે તે શું પર્યાપ્ત સંખ્યાતવર્ષની આયુવાળા કર્મભૂમિજ ગર્ભજ મનુષ્ય પંચન્દ્રિયના વંકિયશરીર હોય છે અથવા અપર્યાપ્ત સંખ્યાત વર્ષની આયુવાળા કર્મભૂમિજ મનુષ્ય પંચેન્દ્રિયના વક્રિયશરીર હોય છે? શ્રી ભગવાન - હે ગૌતમ! પર્યાપ્ત સંખ્યાત વર્ષની આયુવાળા કર્મભૂમિ ગર્ણજ મનષ્ય પચન્દ્રિયના વૈકિયશરીર હોય છે, અપર્યાપ્ત સંખ્યાત વર્ષની આયુવાળા કર્મભૂમિજ ગર્ભજ મનુષ્ય પંચેન્દ્રિયના વૈક્રિયશરીર નથી હોતાં, એ પ્રકારે પંચેન્દ્રિય ક્રિયશરીરની પ્રરૂપણામાં પણ જલચર, ચતુષ્પદ, ઉર પરિસર્પ, ભુજપરિસર્પ, બેચર તથા ગર્ભજ સંખ્યાત વર્ષની આયુવાળા મનુષ્યનાં જ વૈક્રિયશરીર હોય છે. એના સિવાય સંમઈિમ આદિના નથી હોતાં, કેમકે ભવના સ્વભાવના કારણે એમાં વૈક્રિય લબ્ધિ સંભવિત નથી. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન! યદિ દેવ પંચેન્દ્રિના ક્રિયશરીર હોય છે તે શું ભવનવાસી દેવ પંચેન્દ્રિયોના પૈક્રિયશરીર હોય છે. યાવત્ શું વાનવ્યન્તર દેવ પંચદ્ધિના વિકિયશરીર હોય છે? શું તિષ્ક દેવ પંચેન્દ્રિયના વૈક્રિયશરીર હોય છે? અથવા શું વૈમાનિક દેવ પંચેન્દ્રિના ક્રિયશરીર હોય છે? શ્રી ભગવાન ગૌતમ! ભવનવાસી દેવ પંચેન્દ્રિયોના પણ વૈક્રિયશરીર હોય છે યાવત-વાનવ્યન્તર દેવ પંચેન્દ્રિયોના પણ ક્રિયશરીર હોય છે, જ્યોતિષ્ક દેવ પંચેન્દ્રિયના પણ વિકિયશરીર હોય છે અને વિમાનિક દેવ પંચેન્દ્રિના પણ વેયિશરીર હોય છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન! યદિ ભવનવાસી દેવ પંચેન્દ્રિયના વૈક્રિયશરીર હોય છે તે શું અસુરકુમાર દેવ પંચેન્દ્રિના કિયશરીર હોય છે, યાવત નાગકુમાર લવનવાસી દેવ પંચેન્દ્રિયેના વૈકૈયશરીર હોય છે, સુવર્ણકુમાર ભવનવાસી દેવ પંચેન્દ્રિયેના વૈક્રિયશરીર હોય છે, અગ્નિકુમાર ભવનવાસી દેવ પંચેન્દ્રિયોના વૈક્રિયશરીર હોય છે. વિદ્ય—માર ભવનવાસી દેવ પંચેન્દ્રિના વેકિયશરીર હોય છે, ઉદધિકુમાર ભવનવાસી દેવ પંચે. ન્દ્રિયેના વૈશિરીર હોય છે. દ્વિીપકુમાર ભવનવાસી દેવ પંચેન્દ્રિયોના વૈકિયશરીર હોય છે, દિકકુમાર ભવનવાસદેવ પંચેન્દ્રિયેના વૈકિય શરીર હોય છે, વાયુકુમાર ભવનવાસી દેવ પંચેન્દ્રિયોના વિક્રિયશરીર હોય છે અથવા સ્વનિતકુમાર ભવનવાસી દેવ પંચેન્દ્રિયના વૈકિયશરીર હોય છે? શ્રી ભગવાન ગૌતમ! અસુરકુમાર, નાગકુમાર, સુવર્ણકુમાર, વિદ્યકુમાર, ઉદધિકુમાર, દ્વીપકુમાર, દિકુમાર, પવનકુમાર અને સ્વનિતકુમાર ભવનવાસી દેવ પંચેન્દ્રિના વેકિયશરીર હોય છે. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ २४१ Page #255 -------------------------------------------------------------------------- ________________ શ્રી ગૌતમસ્વામી-હે ભગવન! યદિ અસુરકુમાર ભવનવાસી દેવ પંચેન્દ્રિયના વિકિયશરીર હોય છે તે શું પર્યાપ્તક અસુરકુમાર ભવનવાસી દેવ પંચેન્દ્રિના વૈક્રિપશરીર હોય છે અથવા અપર્યાપ્ત અસુરકુમાર ભવનવાસી દેવ પંચેન્દ્રિયન ક્રિયશરીર હોય છે? શ્રી ભગવાન હે ગૌતમ ! પર્યાપ્ત અસુરકુમાર ભવનવાસી દેવ પંચેન્દ્રિયના પણ વૈક્રિયશરીર હોય છે અને અપર્યાપ્ત અયુરકુમાર ભવનવાસી દેવ પંચેન્દ્રિયના પણ વૈક્રિયશરીર હોય છે. એ જ પ્રકારે સ્વનિતકુમાર સુધી બે બે ભેદ કહી દેવા જોઈએ, અર્થાત્ અસુરકુમારની જેમ નાગકુમારો, સુવર્ણકુમાર, અગ્નિકુમાર, વિદ્યકુમારે, ઉદધિકુમારે, દ્વિીપકુમાર, દિશાકુમાર, પવનકુમારો અને સ્વનિતકુમારોના પણ પર્યાપ્તકો અને અપર્યાપ્તકના વક્રિયશરીર હોય છે. એજ પ્રકારે યક્ષ, રાક્ષસ, કિન્નર, ક્રિપુરૂષ, ભૂત, પિશાચ, ગન્ધર્વ અને મહારગ નામનાં આઠ પ્રકારના વ્યક્તરોના પર્યાપ્ત અને અપર્યાપ્ત બન્નેના ચન્દ્ર, સૂર્યગ્રહ, નક્ષત્ર તારાનામક પાંચ પ્રકારના પર્યાપ્ત અને અપર્યાપ્ત તિષ્ક દેવોના પણ ક્રિયશરીર સમજવા જોઈએ. વિમાનિક દેવ બે પ્રકારના હોય છે-કલ્પપપન અને કલ્પાતીત તેમાંથી ક૫૫ન્ન બાર પ્રકારના કહ્યા છે. જેમકે, સૈધર્મ, ઈશાન, સનસ્કુમાર, મહેન્દ્ર, બ્રહ્મલેક, લાન્તક, મહાશુક, સહસાર, આનત, પ્રાણત, આરણ, અષ્ણુત, તેમના પણ પર્યાપ્ત અને અપર્યાપ્ત એમ બે-બે ભેદ હોય છે અને તે બન્નેના વૈક્રિયશરીર હોય છે. કપાતીત વૈમાનિક દેવ બે પ્રકારના હોય છે–વેયક અને અનુત્તરૌપપાતિક તેમાં પ્રવેયક દેવાના નવ ભેદ છે-ઉપરિતનત્રિક, મધ્યમત્રિક અને અધસ્તનત્રિકના ભેદથી બધા મળીને નવ છે. અનુત્તરે પાતિક દેવ પાંચ પ્રકારના છે-વિજય, જયન્ત, યન્ત, અપરાજિત અને સર્વાઈસિદ્ધ તે બધાના પણ પર્યાપ્ત અને અપર્યાપ્ત ભેદે કરીને બે-બે પ્રકાર કહેવા જોઈએ અને તે બધાના ઐક્રિયશરીર હોય છે. સૂર કા શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૨૪૨ Page #256 -------------------------------------------------------------------------- ________________ વૈક્રિયશરીર સંસ્થાન કા નિરૂપણ વિક્રિયશરીરના સંસ્થાન શબ્દાર્થ–(વૈદિવાસીરેળે મરે ! વુિં સંડાસંહિ gurQ) હે ભગવન! વક્રિયશરીર કેવા આકારના કહેલાં છે? (જો ! ઘrrorખંઠાળકર પo) હે ગૌતમ ! અનેક આકારના કહેલાં છે (વાયgfiહિવે વિચારીને મંતે! વં કંડારણ Tum ?) હે ભગવાન ! વાયુકાયિક એકેન્દ્રિયના વૈક્રિયશરીર કેવા આકારના કહ્યા છે? (વોમાં! ઘણIT કાળ હિંgિ guત્તે) હે ગૌતમ! પતાકાને આકારનાં કહેલાં છે (નૈરૂચ ચંદ્રિય વિચારેf અરે ! જ સંટાળસંgિ Tomત્તે?) હે ભગવન્! નારક પંચેન્દ્રિના વક્રિયશરીર કેવા આકારના કહ્યાં છે? (નોમાં ! ય ઊંદિર વેવિચાર સુવિહે પત્તે) હે ગૌતમ ! નારક પંચેન્દ્રિના ક્રિયશરીર બે પ્રકારના કહ્યાં છે (લં ડા) તે આ પ્રકારે જાણવા (મવધારણિય ગુરવેવિશ) ભવધારણીય અને ઉત્તરક્રિયશરીર (તરથી જે તે મવધારળિજે સું ઢાળ સંgિ guત્તે) તેમાં જે ભવધારણીયશરીર છે, તે હંડક સંસ્થાનવાળા કહેલાં છે (તસ્થળે ને ? ઉત્તરવેરવિ શે વિ હૃદયંઢળસંgિ) તેમાં જે ઉત્તરક્રિયશરીર છે તે પણ હુંડ સંસ્થાનવાળા છે. (रयणप्पभापुढविनेरइयपंचिंदियवेउव्वियसरीरेणं भंते ! किं संठाणसंठिए पण्णत्ते) है ભગવાન ! રત્નપ્રભા પૃથ્વીને નારક પંચેન્દ્રિના ક્રિપશરીર કેવા આકારના કહ્યાં છે? (Tોચમા ! રાજુમાં પુત્રને ફાળે સુવિદ્દે સરીરે ઘuતે) હે ગૌતમ ! રત્નપ્રભ પૃથ્વીના નારકોના શરીર બે પ્રકારના કહ્યાં છે (તં -તે આ પ્રકારે છે (અવધારણને ૨ પત્તરવેદિઘg ) ભવધારણીય અને ઉત્તરવૈક્રિય (તરથi ને તે માધાળિ) તેઓમાં જે ભવધારણીય છે (શે દૃ૩ સંતાનg) તે હુંડ સંસ્થાનવાળા હોય છે તેને તે વત્તાવેદિવસે વિ દુ) જે ઉત્તરકિય છે તે પણ હુડક સંસ્થાનવાળા હોય છે (gવં જાવ અત્તમ પુદ્ધવિને વેટિવશરીર) એજ પ્રકારે યાવત્ અધઃ સાતમી પૃથ્વીને નારકેના વૈકિય શરીર પર્યન્ત સમજવું, (સિવિનોવિંચિંવિચરે વિચારીને મંતે ! / સંકળલંકg gum ?) હે ભગવન ! તિર્યચપચન્દ્રિના કિશરીર કેવા આકારના કહ્યાં છે? (જો ના! નાનાં સંકાળકિર શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૨૪૩ Page #257 -------------------------------------------------------------------------- ________________ Tor) હે ગૌતમ ! નાના આકારના કહ્યાં છે (gવં કરુચર થઋથર, ચાળ વિ) એજ પ્રકારે જળચરના, લચરોના અને બેચરના ક્રિયશરીર પણ સમજવા (પઢારા શિ નવરાળ ) સ્થલચરોમાં પણ ચતુષ્પદ તેમજ પરિસર્પોના પણ (ઉરિસના રિ રિસ મુ પરિણgiળ ) પરિસર્ષોમાં પણ ઉર પરિસર્પના અને ભુજપરિસર્પોના પણ (g મજૂર વિશે વિચારીને) એજ પ્રકારે મનુષ્ય પંચેન્દ્રિય વૈક્રિયશરીર પણ સમજવા. - (असुरकुमारभवणवासिदेवपंचिंदियवेउब्धियसरीरेणं भंते ! कि संठाणसंठिए पण्णत्ते ? હે ભગવન્ ! અસુરકુમાર ભવનવાસી દેવ પંચેન્દ્રિના વૈક્રિયશરીર કેવા આકારના કહ્યાં છે? (જોય ! યુરકુમારાળ રેવાળ સુવિ નરીરે ઘom) હે ગતમ! અમુકુમાર દેવોના શરીર બે પ્રકારના કહ્યાં છે (=ા-મવધાળને ર વત્તાવિર ચ) તે આ પ્રકારેભવધારણીય અને ઉત્તરક્રિય (તસ્થળે ને મવધાળકને તે સમરાંતકંટાળસંદિર ) તેઓમાં જે ભવધારણીય છે, તે સમચતુરસ સંસ્થાનવાળા કહ્યાં છે (તય રે સત્તરવેશ્વિત છેof Mાળાનંઠાળëટિણ પmત્તે) તેઓમાં જે ઉત્તરક્રિય છે તે અનેક સંસ્થાનવાળા કહ્યાં છે (gવું ના થળિયકુમારચંદ્રિવે વિસરીને) એજ પ્રકારે થાવત્ સ્વનિતકુમાર દેવ પંચેન્દ્રિય વૈકિયશરીર પણ સમજી લેવા. (વં વાળમંતરા વિ) એજ પ્રકારે વનવ્યન્તરેના પણ (નવ) વિશેષ (બહિ વાળમંત પુછિન્નતિ) સમુચ્ચય વાનવ્યન્તરના વિષયમાં પ્રશ્ન થાય છે (gઉં નોસિચાળ વિ ગોહિયાળ) એજ પ્રકારે સમુચ્ચય તિષ્કના પણ (વં તો નવ દા રે ની) એજ પ્રકારે સૌધર્મ યાવત્ અય્યત દેવના શરીર (વેT Mારીત વેમાળ તેવા વંચિંદ્રિવે વિસરી ને મને ! વે સંતાન સંદિg or ) હે ભગવન્ ! શ્રેયક કલ્પાતીત વૈમાનિક દેવ પંચેન્દ્રિના કિયશરીર કેવા આકારના કહ્યાં છે? ! નવેનવાળું ને માળિજો સરીરે, હે ગૌતમ ! શ્રેયક દેવના એક ભવધારણીય શરીર હોય છે જે જે સમરાંતસંજયંતિ ઉત્તે) તે સમચતુરઢ સંસ્થાનવાળાં હોય છે (અનુત્તરોવવાચાળ વિ) એજ પ્રકારે અનુત્તરી પપાતિકના પણ સમજવા. ટીકાથ– આનાથી પૂર્વે ક્રિયશરીરના ભેદેનું નિરૂપણ કરેલું હતું. હવે તેમના શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૨૪૪ Page #258 -------------------------------------------------------------------------- ________________ સંસ્થાનની પ્રરૂપણ કરાય છે શ્રી ગૌતમસ્વામી હે ભગવન્ક્રિયશરીર કેવા આકારનાં છે? શ્રી ભગવાન ગૌતમ ! વૅક્રિયશરીર વિભિન્ન આકારને કહેલાં છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્વાયુકાયિક એકેન્દ્રિયના ક્રિયશરીર કેવા આકારના કહ્યાં છે? શ્રી ભગવાન - ગૌતમ! વાયુકાયિક એકેન્દ્રિયના વૈક્રિયશરીર પતાકાના આકારના કહ્યાં છે. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! નારક પદ્રિના ક્રિયશરીર કેવા આકારના કહ્યાં છે? શ્રી ભગવાન-હે ગૌતમ ! નારક પંચેન્દ્રિયેના વૈક્રિયશરીર બે પ્રકારના કહ્યાં છે. તે આ પ્રકારે છે–ભવધારણીય અને ઉત્તરક્રિય તેમાં જે ભવધારણીય વક્રિયશરીર છે, તે હુંડ સંસ્થાનવાળાં હોય છે. અર્થાત બટેર નામના પક્ષીઓના જેવા આકારના હોય છે. ઉત્તરવિક્રિયશરીર છે, તે પણ હુંડસંસ્થાનવાળાં જ હોય છે, એ પ્રકારે નારકોના ભવધારણીય અને ઉત્તરકિયશરીર અતીવ કિલષ્ટ કર્મના ઉદયથી હુંડક સંસ્થાનવાળાં જ હોય છે. તેમના ભવધારણીય શરીર ભવના સ્વભાવથી જ જેની સમસ્ત પાંખ ઉખડી ગઈ હોય અને ગળા વિગેરેના વાળ પણ ઉખાડી નાખેલા હોય એવા પક્ષીના આકારના સરખા અત્યન્ત બીભત્સ ફંડક સંસ્થાનવાળાં હોય છે. તેમના ઉત્તરક્રિયશારીરને આકાર પણ હુંડક જ હોય છે. તે શુભ કરવાનો વિચાર રાખે છે, તે પણ અત્યન્ત અશુભ નામ કર્મના ઉદયના કારણે તેમનાં શરીર અશુભ તરજ બને છે. શ્રી ગૌતમસ્વામી ભગવન્! રત્નપ્રભા પૃથ્વીના નારક પંચેન્દ્રિયના વેકિયશરીરના સંસ્થાન કેવાં હોય છે? શ્રી વાગવાન–હે ગૌતમ ! રત્નપ્રભા પૃથ્વીના નારકેના શરીર બે પ્રકારના કહ્યાં છે, તે આ પ્રકારે છે-ભવધારણીય અને ઉત્તરક્રિય, તેમાં જે ભવધારણીય શરીર છે, તે હંડક સંસ્થ નવાળાં હોય છે અને જે ઉત્તરક્રિયશરીર છે તે પણ હુંડક સંસ્થાનવાળાં જ હોય છે. એનું કારણ પહેલાં કહ્યા પ્રમાણે સમજી લેવું જોઈએ - જે પ્રકારે રત્નપ્રભા પૃથ્વીના નારકનાં વેકિયશરીર કહ્યાં, એ જ પ્રકારે શર્કરા પ્રભા, વાલુકાપ્રભા, પંકપ્રભા, ધૂમપ્રભા, તમ પ્રભા અને તમસ્તમઃ પભા પૃથ્વીના નારકના વેકિયશરીર પણ સમજી લેવા જોઈએ, અર્થાત્ આ બધી પૃથ્વીના નારકેના બન્ને પ્રકારના વિઝિયશરીર હંડ સંસ્થાનવાળાં જ હોય છે. - શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! તિર્યંચ પંચેન્દ્રિયના વકિયશરીર ક્યા સંસ્થાનવાળાં હોય છે? શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૨૪૫. Page #259 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવાન-હે ગૌતમ! તિર્યંચ પંચેન્દ્રિયેના વક્રિયશરીર વિભિન્ન સંસ્થાનેવાળા હોય છે. સમુચ્ચય તિર્યંચ પંચેન્દ્રિયની જેમ જલચર, સ્થલચર, અને ખેચરોના વિક્રિયશરીર પણ વિભિન્ન સંસ્થાનેવાળાં હોય છે. સમુચ્ચય સ્થલચના, ચતુષ્પદ તથા પરિસર્પ સ્થલચરેના પરિસમાં પણ ઉરપરિસ અને ભુજપરિસના વૈક્રિયશરીર પણ અનેક સંસ્થાનાવાળાં હોય છે. તિર્યંચ પંચેન્દ્રિોની જેમ મનુષ્ય પંચેન્દ્રિયોના ક્રિયશરીર પણ અનેક સંસ્થાનવાળા કહેલાં છે. એ પ્રકારે તિર્યંચ પચેન્દ્રિ અને મનુષ્ય પંચેન્દ્રિયના વેદિયશરીર અનેક આકારના હોય છે, કેમકે તેઓ પોતાની ઈચ્છા અનુસાર ક્રિય શરીરનું નિર્માણ કરે છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! અસુરકુમાર ભવનવાસી દેવ પંચેન્દ્રિયેના વૈકિયશરીર કેવા સંસ્થાનવાળાં હોય છે? શ્રી ભગવાન-હે ગૌતમ! અસુરકુમાર દેવોના વૈક્રિયશરીર બે જાતના હોય છે, તે આ પ્રકારે-ભવધારણીય અને ઉત્તરક્રિય તેમાં જે ભવધારણીય શરીર છે, તે સમચતુરસ સંસ્થાનવાળાં કહેલાં છે. અને બીજું જે ઉત્તરક્રિયશરીર છે, તેમના અનેક પ્રકારના સંસ્થાન હોય છે. - અસુરકુમારની જેમ નાગકુમાર, સુવર્ણકુમાર, અગ્નિકુમાર, વિદ્યકુમાર, ઉદધિકુમાર, દ્વીપકુમાર, દિકકુમાર, પવનકુમાર અને સ્વનિતકુમાર દેવ પંચેન્દ્રિોના વૈક્રિયશર પણ બે-બે પ્રકારના હોય છે-ભવધારણય અને ઉત્તરક્રિય ભવધારણીય શરીર સમચતુરસ સંસ્થાનવાળાં અને ઉત્તરક્રિય અનેક સંસ્થાનેવાળાં હોય છે. અસુરકુમારની જેમ વાનત્યન્તરોના પણું ભવધારણીય શરીર અને ઉત્તરક્રિય શરીર હોય છે, ભવધારણીય સમચતુર સંસ્થાનવાળાં તથા ઉત્તરક્રિયશરીરઅનેક સંસ્થાનેવાળાં હેપ છે. વાનવયુત્તરના વિષયમાં વિશેષતા એ છે કે સમુચ્ચય વાનવ્યન્તરના વિષયમાં જ પ્રશ્ન કરાય છે તેમના ભેદ પ્રભેદના વિષયમાં નહીં. જેમકે ભવનવાસિયાના ભેદ અસુરકુમાર આદિનો પૃથક પ્રશ્ન કરાવે છે, તેમ અહીં નહિ કરવો જોઈએ. એજ પ્રકારે સમુચય તિષ્ક દેવોના વૈક્રિયશરીરના પણ બે ભેદ છે–ભવધારણીય અને ઉત્તરક્રિય તેમાંથી ભવધારણીય વેકિયશરીર સમચતુરન્સ સંસ્થાનવાળાં અને ઉત્તરક્રિય નાના સંસ્થાનેવાળાં કહ્યાં છે. એ જ પ્રકારે સૌધર્મ, ઈશાન, સનતકુમાર, મહેન્દ્ર, બ્રહ્મલોક, લાન્તક, મહાશુક, સહસ્ત્રાર, આનત, પ્રાણત, આરણ અને અશ્રુત દેવનાં પણ ક્રિયશરીર બે-બે પ્રકારનાં કહ્યાં છે ભવધારણીય ઉત્તરકિય તેમાંથી ભવધારણીયશરીર સમાચતુરન્સ સંસ્થાનવાળાં હોય અને ઉત્તરક્રિયશરીર અનેક સંસ્થાનવાળાં હોય છે. એ પ્રકારે અસુરકુમાર આદિ દશ પ્રકારના ભવનપતિના, વાતવ્યન્તરેન, તિ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૨૪૬ Page #260 -------------------------------------------------------------------------- ________________ કેના અને સૌધર્મથી લઈને અશ્રુત પર્યન્ત વૈમાનિકના ભવનધારણીય વૈક્રિયશરીર ભવના સ્વભાવના કારણે વિશિષ્ટ શુભ નામ કર્મના વશથી સમચતુરન્સ સંસ્થાનવાળાં જ હોય છે. ઉત્તર કેયશરીર ઇચ્છાનુસાર બનાવાય છે, તેથી તેમનાં કેઈ નિયત આકાર નથી હતા. તે અનેક આકારના હોય છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! શૈવેયકના ક૫તીત વિમાનિક દેવ પંચેન્દ્રિના ક્રિયશરીર કેવા આકારના કહેલાં છે? - શ્રી ભગવાન હે ગૌતમ! રૈવેયક દેના એક માત્ર ભવધારણીય વધશરીર જ હૈય છે અને તે સમચતુરસ્ત્ર સંસ્થાનવાળાં હોય છે. શૈવેયક દેવ ઉત્તરક્રિયશરીર બનાવતા નથી, તેથી જ તેમના ઉત્તર કેયશરીર હેતાં જ નથી. ગ્રેવેયક દેવેના સમાન પાંચ અનુત્તરી પપાતિક વૈમાનિક દેશોના પણ ભવધારણીય વૈક્રિયશરીર જ હોય છે. અને તે સમયતરસ સંસ્થાનવાળા હોય છે. એ પ્રકારે નવ જૈવેયકના દેવેનાં તથા પાંચ અનુત્તરૌપપાતિક વૈમાનિક દેનાં પ્રયજનને અભાવ હોવાથી ઉત્તરક્રિયશરીર નથી હોતાં પરિચાર અથવા ગમનાગમન આદિ તેમનામાં હતાં જ નથી, એ કારણે તેઓ વૈક્રિયશરીરના નિર્માણ પણ કરતા નથી. તેમનામાં કેવળ ભવધારણવિધિ શરીર જ મળી આવે છે અને તેમનાં સંસ્થાન સમચતુરત જ હોય છે. સૂ૦ પા ક્રિયશરીરની અવગાહના શબ્દાર્થ– વિચારી જે તે ! રે માર્જિયા હરીરાયTTI Tumત્તા ?) હે ભગવન ! વેકિયશરીરની અવગાહના કેટલી મોટી કહેલી છે? (તોય ! નર્mણ ગુરુ અ નર્ મા હે ગૌતમ ! જઘન્ય અંગુલનો અસંખ્યાતમે ભાગ (ઉદ્યોને સાતિરે ગોચરચર્સ) ઉત્કૃષ્ટ સાતિરેક એક લાખ જનની (વારે વિચારી જ મને ! રે માર્જિવા સર rrrr gumત્તા ?) હે ભગવન્! વાયુકાયિક એ કેન્દ્રિયની શરીરની અવગાહના કેટલી છે? (ચમા ! agoળે કાર અલફ્રકા મri) હે ગૌતમ ! જઘન્ય અંગુલને અસંખ્યાત ભાગ (રોએ વિ અંકુરણ ઝરમાં) ઉત્કૃષ્ટ પણ અંગુલને અસંખ્યાતમભાગ. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૨૪૭ Page #261 -------------------------------------------------------------------------- ________________ (नेरइय पंचिंदिय वेउव्वियसरीरे भंते ! के महालिया सरीरोगाहणा पण्णत्ता १) 3 भगवन ! ना२४ पयन्द्रियाना वैठिय१२२नी साना l भोट छ १ (गोयमा ! दुविहा पण्णत्ता) गौतम ! मे अनी ४डी छ (तं जहा) ते २0 प्रारे (भवधारणिज्जा य उत्तरवेउब्वियाय) सधाराय अने उत्तरवैट्रिय (तत्थणं जा सा भवधारणिज्जा) तेभारे अधार णीय छ (सा जहण्णेणं अंगुलस्स असंखेज्जइभाग) ते धन्य बने। असभ्यातमीमा छ (उक्कोसेणं पंच धणुसयाई) उत्कृष्ट पाय धनुषनी छ (तत्थणं जा सा उत्तरवेउव्विया) तेमां रे उत्तरवैठिय छ (सा जहण्णेणं अंगुलस्स सखेज्जइभाग)ते धन्य बना सध्यातमाला छ (उक्कोसेणं धणुसहस्स) कृष्ट १२ धनुष छे. __(रयणप्पभा पुढवि नेरइयाणं भंते ! के महालिया सरीरोगाहणा पण्णत्ता ?) भगवन् ! २नमा पृथ्वीना ना२४ीना शरीरी मानसी मोटी सा छे १ गोयमा ! दुविहा पण्णत्ता तं जहा-भवधाणिज्जा य उत्तरवेउध्विया य) गौतम ! ये ४२नी छ, ते म प्रा नवधारणीय अन उत्तरवैठिय (तत्थणं जा सा भवधारणिज्जा) तमा २ सधारणीय छ (सा जहण्णेणं अंगुलस्स असं खेज्जइभाग) ते ४३५ मनुसन। मसभ्यातभामा उक्कोसेणं सत्त धणूइं तिण्णि रयणीओ छच्च अंगुलाई)कृष्ट सात धनुष, न हाथ मने छ सांगजनी छ (तत्थणं जासा उत्तरवेउव्विया) तमा उत्तराय: समाना छ (सा जहण्णेणं अंगुलस्स सखेज्नभाग) ते वन्य मसना सध्यातमाभाग (उकोसेणं पण्णरसधणर्ड अडूढाइज्जाओ रयणीओ) Gट ५४२ धनुष भने मढी गुनी छे. ___ (सक्करप्पभाए पुच्छा ?) २२॥ प्रभामा २४॥ ? (गोयमा ! जाव तत्थणं जासा भवधारणिज्जा) यावत् तमामधारणीय छ (सा जहण्णेणं अंगुलस्स असं खेज्जइभाग) त भने। २मध्यातमाला (उकोसेणं पण्णरस धणूई अड्ढाइज्जाओ रयणीओ) कृष्ट ५४२ धनुष १२ मढी बायनी (तत्थणं जासा उत्तरवेउब्बिया सा जहण्णेणं अंगुलस्स संखे. ज्जइभाग) तेभारे उत्तरवैठिय २५१॥ना छे ते धन्य गुलना सध्यातभामा छ (उकोसेणं एकतीस धणूई एक्काय रयणी) Yष्ट त्रीस धनुष माने से डायनी छे. (वालुयप्पभाए पुच्छा) वा पृथ्वीन विषयमा २७ ? (भवधारणिज्जा एकतीस श्री. प्रशाना सूत्र:४ २४८ Page #262 -------------------------------------------------------------------------- ________________ धणूइं एक्कारयणी) अवधारणीय सत्रास धनुष्य भने से ११ (उत्तरवेउब्बिया छावट्टि धणूइं दो रयणीओ) उत्तरवैश्यि छ।स: धनुष भने में हाथ. (पंकप्पभाए भवधारणिज्जा बावहि धणूइं दो रयणीओ) ५४मामा मालीयनी मास धनुष मन मे लायनी (उत्तरवे उबिए पणवीस धणुसयं) उत्तरवैठिय सोयीस धनुषनी (धूमपभाए भवधारणिज्जा पणवीस धणूसयं) धूमप्रमाRi Hधारणीय से! ५यास धनुष (उत्तरवेउब्बिया अढाइज्जाई धणुसयाई) उत्तरवैठिय मढीसे। धनुष (तमाए भवधार णिज्जा अढाइज्जाई धणुसयाई) तमःलामा मढीसे धनुषनी (उत्तरवे उब्विया पंच धनुसयाई) उत्तरवैठिय पांयस धनुषनी (अहे सत्तमाए भवधारणिज्जा पंच धणुसयाई) सातमी पृथिवीमा धारणीय पायसे धनुषयनी (उत्तरवेउब्बिया धणुसहस्स') उत्तरवैठिय से १२ धनुषनी (एवं उक्कोसेणं) मेरी कृष्ट समाना छे (जहण्णेणं भवधारणिज्जा अंगुलस्स असंखेज्जइभागं) ४धन्य अवधारणीय २५ शुबने। अस यातमाला (उत्तरवेउव्विया अंगुलस्स संखेज्जहभागं) उत्तरवैयिनी धन्य A40811 मसना सध्यातमाला, (तिरिक्खजोणिय पंपिदिय वे उब्वियसरीरस्सणं भंते ! के महालिया सरीरोगाहणा पण्णत्ता ?) હે ભગવન્! તિયંગેનિક પંચેન્દ્રિયેના વૈકિય શરીરની અવગાહના કેટલી મોટી હોય છે? (गोधमा ! जहण्णेणं अंगुलास सखेज्जइभाग) गौतम ! ४३न्य अनुसनो सभ्यातमाला (उकोसेणं जोयण सयपुहुत्त) कृष्ट से ५४५१ योजना. (मणुस्स पंचिंदिय वेउव्वियसरीरस्स णं भंते ! के महालिया सरीरोगाहणा पण्णता?). भगवन् ! भनुष्य पयन्द्रियना वैठिय।२।२नी साहुना टसी मोटी ४ी छ ? (गोयमा ! जहण्णेणं अंगुलास सखेज्जइभाग) 3 गौतम ! ४५न्य २५ सना सध्यातमाला (उक्कोसेणं सातिरेगं जोयणसयसहस्स) घट ४४४ मथि से योन. (असुरकुमार भवणवासीदेवपंचिंदिय वेउब्धियसरीररस णं भंते ! के महालिया सरीरोगाहणा पण्णत्ता ?) 3 मापन ! मसु२४मा२ मनवासी ४२ ५'यन्द्रियन यशरीरनी साना सी मोटी छे ? (गोयमा ! असुरकुमाराणं देवाणं दुविहा सरीरोगाहण। पण्णता) है मौतम ! मसु२भार वोनी शरी२२१ मे प्रा२नी दी छ (तं जहा-भवधारणिज्जा य उत्तरवेउव्विया य) ते मा हारे धारणीय अनत्तर वैश्यि (तत्थणं जा सा भवधार श्री. प्रशाना सूत्र:४ २४८ Page #263 -------------------------------------------------------------------------- ________________ વિજ્ઞા) તેમાં જે ભવધારણીય છે (સા નર્ળળ અતુલ બસ લે માનું) તે જાન્ય અંશુલના અસ ંખ્યાતમે ભાગ (જોસેળ સત્તયનીલો) ઉત્કૃષ્ટ સાત હાથ (તસ્થળ જ્ઞા સા ઉત્તરવેશ્રિયા ચાલળેળ અનુરસ્ત સચેન્નમાન) તેમાં જે ઉત્તરવૈક્રિય છે તે જઘન્ય અંશુાના સખ્યાતમ ભાગ (જોસેળ લોયળલચસE') ઉત્કૃષ્ટ એકલાખ ચેાજન (છ્યું જ્ઞાન થળિયયુમરનું) એજ પ્રકારે વાવત્ સ્તનિતકુમારીની (છ્યું ગોહિયાળું વાળમતરાળ) એજ પ્રકારે સમુચ્ચય વાનભ્યન્તરાની અવગાહના કહી છે. (કુંલોલિયા વિ) એજ પ્રકારે યાતિષ્કાની સાક્ષ્મીસાળવેવાળ ત્રં ચૈત્ર) સૌધર્મ, ઇશાન દેવાની એજ પ્રકારે (જીસરવેઽશ્ચિચા) ઉત્તર વૈકિયની અવગહના (જ્ઞાવ અજ્જુબો હો) યાવત્ અચ્યુતકલ્પ (નવર) વિશેષ (સાંમારે મધાનિકના ગળેળ અમુલ બસવન્નમાાં) સનત્કુમાર કલ્પમાં ભત્રધારણીય—અગગાહના જઘન્ય અંગુલના અસખ્યાતમેભાગ (વોલ્લાં છ ચળીયો) ઉત્કૃષ્ટ છ હાથ (ત્રં મહિને વિ) એજ પ્રકારે માહેન્દ્રપમાં પણ (થમહોય હોતુ પંચ ચળીયો) બ્રહ્મàક લાકમાં પાંચ હાથ (નામુ - સલારેનુ પજ્ઞાતિ ચીત્રો) મહાશુક્ર સહુસાર૫માં ચાર હાથ (ગાય પાળય બાળબજ્જુગ્નુ ત્તિળ ચળીત્રો) આનતપ્રાણત, આરણ્ અને અચ્યુતકલ્પમાં ત્રણ હાથ (નૈવે વબાતીયનેમાદ્વેિષ ચિચિ વેમ્પિયÇરીરણ િમાવે પાત્તે ?) ગ્રેયકકલ્પાતીત વૈમાનિક દેવ પંચેન્દ્રિય વૈક્રિયશરીર કેટલુ' મેટુ' છે ? (નોયમા ! રોવે રેવાળા મધારભિન્ના સરીરાનાના પત્તા) હે ગૌતમ ! ત્રૈવેયક દેવાની એક ભત્રધારણીય શરીરાત્રગાહના કહી છે (લોમાં ગુરુસ્સ અસ વપ્નમાં) તે જઘન્ય અંગુલના અસખ્યાતમાભાગની (જોસેજં ો ચળી ઉત્કૃષ્ટ એ હાથની હાય છે (ત્રં અનુત્તરોવવાચ તેવાળ વિ) એજ પ્રકારે અનુત્તરૌપપાતિક દેવેની પણ (નવાં વાચળી) વિશેષતા એ છે કે એક હાથની હાય છે. ટીકા-પહેલાં વૈક્રિયશરીરના સસ્થાનનુ પ્રરૂપણ કરાયુ છે, હવે વૈક્રિયશરીરની અવગાહનાના પ્રમાણની પ્રરૂપણા કરાય છે— શ્રી ગૌતમસ્વામીડે ભગવન્ ! વૈક્રિયશરીરની અવગાહના કેટલી કડેલી છે ? શ્રી ભગવાન્~ૐ ગૌતમ ! સમુચ્ચય વૈક્રિયશર રની અવગ!હુના જધન્ય અશુલના અસખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ ક્રાંક અધિક એકલાખ ચેાજનની કહેલી છે. નારક આદિ જીવાનાં ભવધારણીય વૈક્રયશરીની અવગાહના અપર્યાપ્ત અવસ્થામાં જઘન્ય અ‘ગુલન અસ ખ્યાતમા ભાગની હાય છે. અથવા આ અવગાહના વાયુકાયની સમજવી જોઇએ. મનુષ્યાના ઉત્તરત્રક્રિયારીની અવગાહના ઉત્કૃષ્ટ કાંઇક અધિક એકલાખ ચેાજનની હાય છે. શ્રી ગૌતમસ્વામી-ટુ ભગવન્ ! વાયુકાયિક એકેન્દ્રિયના વૈક્રિયશરીરની અવગાહના કેટલી હાય છે? શ્રી ભગવ!ન-ડે ગૌતમ ! જઘન્ય અશુલના અંસખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ પશુ "ગુલના અપ પાત મભાગ માત્રની જ વાયુકાયિક એકેન્દ્રિયના વૈક્રિયશરીરની અવગાહના હેલી છે. તેમાં એટલી જ વિક્રિયા કરવાની શક્તિ હૈાય છે. વાયુકાયિકથી અતિરિક્ત અન્ય કાઈ એકેન્દ્રિયમાં વિક્રિયા લબ્ધિ નથી હોતી શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૨૫૦ Page #264 -------------------------------------------------------------------------- ________________ શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! નારક'ચેન્દ્રિયના વૈક્રિયશરીરની અવગાહુના કેટલી હોય છે ? શ્રી ભગવાન-હું ગૌતમ ! નારક પ ંચેન્દ્રિયના વૈક્રિયશરીરની અવગાહુના બે પ્રકારની હેલી છે-ભધારણીય અને ઉત્તરવૈક્રિય તેમાં જે ભવધારણીય છે, તે જઘન્ય અશુલના અસંખ્યાતમાભાગ માત્રની હાય છે અને ઉત્કૃષ્ટ પાંચમા ધનુષયની હાય છે. જેના દ્વારા ભવધારણ કરાય છે અગર જે અલગહુના જીવનન્ત કાયમ રહેનારી હોય તે ભવધારણીય કહેવાય છે. અને જે ઉત્તરવૈક્રિય નારકની વૈક્રિય અવગાહના છે, તે જઘન્ય અ'ગુલના સંખ્યાતમાભાગ માત્રની તથા ઉત્કૃષ્ટ એક હુંજાર ધનુષની સમજવી જોઇએ સાતમી નારક ભૂમિની અપેક્ષાએ ભત્રધારણીય શ૨ી૨ાવગાહના પાંચસે ધનુષની છે અને ઉત્તરવૈક્રિયશરીરાવગાહના એક હજાર ધનુષની જાણવી જોઈએ. કેમકે અન્ય ભૂમિયામાં ઉક્તપ્રમાણવાળી, ભધારણીય અગર ઉત્તરવૈક્રિયશરીરાવગાહના ને અસંભવ છે, હવે પ્રત્યેક નરક ભૂમિમાં અવગાહનાનું પ્રમાણ પ્રરૂપિત કરે છે શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! રત્નપ્રભા પૃથ્વીના નારકેાની અવગાહના કેટલી મેાટી કહી છે ? શ્રી ભગવાન-હે ગૌતમ ! રત્નપ્રભા નામની પહેલી પૃથ્વીના નારકેાની શરીરાવગાહના એ પ્રકારની કહી છે—ભવધારણીય અને ઉત્તરવૈક્રિય આ બન્નેમાંથી જે ભવધારણીય વૈક્રિયશરીરની અવગાહના છે, તે જઘન્ય અંશુલના અસંખ્યાતમા ભાગની છે અને ઉત્કૃષ્ટ સાત ધનુષ ત્રણ હાથ અને છ આંગળની હાય છે. અશુલના અસંખ્યાતમા ભાગની જે અવગાહના છે તે ઉત્પત્તિના પ્રથમ સમયમાં હેાય છે. ઉત્કૃષ્ટ અવગાહના જે સાત ધનુષ, ત્રગુહાથ, અને છ આંગળની ખતાવેલી છે, તે પર્યાપ્ત અવસ્થાની અપેક્ષાથી તેરમા પાથડામાં સમજવી ઊઁઈએ. તેનાથી પહેલાના પાથઢમાં અનુક્રમથી ઘેાડી થાઢી અવગાહના હાય છે. તે આ પ્રકારે છે–રત્નપ્રભા પૃથ્વીના પડેલા પાણ્ડામાં ઉત્કૃષ્ટ અવગાહના ત્રણહાથની, ખીજા પાથડામાં એક ધનુષ, એક હાથ અને સાડાખાઃ અંશુલની, ત્રીજા પાથડામાં એક ધનુષ ત્રણહાથ, અને સત્તર અંશુલની, ચેાથા પાથડામાં એ ધનુષ, બે હાથ, અને દોઢ આંગળની, પાંચમા પાથડામાં ત્રણ ધનુષ અને દશ આંગળની, છઠ્ઠા પાથડામાં ત્રણ ધનુષ, એ હાથ અને સાંડા અઢાર અંશુલની સાતમા પાથડામાં ચાર ધનુષ, એક હાથ અને ત્રણ આંગળની, આઠમા પાથડામાં ચાર ધનુષ, ત્રણ હાથ તથા સાડા અગીયાર અંશુલની, નવમા પાથડામાં પાંચ ધનુષ, એક હાથ અને વીસ અંગુલી, દશમા પાથડામાં છ ધનુષ, એ હાથ અને સાડાચાર અંશુલની, અગીયારમા પાથડામાં છ ધનુષ, એ હાથ અને તેર આંગળની, ખારમા પાથડામાં સાત ધનુષ અને સાડી એકવીસ અંશુલની તથા તેરમા પાથડામાં પૂર્વીક્ત શરીરાવગાહના હૈાય છે. કહ્યું પણ છે— શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૨૫૧ Page #265 -------------------------------------------------------------------------- ________________ રતનપ્રભા પૃથ્વીના પ્રથમ પાથડામાં ત્રણ હાથની શરીરની ઊંચાઈ કહી છે. પછી પ્રત્યેક પાથડામાં સાડા છપ્પન અંગુલની ઊંચાઈ વધતી જાય છે. ૧ એ પ્રકારે રત્નપ્રભા પૃથ્વીના પ્રથમ પાથડામાં કહેલ ત્રણ હાથની વેકિયશરીરવગાહનાના પરિમાણમાં સાડા છપન આગળ આગળ આગળ જોડવાથી પૂર્વોક્ત તેરે પાડાની અવગાહના નિકળી આવે છે. રત્નપ્રભા પૃથ્વીના નારની ઉત્તરક્રિયશરીરવગાહના જઘન્ય અંગુલના સંખ્યામાં ભાગની હોય છે અને ઉત્કૃષ્ટ પંદર ધનુષ તથા અઢી હાથની હોય છે. અહીં એ ધ્યાન રાખવું કે ઉત્તરક્રિયશરીરવગાહના જઘન્ય અંગુલના સંખ્યામાભાગની હોય છે, અસં. ખ્યાતમાભાગની નથી હોતી, કેમકે ઉત્પત્તિના પ્રથમ સમયમાં પણ ઉત્તક્રિયશરીરવગાહના અંગુલના સંખ્યાતમાભાગની જ મળી આવે છે. અન્યત્ર કહેલું છે કે ઉત્તરક્રિય અવગાહુના વિશિષ્ટ પ્રયત્ન કરવાથી પ્રથમ સમયમાં પણ અંગુલના સંખ્યામાભાગ માત્રની હોય છે. ઉત્કૃષ્ટ ઉત્તરક્રિયશરીરવગાહના તેરમા પાથડામાં મળી આવે છે. બીજા પાથડાએ માં પૂર્વોક્ત ભવધારણીય અવગાહનાના પરિણામથી બમણ અવગાહના સમજી જોઈએ. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! શર્કરામભા પૃથ્વીના નારકેની વૈક્રિયશરીરની અવગા હના કેટલી મોટી કહી છે? શ્રી ભગવાન -હે ગૌતમ ! શર્કરા પ્રભા પૃથ્વીના નારકની અવગાહના પણ બે પ્રકારની છે–ભવધારણીય અને ઉત્તરકિય એ બન્નેમાંથી ભવધારણીય અવગાહના છે. તે જઘન્ય અંગુલના અસંખ્યાતમાભાગની અને ઉત્કૃષ્ટ પંદર ધનુષ તથા અઢી હાથની સમજવી જોઈએ. આ ઉત્કૃષ્ટ અવગાહનાનું પરિમાણે અગીયારમાં પાથડાની અપેક્ષાથી સમજવું જોઈ એ. અન્ય પાથડાઓમાં એટલી અવગાહના હેવાને સંભવ નથી. એ પ્રકારે શર્કરામભાના પ્રથમ પ્રસ્તર (પાથડા)માં સાત ધનુષ, ત્રણ હાથ અને છે અંગુલનો, બીજા પાથડામાં આઠ ધનુષ બે હાથ અને નવ આંગળી, ત્રીજા પાથડામાં નવ ધનષ, એક હાથ અને બાર આગળની, ચેથા પાથડામાં દશ ધનુષ, પંદર આંગળની, પાંચમા પાથડામાં દશ ધનુષ, ત્રણે હાથ અને અઢાર આંગળની છ પાઉડામાં અગીઆર ધનુષ બે હાથ અને એકવીસ આંગળની, સાતમા પાથડામાં બાર ધનુષ, ને બે હાથની, આઠમાં પાથડામાં તેર ધનુષ એક હાથ અને ત્રણ અંગુલની, નવમાં પાથડામાં ચૌદ ધનુષ, છ આગળની, દશમા પાથડામાં ચૌદ ધનુષ ત્રણ હાથ અને નવ અંગુલની તથા અગીયારમાં પાથડામાં પૂર્વોક્ત શરીરવગાહનાનું પ્રમાણ જાણવું જોઈએ. એ પ્રકારે પ્રથમ પાથડામાં જે અવગાહનાનું પ્રમાણ કહેલું છે, તેમાં ત્રણ હાથ વધારે અને ત્રણ અંગુલી અધિક પ્રમાણે કહેલું છે તે જોડવાથી અવગ હવાનું પ્રમાણ થાય છે. એ જ પ્રકારે પ્રત્યેક પાથડામાં સમજી લેવું જોઈએ. કહ્યું પણ છે શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૨૫૨ Page #266 -------------------------------------------------------------------------- ________________ પહેલી પૃથ્વીના તેરમા પાથડામાં જે અવગાહનાનું પ્રમાણ છે, તેજ બીજી પૃથ્વીના પ્રથમ પાથડામાં છે, તેનાથી ત્રણ હાથ અને ત્રણ અંગુલ અધિક બીજા પાથડામાં છે. એજ રીતે પ્રત્યેક પાથડામાં ત્રણ હાથ અને ત્રણ અંગુલની વૃદ્ધિ કરવાથી અવગાહનાનું પ્રમાણ બને છે તેમ સમજવું જોઈએ. ૧ અગીયારમાં પાથડામાં પંદર ધનુષ, બે હાથ અને બાર અંગુલ દેહપ્રમાણ જાણવું જોઈએ. પરા આ બને ગાથાઓને ભાવ એ છે કે પ્રથમ રત્નપ્રભા પૃથ્વીના તેરમાં પ્રસ્તરમાં જે ઉત્કૃષ્ટ અવગાહનાનું પ્રમાણ સાત ધનુષ ત્રણ હાથ અને છ અંગુલી કહ્યું છે, તેજ અવગાહનનું પ્રમાણ શર્કરા પ્રભા પૃથ્વીના પહેલા પાથડામાં સમજવું જોઈએ. તત્પશ્ચાત્ પ્રત્યેક પાથડામાં ત્રણ હાથ અને ત્રણ અંગુલની વૃદ્ધિ કરતા જવી જોઈએ, એ રીતે વૃદ્ધિ કરતાં કરતાં અગિયારમાં પાથડામાં ભવધારણીય શરીરની ઉત્કૃષ્ટ અવગાહના પંદર ધનુષ, બે હાથ અને બાર અંગુલની થાય છે. ભવધારણીય અને ઉત્તરક્રિય અવગાહનામાંથી જે ઉત્તરક્રિય અવગાહના છે તે શર્કરા પ્રમા પૃથ્વીના નારકની જઘન્ય અંગુલના સંખ્યામાં ભાગની અને ઉત્કૃષ્ટ એકત્રીસ ધનુષ તેમજ એક હાથની હથ છે. આ ઉત્કૃષ્ટ અવગાહના અગીયારમાં પાથડામાં મળી આવે છે. અન્ય પાડાઓમાં પોતપોતાના વધારણીય શરીરની અવગાહનાથી બમણી બમણું અવગાહના થાય છે. શ્રીગૌતમસ્વામી-ભગવદ્ ! ત્રીજી વાલુકાપ્રશા પૃથ્વીના નારકની શરીરવગાહના કેટલી મેટી કહેલી છે? શ્રીભગવાન ગૌતમ ! તૃતીય પુથ્વીને નારકેની ભવધારણીય શરીરવગાહના એક ત્રીસ ધન અને એક હાથની હોય છે. આ અવગાહના નવમાં પાથડાની અપેક્ષા એ છે અન્ય પાથડાઓમાં નિન પ્રકારે જાણવી જોઈએ– વાલુકાપ્રભાના પ્રથમ પાથડામાં ભવધારણીય અવગાહના પંદર ધનુષ બે હાથ અને આર અંગુલની છે. બીજા પાથડામાં સત્તર ધનુષ, બે હાથ અને સાડાસાત અંગુલની હાય શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૨૫૩ Page #267 -------------------------------------------------------------------------- ________________ છે, ત્રીજા પાથડામાં એગણીશ ધનુષ, એ હાથ અને ત્રણ મઝુલની, ચેથા પાથડામાં એકવીશ ધનુષ, એક હાથ અને સાડી ખાસ અંશુલની, પાંચમા પાથડામાં ત્રેવીસ ધનુષ એક હાથ અને અઢાર અંશુલની, છટ્ટા પાયડામાં પચીસ ધનુષ, એક હાથ અને સાડાતેર અંશુલની, સાતમા પાડામાં સત્યાવીસ ધનુષ, એક હોય અને નવ અંશુલની, આઠમા પાથડામાં એગણત્રીસ ધનુષ, એક હાથ અને સાડાચાર અંશુલની તથા નવમા પાથડામાં પૂર્વોક્ત પરિમાણ વાળી શરીરાવગાહના હાય છે એ પ્રકારે પડેલ પાથડામાં જે અવગાહનાનું પ્રમાણુ કહેલું છે, તેમાં સાત હાથ અને સાડી એગણીસ અંશુલ વધારવાથી આગળ માગળના પાથડાઓની અવગાહના સિદ્ધ થાય છે. કહ્યુ પણ છે ખીજી શ`રાપ્રભા પૃથ્વીના અગીયારમા પાથડામાં ભવધારણીય શરીરની અવગાહના જે પંદર ધનુષ, એ હાથ અને ખાર અંશુલની કહી છે, તેજ અવગાહના ત્રીજી વાલુકા પૃથ્વીના પ્રથમ પાથડામાં હેાય છે. તત્પશ્ચાત્ પ્રત્યેક પાથડામાં સાત હાથ અને સાડી ઓગણીસ અ'ગુલની વૃદ્ધિ કરવી જોઇએ. એ રીતે વૃદ્ધિ કરવાથી નવમા પાથડામાં પૂર્વક્તિ અવગાહનાનું પ્રમાણ એકત્રીસ ધનુષ, એક હાથ સિદ્ધ થાય છે. હવે વાલુકાપ્રભા પૃથ્વીના નારકાના ઉત્તરવૈક્રિયની ઉત્કૃષ્ટ શરીરાવગાહનાનું પરિમાણુ કહે છે— ઉત્તરવૈક્રિય શરીરાવગાહના ખાસઠ ધનુષ તેમજ એ હાથ સમજવી જોઇએ. એ પરિ માણુ નવમા પાથડાની અપેક્ષાથી છે. અન્ય પાથડાઓમાં પાતપુતાના ભવધારણીય અવગાહના પ્રમાણની અપેક્ષાએ ખમણી ખમણી અવગાહના થાય છે. હવે ચેાથી પ૪પ્રભા પૃથ્વીના નારકાની ઉત્કૃષ્ટ ભવધારણીય શરીરાવગાહના કહે છેપદ્મલા પૃથ્વીમાં ભધારણીય નાર મારીરાગતના ખાસઢ ધનુષ અને બે હાથની જાણવી જોઈએ. અવગાહના આ પરિમાણુ સાતમાં પાથડામાં જાણવું જાઈએ. ૫'કપ્રભાના પ્રથમ પાથડામાં એકત્રીસ ધનુષ અને એક હાય, ખીજા પાથડામાં, છત્રીસ ધનુષ, એક હાથ અને વીસ અંશુલ, ત્રીજા પાથડામાં એકતાલીસ ધનુષ, એ હાથ અને સાલ અંશુલ, ચેાથા પાથડામાં છેંતાલીસ ધનુષ, ત્રગુ હાથ અને ખાર અંશુલ, પાંચમા પથડામાં ખાવન ધનુષ અને આઠ આંગળ, છઠ્ઠા પાડામાં સત્તાવન ધનુષ એક હાથ અને ચાર આંગળ તથા સાતમા પાથડામાં પૂર્વોક્ત અર્થાત્ બાસઠ ધનુષ, અને એ હાથની અવગાહના થાય છે. એ પ્રકારે પહેલા પાથડામાં અવગહનાનું જે પરિમાણુ પ્રતિપાદ્ધિત કરેલું છે, તેમાં ક્રમથી પાંચ ધનુષ અને વીસ અ'ગુલની વૃદ્ધિ પ્રત્યેક પાથડામાં થયેલી છે. પ્રત્યેક પાથડામાં એટલી વૃદ્ધિ કરવાથી પૂર્વોઁક્ત અવગાહનાનુ માન નિષ્પન્ન થાય છે, કહ્યું પણ ?ત્રીજી પૃથ્વીના નવમા પાથડામાં જે અવગાહના પ્રમાણુ કહેલું' છે, તેજ પ્રમાણે શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૨૫૪ Page #268 -------------------------------------------------------------------------- ________________ ચેથી પૃથ્વીને પાથડામાં સમજવું જોઈએ. તત્પશ્ચાત્ પાંચ ધનુષ અને વીસ અંગુલની પ્રત્યેક પાથડામાં વૃદ્ધિ કરવી જોઈએ. એ પ્રકારે વૃદ્ધિ કરતાં કરતાં સાતમા પાથડામાં બાસઠ ધનુષ અને બે હાથની અવગાહના થાય છે. હવે ચોથી પૃથ્વીની ઉત્તરક્રિય અવગાહનાનું પ્રમાણુ કહેવાય છે – પંકપ્રભા પૃથ્વીના નારકેની ઉત્તરક્રિય અવગાહનાનું પ્રમાણ એક પચ્ચીસ ધનુષ જાણવું જોઈએ. આ અવગાહના સાતમા પાથડામાં મળે છે. અન્ય પાથડાઓમાં પોતપોતાના ભવધારણીય શરીરની અવગાહનાથી બમણી–બમણી અવગાહના સમજી લેવી જોઈએ. પાંચમી પૃથ્વીના નારકેના શરીરની અવગાહનાનું પ્રમાણ બતાવે છે ધૂમપ્રભા પૃથ્વીના નારકની ભવધારણીય શરીરવગાહને એક પચીસ ધનુષની સમજવી જોઈએ, આ અવગાહને પાંચમાં પાથડાની અપેક્ષાએ કહેલી છે. પ્રથમ પાઘડામાં બાસઠ ધનુષ અને બે હાથ, બીજા પાથડામાં અઠોતેર ધનુષ અને એક વિતતિ (વંત) ત્રીજા પાથડામાં ત્રાણું ધનુષ અને ત્રણ હાથ, ચોથા પાથડામાં એકસો નવ ધનુષ, એક હાથ અને વિતસ્તિ, તથા પાંચમાં પાવડામાં, પૂર્વોક્ત પ્રમાણ વાળી અવગાહના હોય છે. એ પ્રકારે પહેલા પાથડામાં અવગાહનાનું જે પ્રમાણુ બતાવ્યું છે, તેમાં અનુક્રમથી પંદર ધનુષ તથા અઢી હાથ મેળવતા જવાથી આગળ-આગળના પાડાઓની અવગાહનાનું પ્રમાણુ નિકળી આવે છે. કહ્યું પણ છે ચોથી પૃથ્વીના સાતમા પાથડામાં નારફ શરીરની જેટલી અવગાહના કહી છે, તેટલી જ પાંચમી પૃથ્વીના પ્રથમ પાઘડામાં સમજવી જોઈએ. તત્પશ્ચાત્ પંદર ધનુષ અને અઢી હાથની પ્રત્યેક પાથડામાં વૃદ્ધિ કરવી જોઈએ. આ પ્રકારે વૃદ્ધિ કરવાથી પાંચમા પાથડામાં એક પચીસ ધનુષની અવગાહના થાય છે. હવે પાંચમી પૃથ્વીના નારકોના ઉત્તરકિય શરીરની અવગાહનાનું કથન કરાય છે ધૂમપ્રભા પૃથ્વીના નારકોની ઉત્તરક્રિય અવગાહના અઢીસો ધનુષની સમજવી જોઈએ. આ પરિમાણ પાંચમા પાથડાની અપેક્ષાથી છે. અન્ય પાથડઓમાં પિતાપિતાના ભવધારણીય અવગાહનાના પ્રમાણુથી બમણું –બમણું અવગાહનાનું પ્રમાણ જાણવું જોઈએ. હવે છઠ્ઠી પૃથ્વીના નારકની અવગાહનાનું પ્રમાણ કહેવાય છે તમાનામક ઇટ્રો પૃથ્વીમાં શરીરની ઉત્કૃષ્ટ અવગાહના અઢીસે ધનુષની હોય છે. આ અવગાહનાનું પરિમાણ ત્રીજા પાથડાની અપેક્ષાથી છે. પહેલા પાથડામાં એકસો પચ્ચીસ ધનુષની, બીજા પાઘડામાં એક સાડીસત્યાસી ધનુષની, ત્રીજા પાથડામાં પૂર્વોક્ત પ્રમાણુ વાળી અવગાહના સમજવી. પહેલા પાથડામાં અવગાહનાનું જે પરિમાણુ કહેલું છે, તેમાં સાડા બાસઠ ધનુષ પ્રત્યેક પાથડામાં સંમિલિત કરવાથી ત્રીજા પાથડામાં ઉપયુક્ત પરિમાણુ સિદ્ધ થઈ જાય છે. એ પ્રકારે પહેલા પાથડામાં અવગાહનાનું જે પરિમાણ બતાવેલું છે તેમાં ઊપરના પથડામાં સાડા બાસઠ દરેકમાં વધારવાથી ત્રીજા પાથડામાં ઉલિખિત પ્રમાણુ નિપજ થાય છે. કહ્યું પણ છે-પાંચમી પૃથ્વીના પાંચમાં પાઘડામાં અવગાહનાનું શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૨૫૫. Page #269 -------------------------------------------------------------------------- ________________ જે પ્રમાણ કહ્યું છે, તેજ પ્રમાણુ છઠ્ઠી પૃથ્વીના પ્રથમ પ્રત્યેક પાથડામાં સાડી ખાસડ ધનુષ મેળવવાં જોઇએ. એમ પાથડામાં અઢીસે ધનુષની અવગહના સિદ્ધ થાય છે. હવે છઠ્ઠો પૃથ્વીના નારકેાની ઉત્કૃષ્ટ ઉત્તરવૈક્રિય અવગાહનાનું પરિમાણ કહે છે છઠ્ઠી તમા પૃથ્વીના નારકોની ઉત્કૃષ્ટ ઉત્તરવૈક્રિય અવગાહના પાંચસો ધનુષની સમજવી જોઇએ આ પરિમાણુ પણ ત્રીજા પ્રસ્તરની અપેક્ષાથી કહેલ છે. પ્રથમ અને દ્વિતીય પ્રસ્તરમાં પોત-પોતાના ભવધારણીય શરીરની અવગાહનાથી ખમણી-ખમણી અવગાહના હાય છે. હવે સાતમી પૃથ્વીના નારકેાના શરીરની અવગાહન કહેવાય છે પાડામાં હાય છે.તપશ્ચાત્ કરવાથી ઠ્ઠી પૃથ્વીના ત્રીજા સાતમી પૃથ્વીના નારાની ઉત્કૃષ્ટ ભધારણીય શરીરાત્રગાઢના પાંચસો ધનુષની કહેલી છે અને ઉત્તરીક્રિય અવગાહના એકહજાર મૃનુત્રની હાય છે. રત્નપ્રભા આદિ સમસ્ત પૃથિવિાના તારકાની જઘન્ય ભવધારણીય અવગ!હુના આંગળના અસખ્યાતમા ભાગ પ્રમાણ હાય છે અને ઉત્તરવૈક્રિય શરીરાવગાહના આંગલના સખ્યાતમા ભાગની હાય છે, આ અભિપ્રાયથી કડે છે-બધા નાર}ાની જઘન્ય ભવધાર ણીય શરીરાવગાહના અ'ગુલને અસંખ્યાતમા ભાગમાત્ર તથા ઉત્તરવૈક્રિય શીરાવગાહના આંગળના સખ્યાતમા ભાગમાત્રની સમજવી જોઇએ. શ્રીગૌતમ સ્વામી-હે ભગવન્ ! તિયગ્યેાનિક પંચેન્દ્રિય વૈયશરીરની અવગાહના કેટલી મેરી કહી છે? શ્રીભગવાન્— હૈ ગૌતમ ! તિયચ પંચેન્દ્રિયના વૈક્રિય શરીરની જઘન્ય અવગાહના અ'ગુલના સંખ્યાતમા ભાગની અને ઉદૃસ્ટ સેા પૃથકત્વ વૈજનની શરીરાવહુગાના કહેલી છે. તિર્યંચામાં સે! પૃથકત્વ ચાજનથી અધિકની વિક્રિયા કરવાની શક્તિ નથી હતી. શ્રીગૌતમસ્વામી--હૈ ભગવન્ ! મનુષ્ય પાંચેન્દ્રિયના વૈક્રિય શરીરની અવગાહના કેટલી મેાટી કહેવાયેલી છે? શ્રીભગવાન્ હૈ ગૌતમ ! મનુષ્ય પચેન્દ્રિયના વૈક્રિયશરીરની જઘન્ય અવગાહના અંશુલના સંખ્યાત ભાગમાત્રની તથા ઉત્કૃષ્ટ કાંઇક અધિક એક લાખ ચેાજનની કહી છે. વિષ્ણુકુમાર આદિની આટલી અવગાહના પ્રતીત છે. શ્રીગૌતમ સ્વામી—à ભગવન ! અસુરકુમાર ભવનવાસી દેવ પૉંચેન્દ્રિયાની વૈક્રિયશરીરની અવગાહના કૈટલી માટી કહી છે ? શ્રીભગવાન્—હે ગૌતમ! ઋસુરકુમાર દેવાની શરીરાવગાહના એ પ્રકારની કહી છે, તે આ પ્રકારે-ભવધારણીય અને ઉત્તરવૈક્રિય આ બન્ને પ્રકારની અવગાહનાઓમાં જે ભવધારણીય શરીરાવગાડુના છે, તે જઘન્ય આંગળના અસંખ્યાતમા ભાગની છે અને ઉત્કૃષ્ટ સાત શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૨૫૬ Page #270 -------------------------------------------------------------------------- ________________ હાથની ડાય છે. અને જે ઉત્તરવૈક્રિય અવગાહના છે, તે જઘન્ય આંગળના સંખ્યાતમા ભાગની તથા ઉત્કૃષ્ટ એક લાખ ચેાજનની કહેલી છે. એજ પ્રકારે નાગકુમાર, સુવર્ણ કુમાર, અગ્નિકુમાર, વિદ્યુમાર, ઉદધિકુમાર, દ્વીપકુમાર દિકુમાર, પવનકુમાર, અને સ્તનિતકુમાર, ભવનવાસી દેવેાની પણ ભવધારણીય અને ઉત્તરવૈક્રિય શરીરાવગાહના ડેલી છે. તેમાંથી ભવધારણીય શરીરાવગાડના જઘન્ય આંગળના અસંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ સાત હાથની ઢાય છે. ઉત્તરવૈક્રિય અવગાહના જઘન્ય આંગળના સ`ખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ એકલાખ ચેાજનની જાગુવી જોઇએ. અસુરકુમાર આદિના સમાન સમુચ્ચય વાનયન્તરે ની પણ-અવગાહના એ પ્રકારની ભવધારણીય અને ઉત્તરવૈક્રિય. તેમાં જે ભવચારણીય અવગાહના છે, તે જધન્ય આંગ ળના અસ'ખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ સાત હાથની ટહેલી છે. ઉત્તરવૈક્રિય અવગાહના જઘન્ય અંગુલના સંખ્યાતભાગની અને ઉત્કૃષ્ટ એક લાખ ચૈાજનની કહી છે. એજ પ્રકારે ન્યાતિષ્ઠદેવાની અવગાહના પણ ભવધારણીય અને ઉત્તરવૈક્રિયના ભેદથી એ પ્રકારની કહી છે. તેમનામાંથી ભવધારણીય અવગાહના જઘન્ય અ'ગુલના અસ`ખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ સાત હાથની ડાય છે. ઉત્તરવૈક્રિય અવગાહના જઘન્ય સ`ખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ એક લાખ ચેાજનની જાણવી જોઇએ. સૌધમ અને ઇશાન દેવાની શીરાવગાહના પણ અસુરકુમારેાની જેમ એ પ્રકારની કહી છે—ભવધારણીય અને ઉત્તરવૈક્રિય. તેમનામાંથી ભવધારણીય અવગાહના જઘન્ય આંગળના અસખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ સાત હાથની હૈાય છે. ઉત્તરવૈક્રિય અવગાહના જાન્ય આંગળના સ`ખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ એકલાખ ચેાજનની હાય છે. એ પ્રકારે અસુરકુમારેથી લઈને સ્તનિતકુમારા સુધી પ્રધા ભવનવાસી દેવાના. બ્યાનભ્યન્તરાના, જ્યેષ્કિાના તથા સૌયમ અને ઈશાન દેવેના વક્રિયશરીરની જઘન્ય ભધારણીય અવગાહના આંગળના અસ`ખ્યાતમા ભાગની ડાય છે. આ અવગાહુના ઉત્પત્તિના પ્રથમ સમયમાં જોવામાં આવે છે. ઉત્કૃષ્ટ અવગાહના સાત હાથની છે, ઉત્તરવૈક્રિય અવગાહના જઘન્ય આંગળના સખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ એકલાખ ચેાજનની સમજવી જોઇએ. ક્રિન્તુ ઉત્તરવૈક્રિય અવગાહના અભ્યુતકલ્પ સુધી જ અેવી જોઇએ. તેના ઉપર ત્રૈવેયક વિમાના તથા અચ્યુત વિમાનેાના દેવ વિક્રિયા કરતા નથી. ત્યાં ઉત્તરવૈક્રિય શરીરાવગાહના સત્ર જઘન્ય આંગળના સ ́ખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ એક લાખ ચેાજનની કહેલી એ કિન્તુ ભવધારણીય શરીરની અવગાહના અલગ અલગ પ્રકારની હાય છે. તે બતાવે છે અસુરકુમારથી લઇને સૌધર્મ અને ઈશાન કલ્પ સુધીના દેવાની જે અવગાહના ઊપર કહેલી છે, તેનાથી વિશેષતાએ છે કે સનત્યુમાર કલ્પમાં ભવધારણીય શરોરની અવગાહના જઘન્ય અંશુલના અસંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ છ હાથની હોય છે. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૨૫૭ Page #271 -------------------------------------------------------------------------- ________________ એજ પ્રકારે મહેન્દ્ર કલ્પમાં જઘન્ય અંગુલના અસંખ્યતમા ભાગની અને ઉત્કૃષ્ટ છે હાથની અવગાહના છે. અવગાહનાના છ હાથનું જે પ્રમાણે કહેલું છે તે સાત સાગરોપ મની સ્થિતિવાળા દેવાની અપેક્ષાએ સમજવું જોઈએ. જે દેવેની સ્થિતિ બે સાગરોપમથી છ સાગરોપમ સુધીની છે, તેમની અવગાહના આ પ્રકારે છે-સનકુમાર અને મહેન્દ્ર કલ્પમાં જે દેવની સ્થિતિ બે સાગરોપમની છે, તેમની ભવધારણીય અવગાહના પૂર્ણ સાત હાથની હોય છે. જેમની સ્થિતિ ત્રણ સાગરોપમની છે, તેમની અવગાહના છ હાથની અને એક હાથ જ ભાગની છે જેમની સ્થિતિ ચાર સાગરોપમની છે, તેમની છ હાથ અને એક હાથના ની છે. જેમની સ્થિતિ પાંચ સાગરોપમની છે, તેમની સ્થિતિ છ હાથ અને એક હાથના તે ભાગની છે, જેમની સ્થિતિ છ સાગરોપમની છે. તેમની અવગાહના છ હાથ અને જે ભાગની છે, જેમની સ્થિતિ પુરા સાત સાગરોપમની છે, તેમની પુરી છ હાથની અવગાહના છે. કહ્યું પણ છે–સનકુમાર અને મહેન્દ્ર કલ્પમાં જે દેવની સ્થિતિ ત્રણ સાગરોપમની છે, તેમની અવગાહના છ હાથની અને એક હાથના ભાગની હોય છે. તત્પશ્ચાત્ પ્રત્યેક એક સાગરોપમની સ્થિતિમાં એક એક ભાગ છે થઈ જાય છે યાવત્ સાત સાગરોપમની સ્થિતિવાળાઓની અવગાહના પુરા છ હાથની હોય છે. બ્રહ્મક લાન્તક ક૯પમાં ઉત્કૃષ્ટ ભવધારણીય શરીરવગાહના પાંચ હાથની જાણવી જોઈએ. આ પાંચ હાથની જે શરીરવગાહના કહી તે લાન્તક કપમાં ચૌદ સાગરેગમની સ્થિતિવાળા દેવેની અપેક્ષાથી સમજવી જોઈએ. અન્ય પ્રકારની સ્થિતિવાળાઓમાં, જે ની બ્રાલેક કલપમાં સાત સાગરેમની સ્થિતિ છે, તેમની ભવધારણીય અવગાહના પરા છ હાથની હોય છે. જેમની સ્થિતિ આઠ સાગરોપમની છે. તેમની અવગાહના પાંચ હાથ અને જે હાથની હોય છે. જેમની સ્થિતિ નવ સાગરોપમની હોય છે, તેમની પાંચ હાથ માં હાથની અવગાહના છે. જેમની સ્થિતિ દશ સાગરેપની છે, તેમની અવગાહના પાંચ હાથ ની છે. લાન્તક કલ્પમાં પણ જે દેવેની સ્થિતિ દશ સાગરોપમની છે તેમની ઉત્કૃષ્ટ અવગાહના પાંચ હાથ કે હાથની હોય છે. જેમની સ્થિતિ અગીયાર સાગરોપમની છે. તેમની અવગાહના પાંચ હાથ પર હાથની હોય છે. જેની સ્થિતિ બાર સાગરેપમની છે. તેમની અવગાહના પાંચ હાથ અને જેની છે. જેમની સ્થિતિ તેર સાગરેપમની છે, તેમની સ્થિતિ પાંચ હાથ અને તે એક હાથના અગ્યારમા ભાગની હોય છે જેની સ્થિતિ ચૌદ સાગરોપમની છે, તેમની અવગાહના પૂરા પાંચ હાથની હોય છે. આ ભવધારણેય અવગાહનાનું પ્રમાણ છે. મહાશુક અને સહસાર કપમાં ભવધારણીય શરીરની ઉત્કૃષ્ટ અવગાહના ચાર હાથની હોય છે. આ ચાર હાથની અવગાહના સહસ્ત્રાર ક૯પના અઢાર સાગરોપમની સ્થિતિવાળા દેવેની અપેક્ષાએ છે. અન્ય સ્થિતિવાળા દેવોમાંથી મહાશુક્ર કપમાં જે દેવેની સ્થિતિ ચૌદ સાગરોપમની છે. તેમની ઉત્કૃષ્ટ ભવધારણીય શરીરવગાહના પૂરા શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૨૫૮ Page #272 -------------------------------------------------------------------------- ________________ પાંચ હાથની હોય છે, જેમની સ્થિતિ પંદર સાગરોપમનો હોય છે, એમની અવગાહના ચાર હાથ અને 3 હાથની હોય છે. જેમની સ્થિતિ સોળ સાગરોપમની છે, તેમની ચાર હાથ અને 3 હાથની અવગાહના હોય છે. જેમની સ્થિતિ સત્તર સાગરોપમની છે, તેમની અવગાહના ચાર હાથ અને હાથની હોય છે. સહસાર કલ્પના પણ જે દેવોની સ્થિતિ સત્તર સાગરોપમની છે, તેમની ભવધારણીય અવગાહના તેટલી જ સમજવી જોઈએ. સહસ્ત્ર ૨ ક૯પમાં જેમની સ્થિતિ પૂરા અઢાર સાગરોપમની છે, તેમની અવગાહના પૂરા ચાર હાથની સમજવી જોઈએ. આનત. પ્રાણત, આરણ અને અશ્રુત કપમાં ઉત્કૃષ્ટ ભવધારણીય અવગાહના ત્રણ હાથની હોય છે. આ અવગાહનાનું પ્રમાણ અશ્રુત કલ્પમાં બાવીસ સાગરોપમની સ્થિતિ વાળા દેવોની અપેક્ષાએ સમજવી જોઈએ. અન્ય સ્થિતિવાળાઓમાંથી આનત ક૫માં પણ જેમની સ્થિતિ પૂરા અઢાર સાગરોપમની અગર તેનાથી કાંઈક અધિક છે, તેમની ઉત્કૃષ્ટ અવગાહના પૂરા ચાર હાથની હોય છે. જેમની સ્થિતિ ઓગણીસ સાગરોપમની હોય છે. તેમની અવગાહના ત્રણ હાથ માં હાથની હોય છે. પ્રાણત કપમાં પણ જેમની સ્થિતિ એગણીસ સાગરોપમની છે, તેમની પણ ત્રણ હાથ અને તે હાથની અવગાહના હોય છે, પ્રાણુત ક૫માં જેમની સ્થિતિ વીસ સાગરોપમની છે. તેમની અવગાહના ત્રણ હાથ અને જે હાથન છે. આરણ કપમાં પણ જે દેવોની સ્થિતિ વીસ સાગરોપમની છે, તેમની પણ અવગાહના ત્રણ હાથ અને એક હાથના જ ભાગની હોય છે. આરણ ક૯૫માં જેમની સ્થિતિ એકવીસ સાગરોપમની છે, તેમની ભવધારણીય અવગાહના ત્રણ હાથની અને હાથની હોય છે. અયુત કપમાં પણ જેમની સ્થિતિ અકવીસ સાગરેપમની છે, તેમની પણ ભવધારણીય અવગાહના ત્રણ હાથ અને 7 હાથની હોય છે. જે દેવેની અશ્રુત ક૯પમાં બાવીસ સાગરોપમની સ્થિતિ છે, તેમની ઉત્કૃષ્ટ અવગાહના ત્રણ હાથની હોય છે. શ્રીગૌતમસ્વામી-હે ભગવન વેયક કાર્તીત વૈમાનિક દેવ પંચેન્દ્રિોના વૈક્રિયશરીરની અવગાહના કેટલી મોટી કહી છે, ભગવાન -હે ગૌતમ ! શ્રેયક દેવેની એક ભવધા૨ણીય શરીરાવગાહના જ હોય છે તે જઘન્ય અંગુલના અસંખ્યામાં ભાગની અને કૃષ્ણ બે હાથની હોય છે. આ અવગાહના પરિમાણ નવમા કૈવેયકમાં એકવીસ સાગરેપમની સ્થિતિવાળા દેવેની અપેક્ષાથી કહેલ છે. અન્ય દેવોમાંથી પ્રથમ રૈવેયકમાં જેમની સ્થિતિ બાવીસ સાગરોપમની છે, તેમની ભવધારણીય શરીરવગાહના ત્રણ હાથની હોય છે. પ્રથમ શ્રેયક મા જે દેવની સ્થિતિ ત્રેવીસ સાગરોપમની છે, તેમની અવગાહના બે હાથ અને જ હાથની હોય છે, દ્વિતીય સૈવેયકમાં જેમની સ્થિતિ ત્રેવીસ સાગરોપમની છે, તેમનો અવગાડુના પણ બે હાથની અને ની છે. દ્વિતીય વેકમાં જેમની સ્થિતિ ચોવીસ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૨૫૯ Page #273 -------------------------------------------------------------------------- ________________ સાગરાપમની હોય છે, તેમની ભવધારણીય અવગાહના બે હાથ અને હાથની ડાય છે. ત્રીજા ત્રૈવેયકમાં જેમની અવગાહના ચાવીસ સાગરે પમની હાય છે, તેમની ભવધારણીય અવગાહના પણ બે હાથ અને હાથની હોય છે. ત્રીજા ત્રૈવેયકમાં જે દેવાની સ્થિતિ પચ્ચીશ સાગરોપમની છે તેમની ભવધારણીય અવગઢના એ હાથ અને હાથની હાય છે. છઠ્ઠા ત્રૈવેયકમાં જે દેવાની સ્થિતિ પચ્ચીસ સાગરોપમની છે, તેમની ભત્રધારણીય શરીરાવગઢના ઉપર્યુક્ત પ્રમાણુ વાળી જ ાય છે. ચેથા ત્રૈવેયકમાં જે દેવાની છવ્વીસ સાગરાપમની સ્થિતિ છે, તેમની ભત્રધારણીય શરીરાવગાહના બે હાથ અને હાથની છે. પાંચમાં ત્રૈવેયકમાં જે દેવાની સ્થિતિ છવ્વીસ સાગરે યમની છે, તેમની અવગાહના પણ પૂર્વોક્ત જ છે, પાંચમા ત્રૈવેયકમાં જે દેવાની સ્થિતિ સત્યાવીસ સાગરોપમની ડાય છે. તેમની ભવધારણીય શરીરાવગાહના બે હાથ અને હાથની ડાય છે. છઠ્ઠા ત્રૈવેયકમાં જે દેવાની સ્થિતિ સત્યાર્થીસ સાગરાપમની હાય છે, તેમની શરીરાવાહના પશુ ઉલ્લિખિત પ્રમાણવાળી હોય છે. છઠ્ઠા ત્રૈવેયકમાં જે દેવાની સ્થિતિ અત્યાવીસ સાગરોપમની ડાય છે. તેમની અવગાહના બે હાથ અને ૐ હાથની હોય છે. સાતમા ત્રૈવેયકમાં જે દેવાની સ્થિતિ અઠયાવીસ સાગરોપમની હોય છે; તેમની અવગાહના પણ ઉલ્લિખિત જ હૈાય છે. સાતમા ત્રૈવેયકમાં જે દેવાની સ્થિતિ એગણત્રીસ સાગરાપમની ડાય છે. તેમની અવગાહના બે હાથ અને ર્ હાથની હાય છે. આઠમા ત્રૈવેયકમાં પણ જેમની સ્થિતિ એગણત્રીસ સાગરોપની છે, તે દેવાની અવગાહના પૂર્વોક્ત પ્રમાણ વાળી જ ડાય છે. આઠમા ત્રૈવેયકમાં જેમની સ્થિતિ ત્રીસ સાગરાપમની ડાય છે, તેમની અવગાહના બે હાથ હૈં હાથની છે. નવમા ત્રૈવેયકમાં જેમની ત્રીસ સાગરોપમની સ્થિતિ છે, તેમની ભત્રધારણીય શરીરાવગાહના પણ પૂર્વોક્ત જ છે. નવમા ત્રૈવેયકમાં જે દેવાની સ્થિતિ એકવીસ સાગરે પમની છે, તેમની ભવખાણીય શરીરાવગાહના પૂરા એ હાથની ડાય છે. એજ પ્રકારે અનુત્તરૌપપાતિક દેવેની પણ એક ભવધારણીય અવગાહના જ હોય છે, તે અવગાહના જઘન્ય અંગુલના અસ ́ખ્યાતમા ભાગની હોય છે. કિન્તુ ત્રૈવેયક દેવાની અપેક્ષાએ વિશેષતા એ છે કે અનુત્તરૌપપાતિક દેવેની ઉત્કૃષ્ટ અવગાહના એક હાથની હાય છે. અવગાહનાનું આ પરિમાણુ તેત્રીસ સાગરોપમની સ્થિતિવાળા દેવાની અપેક્ષાથી સમજવુ જોઈએ. અન્ય સ્થિતિવાળા દેવામાં વિજ્યાદિ ચાર વિમાનામાં એકત્રીસ સાગરોપમની સ્થિતિવાવાળા દેવની અવગાહના બે હાથની ડાય છે. વિજયાદિ વિમાનામાં જે વાની મધ્યમ સ્થિતિ ખત્રીસ સાગરોપમની છે, તેમની અવગાહના એક હાથ અને એક હાથના અગીયારમા ભાગની હૈાય છે. સર્વાર્થસિદ્ધ વિમાનામાં દેવાની સ્થિતિ તેત્રીસ સાગરોપમની હાય છે અને તેમની ભવધારણીય શરીરાવગાહના એક હાથની હાય છે. ૫ ૦૬ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૨૬૦ Page #274 -------------------------------------------------------------------------- ________________ આહારકશરીર કા નિરૂપણ આહારકશરીર વક્તવ્યતા શબ્દાર્થ-(માહારીરે તેવિ To) ભગવદ્ ! આહારકશરીર કેટલા પ્રકારના કશા છે? (વા ! Tru goળજો) ગોતમ ! એકાકારનાં કહ્યાં છે (જ્ઞ પ્રારે જ જબૂત બાણાજીરે, નમણૂક આરસી ) અગર જે એક આકારના હોય છે તે શું મનુનષ્યનું આહારકરારી હોય છે અગર મનુષ્યતરનું આહારકારી હોય છે? (નવમા ! - જૂર ગઠ્ઠા સરીરે મધૂર બાજરી) ગૌતમ! મનુષ્યનું આહારકશરીર હોય છે. મનુષ્યતરનુ આહારકશરીર નથી હોતું ( ટુ મઘુર ગાા સરીરે ઈ સમુરિઝમ મજૂર હારીરે, મવતિય મજૂર મારીરે ) અગર મનુષ્યનું આહારકશરીર હોય છે તે શું સંમૂઈિમ મનુષ્યનું આહારકશરીર હોય છે અથવા ગર્ભજ મનુષ્યનું આહારકશરીર હોય છે ? (જો મા ! નો સંકુરિઝમ મજૂર કારપાસપોરે, જમવતિયમપૂરબા જાણીરે) ગૌતમ ! સંપૂમિ મનુષ્યના આહારકશરીર નથી હોતા, ગર્ભજ મનુષ્યનાં આહારકશરીર હોય છે (जहगब्भवतिय मणूस आहारगसरीरे किं कम्मभूमग गब्भवकंतिय मणूस आहारगसरीरे अकम्मभूमग गब्भवतियमणूस आहारगसरीरे, अंतरदीप्पगगम्भकंतियमणूस आहा. રાજીરે) યદિ ગર્ભજ મનુષ્યના આહારકશરીર હોય છે, તે શું કર્મ ભૂમિજ ગર્ભજ મનુષ્યના આહારકશરીર હોય છે? કે અકર્મ ભૂમિજ ગર્ભજ મનુષ્યના આહારકશરીર હોય છે, અથવા તે અન્તરદ્વીપના ગર્ભજ મનુષ્યના આહારકશરીર હોય છે ? ( મૂમ મેવતિય મજુર બાજરી) ગૌતમ ! કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યના આહારશરીર હોય છે (નો અમૂમ જમવર્ષાતિર મઘૂસ મારનારીરે) અકર્મભૂમિજ ગર્ભજ મનુષ્યના આહારકશરીર નથી હોતાં (નો અંતરવીવારમતિય મજૂર ચાદરીરે) અત્તરદ્વીપજ ગર્ભજ મનુષ્યનાં આહારકશરીર નથી હોતા શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૨૬૧ Page #275 -------------------------------------------------------------------------- ________________ (ગર્ જન્મમૂના મવતિય મજૂસ બાટૂાસરીને) યદિ કર્મભૂમિના ગČજ મનુ જ્યના આહારશરીર ાય છે ( સંલેન્ગવાસય મ્મમૂમા સમવતિય મળ્યુસ આહારસરીને) શું સ`ખ્યાત વર્ષની આયુવાળા કર્મભૂમિના ગર્ભજ મનુષ્યના આહારશરીર હાય છે ? (સવ વાસાય જન્મમૂમમવતિયમવૃત્ત બાાનસરીને ?) અગર અસ`ખ્યાત વર્ષની આયુવાળા ૪ ભૂમિના ગર્ભજ મનુષ્યના આહારકશરીર હાય છે ?) (નોચમા ! સ ંવિપ્રવાસાપયમ્મમૂમા મવતિય મજૂસ બારસી) ગૌતમ ! સંખ્યાત વર્ષની આયુવાળા ક`ભૂમિના ગર્ભજ મનુષ્યના આહારશરીર ડાય છે (નો બસવન્નવાસાથ મ્મમૂમ મચયંતિય મજૂસ અર્થે નસરીને) અસખ્યાત વની આયુવાળા કર્મભૂમિના ગજ મનુષ્યના આહરકશરીર નથી હતાં (જ્ઞરૂ સંલગ્નવાસ-ચમ્મમૂના દમય ંતિય મજૂસ બાદાવસરીરે) યદિ સ ́ખ્યાત વર્ષોની આયુવાળા કભૂમિના ગર્ભજ મનુષ્યના મહારકશરીર હોય છે (વિજ્ઞત્તા संखेज्जवासाज्य कम्मभूमग गव्भवक्कंतिय मणूस आहारगसरीरे ? अपज्जत्तग संखेज्जवासाज्य જન્મમૂમન ગમવતિય મજૂસ આહારનસરીને ?) તે શું પર્યાપ્ત સખ્યાત વની આયુવાળા કમભૂમિના ગર્ભજ મનુષ્યના આહારકશરીર ડાય છે, અગર અપર્યાપ્ત સ`ખ્યાત વર્ષની આયુવાળા કભૂમિના ગર્ભજ મનુષ્યના આહારશરીર હાય છે? ( गोयमा ! पज्जत्तग संखेज्जवासाज्य कम्मभूमग गव्मवक्कंतिय मणूस आहारगसरीरे ) હૈ ગૌતમ ! પર્યાપ્ત સખ્યાત વની આયુવાળા ક્ર ભૂમિના ગાઁજ મનુષ્યના આહારકશરીર હાય છે (નો અવગ્નત્તળ સંàગ્નવામાન્ય જન્મમૂના મવત્તિય મજૂસાાનશરીરે) અપર્યાપ્ત સંખ્યાત વર્ષની આયુવાળા ક`ભૂમિના ગર્ભજ મનુષ્યના આહારક શરીર નથી હાતા (जइ पज्जत्तग संखेज्जवासाज्य कम्मभूमग गव्भवक्कंतिय मणूस आहारगसरीरे किं सम्म द्विट्टि पज्जत्त संखेज्जवासाज्य कम्मभूमग गमवक्कंतिय मणूस आहारगसरीरे, मिच्छादिट्टि पज्जत्तग सरखेज्जवासाउय कम्मभूमग गब्भवक्कंतिय मणूस आहारगसरीरे, सम्मामिच्छदिट्ठि પદ્મત્તા સંઘે વાસાય જન્મમૂળ ગમવ=ત્તિય મનૂસ !હાવસરીરે ?) યદિ પર્યાપ્ત સંખ્યાત વની આયુવાળા કર્મ ભૂમિજ મનુષ્યના આહારકશરીર હાય છે, તે શું સમ્ય શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૨૬૨ Page #276 -------------------------------------------------------------------------- ________________ પર્યાપ્ત સંખ્યાત વર્ષની આયુવાળા કર્મભૂમિના ગભજ મનુષ્યના આહારકશરીર હોય છે, અથવા મિથ્યાદ્રષ્ટિ પર્યાપ્ત સંખ્યાત વર્ષની આયુવાળા કર્મભૂમિના ગર્ભજ મનુષ્યના આહારકશરીર હોય છે, અગર સમ્યગ્સચ્યા દષ્ટિ પર્યાપ્ત સંખ્યાત વર્ષની આયુવાળા કર્મભૂમિના ગર્ભજ મનુષ્યનાં આહારકશરીર હોય છે ? (गोयमा ! सम्मट्ठिी पज्जत्तगसंखेज्जवासाउय कम्मभूमग गब्भवक्कंतिय मणूस आहारTીર) ગૌતમ! સમ્યગ્દષ્ટિ પર્યાપ્ત સંખ્યાત વર્ષની આયુવાળા કર્મભૂમિના ગર્ભજ મનુષ્યના આહારકશરીર હોય છે તેનો મિરઝારિરી રૂઝત્તા સંવેઝવાના સ્મભૂમm જન્મવતિય મબૂર બારાડી) મિથ્યાદષ્ટિ પર્યાપ્ત સંખ્યાત વર્ષની આયુવાળા કર્મ ભૂમિજ ગર્ભજ મનુષ્યના આહારકશરીર નથી હોતા (નો સમિતિદ્દી વાત છે કાલાવાર મૂમ મવતિય મજૂર મહાજાપરી) સમ્યગૃમિથ્યાષ્ટિ પર્યાપ્ત સંખ્યાત વર્ષની યુવાળા કર્મભૂમિના ગર્ભજ મનુષ્યના આહારકશરીર નથી હોતાં (जइ सम्मदिवी पज्जत्तग सखेज्जावासाउय कम्मभूमग गब्भवक्कंतिय मणूस्स आहारगसरीरे क संजयसम्मदिदी पज्जत्तग सखेज्जवासाउय कम्मभूमग गब्भक्कंतिय मणूस आहाજી) જે સમ્યફદષ્ટિ પર્યાપ્ત સંખ્યાત વર્ષની આયુવાળા કર્મભૂમિના ગર્ભજ મનુવ્યનું આહારકશરીર હોય છે તે શું સંતસમ્યગ્દષ્ટિ પર્યાપ્ત સંખ્યાત વર્ષની આયુથવાળા કર્મભૂમિના ગજ મનુષ્યના આહારકશરીર હોય છે (સંજય લક્ષ્મજિદ્દી - ત્તિ સંવેગવાસાઉચ મા મવતિય મજૂર મહારાસરી) અથવા અસંયત સમ્યદ્રષ્ટિ પર્યાપ્ત સંખ્યાત વર્ષની આયુષ્યવાળા કર્મભૂમિના ગર્ભજ મનુષ્યના આહારકશરીર હોય છે. (જંજાવંત્રી સવિઠ્ઠી ના વેગવાના મૂમામૈવ તિય મgrણ માહ્યાવસરીરે) અથવા સંયતાસંયત સમ્યફદડિટ પર્યાપ્ત સંખ્યાત વર્ષની આયુષ્યવાળા કર્મભૂમિના ગર્ભજ મનુષ્યના આહારકશરીર હોય છે (જો મા ! લંચશહિદી vidવેરનવારાય મૂમ ભવતિમજૂર કાજરી?) હે ગમ! સંયત સમ્યફદષ્ટિ પર્યાપ્ત સંખ્યાતવર્ષની આયુષ્યવાળા કર્મભૂમિના ગર્ભજ મનુષ્યના આહા રકશરીર હોય છે. તેનો રંગ સરિટી પૂનત્તા સંઝિયાસTSચ મુમન રમવતિય મજૂર ગાહાતીરે) અસંયત સમ્યફદષ્ટિ પર્યાપ્ત સંખ્યાત વર્ષની આયુષ્યવાળા કર્મભૂમિના ગર્ભજ મનુષ્યના આહારકશરીર હેતા નથી તેનો રંગારંવાર વિઠ્ઠી પત્તા સંનવાસારા મમ્મી મરજીંવતિય મજૂર ગારાસણી) સંયતાસંયત સમ્યગ્દષ્ટિ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ Page #277 -------------------------------------------------------------------------- ________________ (जइ संजय सम्महिट्ठि पज्जत्तगसंखेज्जवासाज्यकम्मभूमगगब्भवक्कंतिय मणूस आहाરારી) યદિ સંયત સમ્યગ્દષ્ટિ પર્યાપ્ત સંખ્યાત વની આયુવાળા કમભૂમિના ગજ મનુષ્યના આહારકશરીર હાય છે ( િમત્ત સંનય સદ્ધિ પત્ત્તત્તાસંલગ્નવાલાય મમૂના મિવદંતિય મનૂલ બાવસરીને) શુ' પ્રમત્ત સંયત સમ્યગ્દષ્ટિ સ ખ્યાતવર્ષની આયુવાળા કમ ભૂમિના ગર્ભજ મનુષ્યના આહારકશરીર હાય છે? (અપમત્ત સોંનચ સન્મ િિદ્ધ પદ્મત્તળ સંલગ્નવાસાઉચ મમૂમા મવતિય મજૂસ બાહારલરીર ?) શું અપ્રમત્ત સયત સ ́ટ પર્યાપ્ત સંખ્યાત વની યુવાળા ક`ભૂમિના ગર્ભૂજ મનુષ્યના આહારકશરીર હાય છે ? (गोयमा ! अपमत्त संजय सम्मद्दिट्ठि पज्जत्तग सखेज्जवासाज्य कम्मभूमग गव्भवक्कंતિય મજૂસ બહાવસરીને) ગૌતમ! અપ્રમત્ત સયત સમ્યગ્દષ્ટિ પર્યંપ્ત સ ંખ્યાત વની આયુવાળા ગજ મનુષ્યના આહારકશરીર હોય છે (નો વમત્ત સંગય સદ્ભિવ-સન સંલગ્નવાસાય જન્મમૂમન અવહેંતિય મજૂસ બાદારનસરીને) પ્રમત્ત સંયંત સમ્યગ્દષ્ટિ પર્યાપ્ત સંખ્યાત વની આયુવાળા ક`ભૂમિના ગજ મનુષ્યના આહારકશરીર નથી હાતાં (નર્ अपमत्त संजय सम्मद्दिट्ठि पज्जन्तगस' खेज्जवासाउयकम्मभूमगगन्भवक्कंतिय મનૂસ ગાળલરીતે) યદિ અપ્રમત્ત સંયંત સમ્યગ્દષ્ટિ પર્યાપ્ત સ ંખ્યાત વષઁની આયુવાળા કભૂમિના ગર્ભજ મનુષ્યના આહારકશરીર હાય છે ( િવૃદ્ધિ અમત્ત સનચ सम्मद्दिट्टि पज्जत्ता सौंखेज्जवासाज्य कम्मभूमग गव्भवक्कंतिय मणूस आहारगसरीरे) शु ऋद्धि પ્રાપ્ત અપ્રમત્ત સયંત સમ્યગ્દષ્ટિ પર્યાપ્ત સખ્યાત વષઁની આયુવાળા ક`ભૂમિના ગ`જ મનુષ્યના આહારકશરીર હાય છે? (અનિવ્રૂઢિત્ત ભ્રમત્ત સજ્ઞેય સમ્મતિનું પત્ન સ સલેન્ગવાસાગ “મૂના સમવયસ્કૃતિય મજૂસ આારાસરીરે) અથવા અનુદ્ધિપ્રાપ્ત અપ્રમત્ત સંયંત સમ્યગ્દષ્ટિ પર્યાપ્ત સખ્યાત વર્ષની આયુવાળા કમભૂમિના ગજ મનુષ્યના આહારકશરીર હાય છે ? (गोयमा ! इढिपत्त अपमत्त संजय सम्मद्दिट्ठि पज्जत्तग संखेज्जव साउय कम्मभूमग જન્મનાંતિય મજૂસ બ્રાદ્દારસીને) ગૌતમ! ઋદ્ધિપ્રાપ્ત અપ્રમત્ત સયત સભ્યદ્રષ્ટિ પર્યાપ્ત સંખ્યાત વર્ષની આયુવાળા ક ભૂમિના ગર્ભજ મનુષ્યના આહારકશરીર (નો ગનિર્દેઢિ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૨૬૪ Page #278 -------------------------------------------------------------------------- ________________ पत्तपमत्तसंजय सम्मदिदी पज्जत्तग सखेज्जवासाउय कम्मभूमग गब्भवतिय मणूस आहारगનરે) અવૃદ્ધિ પ્રાપ્ત પ્રમત્ત સંયત સમ્યગ્દષ્ટિ પર્યાપ્ત સંખ્યાત વર્ષની આયુષ્ય વાળા કર્મ ભૂમિના ગર્ભવ્યુત્ક્રાંતિક મનુષ્ય ષ્યના આહારક શરીર નથી હોતાં (જસરી મંતે ! સંકિg Youત્ત) હે ભગવન્ ! આહારકશરીર કયા સંસ્થાનવાળાં કહેલા છે? (ચમા ! સમજ સંતાનનંદિg Tvળ) હે ગૌતમ! સમચતુરસ સંસ્થાન વાળાં કહેલાં છે ( બારસરણ મંતે ! છે મઠ્ઠાચિા કરી રોજગા પૂoળા) ભગવન! આહારકશરીરની અવગાહના કેટલી વિશાલ કહેલી છે? (જો મા ! ઝgori qi ચળ) ગૌતમ! જઘન્ય કેઈ ઓછા એક હાથની (શોલે ફિTUT) ઉત્કૃષ્ટ પુરા એક હાથની ટીકાર્થ–આનાથી પહેલાં વેકિયશરીરના ભેદ, અવગાહના અને સંસ્થાનનું પ્રરૂપણ કરેલું છે. હવે આહારકશરીરના ભેદ, સંસ્થાન અને અવગાહનાનું નિરૂપણ કરાય છે શ્રીગૌતમસ્વામી–હે ભગવન્! આહારશરીર કેટલા પ્રકારના કહ્યાં છે ? શ્રીભગવન–હે ગૌતમ ! આહારકશરીર એકજ પ્રકારના કહ્યાં છે. શ્રીૌતમસ્વામી–હે ભગવન ! જે એક જ પ્રકારના છે તે તે શું મનુષ્યના આહારશરીર હોય છે અથવા અમનુષ્ય અર્થાત્ મનુષ્યતર જીવના આહારકશરીર હોય છે ? શ્રીભગવાન-હે ગૌતમ ! મનુષ્યના આહારકશરીર હોય છે, મનુષ્યતરના આહારકશરીર નથી હોતાં. શ્રીગૌતમસ્વામી- હે ભગવન! જે મનુયના આહારકશરીર હોય છે તે સંમૂછિમ મનુષ્યના આહારકશરીર હોય છે અગર ગર્ભજ મનુષ્યના આહારકશરીર હોય છે? શ્રી ભગવાન હે ગૌતમ! સંમૂઈિમ મનુષ્યના આહારકશરીર નથી હોતા, કિન્તુ ગર્ભજ મનુષ્યને આહારકેશરીર હોય છે. શ્રીગૌતમસ્વામી–હે ભગવન્ યદિ ગર્ભજ મનુષ્યના આહારકશરીર હોય છે, તો કર્મ ભૂમિના ગર્ભજ મનુષ્યના આહારકશરીર હોય છે અથવા અકર્મભૂમિના ગર્ભજ મનુષ્યના હિાય છે? અથવા અન્તર્કંપના ગર્ભજ મનુષ્યના હોય છે? શ્રીભગવાન-હે ગૌતમ કર્મભૂમિના ગર્ભજ મનુષ્યના આહારકશરીર હોય છે, અકર્મ ભૂમિના ગર્ભજ મનુષ્યના આહારકશરીર નથી હતાં અને અત્તરદ્ધના ગર્ભજ મનુષ્યના આહારકશરીર પણ નથી હોતાં. શ્રીગૌતમસ્વામી-હે ભગવન્! યદિ કર્મભૂમિના ગર્ભજ મનુષ્યના આહારકશરીર હોય છે તે શું સંખ્યાત વર્ષની આયુવાળા કર્મભૂમિના ગર્ભજ મનુષ્યના આહારકશરીર હોય છે અથવા અસંખ્યાત વર્ષની આયુવાળ કર્મભૂમિના ગર્ભજ મનુષ્યના આહારકશરીર હોય છે ? શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૨૬૫ Page #279 -------------------------------------------------------------------------- ________________ શ્રીભગવાન શૌતમ ! સંખ્યાત વર્ષની આયુવાળા કર્મભૂમિના ગર્ભજ મનુષ્યના આહારકશરીર હોય છે, અસંખ્યાત વર્ષની આયુકાળા કર્મભૂમિના ગર્ભજ મનુષ્યના આહારકશરીર નથી હોતાં. શ્રીગૌતમસ્વામી-હે ભગવન્! યદિ સંખ્યાત વર્ષની આયુવાળા કર્મનાભૂમિના ગર્ભજ મનુષ્યના આહારશરીર હોય છે, તે શું પર્યાપ્ત સંખ્યાત વર્ષની આયુવાળા કર્મભૂમિના ગર્ભજ મનુષ્યના હોય છે અથવા અપર્યાપ્ત સંખ્યાત વર્ષની આયુવાળા કર્મભૂમિના ગર્ભજ મનુષ્યના આહારકશરીર હોય છે? શ્રીભગવા– ગૌતમ પર્યાપ્ત સંખ્યાત વર્ષની આયુ વાળા કર્મભૂમિના ગર્ભાજ મનુષ્યના આહારકશરીર હોય છે, અપર્યાપ્ત સંખ્યાત વર્ષની આયુવાળા કર્મભૂમિના ગર્ભજ મનુષ્યના આહારકશરીર નથી હોતાં. શ્રીગૌતમસ્વામી–હે ભગવન્! યદિ પર્યાપ્ત સંખ્યાત વર્ષની આયુવાળા કર્મભૂમિના ગર્ભજ મનુષ્યના આહારશરીર હોય છે તે શું સમ્યગ્દષ્ટિ પર્યાપ્ત સંખ્યાત વર્ષની આયુવાળા કર્મભૂમિના ગર્ભજ મનુષ્યના આહારકશરીર હોય છે. અગર મિથ્યાદષ્ટિ પર્યાપ્ત સંખ્યાત વર્ષની આયુવાળા કર્મભૂમિના ગર્ભજ મનુષ્યના આહારકશરીર હોય છે અથવા સમ્યમિથ્યાષ્ટિ પર્યાપ્ત સંખ્યાત વર્ષની આયુવાળા કર્મભૂમિના ગર્ભજ મનુષ્યના અ હારકશરીર હોય છે? - શ્રીભગવાન હે ગૌતમ! સમ્યગ્દષ્ટિ પર્યાપ્ત સંખ્યાત વર્ષની આયુવાળા કર્મભૂમિના ગર્ભજ મનુષ્યના આહારકશરીર હોય છે, મિથ્યાષ્ટિ પર્યાપ્ત સંખ્યાત વર્ષની આયુવાળા કર્મભૂમિના ગર્ભજ મનુષ્યના આહારકશરીર નથી હોતાં અને ન સમ્યમિથ્યાષ્ટિ પર્યાપ્ત સંખ્યાત વર્ષની યુવાળા કર્મભૂમિના ગર્ભજ મનુષ્યના આહારકશરીર હોય છે. શ્રીગૌતમસ્વામી–હે ભગવન્! યદિ સમ્યગ્દષ્ટિ પર્યાપ્ત સંખ્યાત વર્ષની અયુવાળા કર્મભૂમિના ગર્ભજ મનુષ્યના આહારકશરીર હોય છે તે શું સંયત સમ્યગ્દષ્ટિ પર્યાપ્ત સંખ્યાત વર્ષની આયુવાળા કર્મભૂમિના ગર્ભજ મનુષ્યના આહારકશરીર હોય છે, અથવા અસંયત સમ્યગદષ્ટિ પર્યાપ્ત સંખ્યાત વર્ષની આયુવાળા કર્મભૂમિના ગર્ભજ મનુષ્યના આહારકશરીર હોય છે અથવા શું સંયતાસંયત સમ્યગ્દષ્ટિ પર્યાપ્ત સંખ્યાત વર્ષની આયુવાળા કર્મભૂમિના ગર્ભજ મનુષ્યના આહાર શરીર હોય છે ? જે સમસ્ત સાવઘ વ્યાપારથી સમ્યક્ પ્રકારે ઉપરત થઈ ગએલ છે, તે સંવત છે. આવ્યુત્પત્તિના અનુસાર સકલ ચારિત્રવાનું સંયત કહેવાય જે સંયત ન હોય તે અસં. યત છે અસંયત સમ્યગ્દષ્ટિનું તાત્પર્ય અવિરત સમ્યગ્દષ્ટિ છે. દેશવિરતિવાળા સંય. તાસંયત કહેવાય છે. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૨૬૬ Page #280 -------------------------------------------------------------------------- ________________ શ્રીભગવાન્ હે ગૌતમ ! સંયત સમ્યગ્દષ્ટિ પર્યાપ્ત સંખ્યાત વર્ષની આયુવાળા કર્મભૂમિના ગર્ભજ મનુષ્યના આહારકશરીર હોય છે, અસંયત સમ્યગ્દષ્ટિ પર્યાપ્ત સંખ્યાત વર્ષની આયુવાળા કર્મભૂમિના ગર્ભજ મનુષ્યના આહારકશરીર નથી હતાં અને સંયતાસંયત સમ્યટષ્ટિ પર્યાપત સંખ્યાત વર્ષની આયુવાળા કર્મભૂમિના ગર્ભજ મનુષ્યના પણ આહારક હેતા નથી. શ્રીગૌતમસ્વામી-હે ભગવન ! યદિ સંયત સમ્યગ્દષ્ટિ પર્યાપ્ત સંખ્યાત વર્ષની આયુવાળા કર્મભૂમિના ગર્ભજ મનુષ્યના આહારકશરીર હોય છે, તે શું પ્રમત્ત સંયત સમ્યગ્દષ્ટિ પર્યાપ્ત સંખ્યાત વર્ષની આયુ વાળા કર્મભૂમિના ગર્ભજ મનુષ્યના આહારકશરીર હોય છે અથવા અપ્રમત્ત સંયત સમ્યગ્દષ્ટિ પર્યાપ્ત સંખ્યાત વર્ષની આયુવાળા fભૂમિના ગર્ભજ મનુષ્યના આહારકશરીર હોય છે. મેહનીય આદિકર્મોના ઉદયથી સંજવલન કષાય. નિદ્રા આદિ કોઈ પણ પ્રમાદના વેગથી જે પ્રમાદને પ્રાપ્ત થાય, તે પ્રમત્ત કહેવાય છે. આ વ્યુત્પત્તિના અનુસાર પ્રાયઃ ગચ્છવાસી મુનિ પ્રમત્ત કહેવાય, કેમ કે તેમાં કયાંક કયાંક ઉપગ શૂન્યતાને સંભવ છે. જે પ્રમાદથી રહિત હોય તેઓ અપ્રમત્ત કહેવાય છે. તેઓ પ્રાયઃ અત્કાલિક પરિહાર વિશુદ્ધિક યદાલંદકલ્પિક તથા પ્રતિભાધારી સમજવા જોઈએ, કેમ કે તેઓ સદા ઉપગ યુક્ત રહે છે. શ્રીભગવાન-ગૌતમ! અપ્રમત્ત સંત સમ્યગ્દષ્ટિ પર્યાપ્ત સંખ્યાત વર્ષની આયુવાળા કર્મભૂમિના ગર્ભજ મનુષ્યના આહારકશરીર હોય છે, પ્રમત્ત સંયત સમ્યગ્દષ્ટિ પર્યાપ્ત સંખ્યાત વર્ષની આયુવાળા કર્મભૂમિના ગર્ભજ મનુષ્યના આહારકશરીર નથી હોતાં. શ્રીગૌતમસ્વામી–હે ભગવન્ ! યદિ અપ્રમત્ત સંયત સમ્યગ્દષ્ટિ પર્યાપ્ત સંખ્યાત વર્ષની આયુવાળા કર્મભૂમિના ગર્ભજ મનુષ્યના આહારકશરીર હોય છે તે શું અદ્ધિ પ્રાપ્ત અપ્રમત્ત સંયત સમ્યગ્દષ્ટિ પર્યાપ્ત સંખ્યાત વર્ષની આયુવાળા કર્મભૂમિના ગર્ભજ મનુ ગના આહારકશરીર હોય છે અથવા જે અદ્ધિ પ્રાપ્ત નથી એવા અપ્રમત્ત સંયત સમ્યગ્દષ્ટિ પર્યાપ્ત સંખ્યાત વર્ષની આયુવાળા કર્મભૂમિના ગર્ભજ મનુષ્યના આહારકશરીર હોય છે? આમષધિ આદિરૂપ ઋદ્ધિયે જેમને પ્રાપ્ત થાય, તે ઋદ્ધિ પ્રાપ્ત કહેવાય છે, અને જેને કઈ દ્ધિપપ્ત ન હોય તે અનુદ્ધિ પ્રાપ્ત કહેવાય છે, ભગવાન-હે ગૌતમ! અદ્ધિપ્રાપ્ત અપ્રમત્ત સંયત સમ્યગ્દષ્ટિ પર્યાપ્ત સંખ્યાત વર્ષની આયુવાળા કર્મભૂમિના ગર્ભજ મનુષ્યના આહારકશરીર હોય છે. અનુદ્ધિ પ્રાપ્ત અપ્રમત્ત સંયત સમ્યગ્દષ્ટિ પર્યાપ્ત સંખ્યાત વર્ષની આયુવાળા કર્મભૂમિના ગર્ભજ મનુષ્યને આહારકશરીર નથી દેતાં. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૨૬૭ Page #281 -------------------------------------------------------------------------- ________________ શ્રીગૌતમ સ્વામી-હે ભગવન! આહારકશરીર કેવા આકારના કહ્યાં છે? શ્રીભગવન–હે ગૌતમ! આહારકશરીર સમચતુરસ સંસ્થાનવાળાં કહેલાં છે. શ્રીગૌતમ સ્વામી–હે ભગવન્! આહારકશરીરની અવગાહના કેટલી મોટી કહેવાયેલી છે? શ્રી ભગવાનહે ગૌતમ! આહારકશરીરની અવગાહના જઘન્ય કાંઈક ઓછા એક હાથની અને ઉત્કૃષ્ટ પૂરા એક હાથની કહી છે. જે સૂ૦ ૭ ૫૪તૈજસશરીર કા નિરૂપણ તેજસ શરીરવક્તવ્યતા શબ્દાર્થ (તેજારી મંતે ! વિ qu?) ભગવન! તિજ શરીર કેટલા પ્રકારના કહ્યાં છે? (તોય ! પંવિદ્દે પu) ગૌતમ ! પાંચ પ્રકારના કહ્યાં છે (i =T) તે આ પ્રકારે (Uવિચ તેજસરીરે ગાવ ચંદ્રિય તેવાસી) એકેન્દ્રિય તૈજસશરીર યાવત્ પંચેન્દ્રિય તેજસ શરીર (રિચ તેયારી મને ! કવિ quત્ત ?) હે ભગવન્ એકેન્દ્રિય તૈજસશરીર કેટલા પ્રકારના કહ્યાં છે ? (જોયા! પંથ guળ) ગૌતમ ! પાંચ પ્રકારના કહ્યાં छ (तं जहा-पुढविकाइयएगिदिय तेयगसरीरे जाव वण्णस्सइकाइयएगिंदियते यगसरीरे) ते આ પ્રકારેપૃથ્વીકાયિક એકેન્દ્રિય તૈજસશરીર યાવત વનસ્પતિ કાયિક એકેન્દ્રિય તૈજસશરીર (વં ના ગોરાસ્ટિચરણ મેરો મનગર) એ પ્રકારે જેવા ઔદારિકશરીરના ભેદ કહ્યા છે (ત ) એજ પ્રકારે તૈજસના ભેદ પણ કહેવા જોઈએ (નાવ જરંથિi) ચતુરિ%િ સુધી | (ચંદ્રિય તેવા સરીરે મતે ! #વિ vo) ભગવદ્ ! પંચેન્દ્રિય તેજસશરીર કેટલા પ્રકારના કહ્યા છે? (યમાં ! રવિદે પumત્ત) હે ગૌતમ ! ચાર પ્રકારના કહ્યાં છે? (તં TET ચારે લેવચરાશરીરે) જે આ પ્રકારે–નરિયાક તેજસશરીર યાવત્ દેવ તૈજસશરીર (ફયાળે કુમો રે માળિયવો) નારકના બે ભેદ કહેવા જોઈએ (હા રે. વિચારે) જેવું વૈક્રિયશરીર (વંચિ સિવિનોબા) પંચેન્દ્રિય તિર્યંચાના (મgશાખા) અને મનુષ્યના (કા શોઢિયાર) જેવાં ઔદારિક શરીરના (મે મણિશો) ભેદ કહ્યા છે (ત€ માળિચવો) એ પ્રકારના કહેવા જઈએ (રેવાશં વેરવિચારીને મેળો મળિકો તદ્દા માળિચડ્યો) દેવેના જેવા વૈક્રિયશરીરના ભેદ કહ્યા છે, એજ પ્રકારે તિજસશરીરના ભેદપણું સમજી લેવા જોઈએ (વાવ સત્રસિદ્ધ વત્તિ) સર્વાથ સિંદ્ધના દેવે સુધી શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૨૬૮ Page #282 -------------------------------------------------------------------------- ________________ (તેજતરાળે મરે! જિં નંgિ goળ) ભગવન! તૈજસશરીર કેવા આકારનાં કહ્યાં છે? (ચના ! નાનાં નંકાનંgિ ) ગૌતમ! અનેક સંસ્થાનેવાળા કહ્યાં છે (વિર તેજારી મંરે ! જિં સંgિ Fuત્ત) હે ભગવન ! એકેન્દ્રિયના તેજસશરીર કેવા આકારવાળા કહ્યાં છે? (વોચમા ! બાળારંઠાનનંgિ gor) ગૌતમ! નાના સંસ્થાન વાળા કહ્યાં છે (પુaવિવાદ giયિ તેયારીM મંતે સંકિણ પરે ?) હે ભગવન્ ! પૃથ્વીકાયિક એકેન્દ્રિયના તેજસશરીર કેવા આકારના કહ્યાં છે? (વોચમા ! મર્ચં ટાપંક્તિ guત્તે) ગૌતમ! મસૂરની દાળના આકારના કહ્યાં છે અને અહીં ચન્દ્રને અર્થ દાળ છે (ર્વ મોરાઢિય સંકાળજુન મબિચવું) એ પ્રકારે દારિક શરીરના સંસ્થાનના અનુસાર કહેવું જોઈએ (ાવ રવિચાળ વિ) યાવત્ ચતુરિન્દ્રિયેના પણ (! તે રીજે દિ સંકિg Your ?) હે ભગવન ! નારકેના તેજસશરીરના કેવા આકાર કહ્યાં છે (જોયા! હું વેરિત્રય રીજે) જેવા નારકના વૈક્રિયશરીર વર્જિરિારિરિવહનોળિયાનં) પંચેન્દ્રિય તિર્યંગ્યનિયાના (મજૂHT) મનુષ્યના (કg ofણ વેવ રાષ્ટ્રિયંતિ) જેવા એમના ઔદારિક શરીર (વાળે મરે ! જિં વંટાળસંકિ તેજારી qv) હે ભગવન્! દેના તેજસશરીર કેવા સંસ્થાનવાળા કહ્યા છે (નોરમા ! વિચરણ) હે ગૌતમ! જેવા તેમના વૈક્રિયકશરીરના સંસ્થાન (ાવે અનુત્તરોવવારુત્તિ) યાવત અનુત્તરૌપપાતિક દેવ. ટીકાર્ય–આનાથી પહેલાં શરીરના ભેદે, અવગાહના તથા સંસ્થાનનું નિરૂપણ કરાયું છે, હવે તૈજસશરીરના ભેદનું તથા સંસ્થાન આદિનું પ્રરૂપણ કરાય છે શ્રીગૌતમ સ્વામી-હે ભગવન ! તૈજસ શરીર કેટલા પ્રકારના કહ્યાં છે? શ્રીભગવાન -હે ગૌતમ ! તેજસશરીર પાંચ પ્રકારનાં કહ્યાં છે ? તે આ પ્રકારે એકેન્દ્રિય તૈજસશરીર, દીન્દ્રિય તૈજસશરીર, ત્રીન્દ્રિય તૈજસશરીર, ચતુરિન્દ્રિય તૈજસશરીર અને પંચેન્દ્રિય તેજસશરીર. શ્રીગૌતમ સ્વામી-હે ભગવન્! એકેન્દ્રિયના તેજસશરીર કેટલા પ્રકારના કહેલાં છે? શ્રીભગવાન ગૌતમ! એકેન્દ્રિયના તેજસશરીર પાંચ પ્રકારના કહ્યાં છે, તે આ પ્રકાર-પૃથ્વીકાયિક એકેન્દ્રિય તેજસશરીર અપકાયિક એકેન્દ્રિય તેજસશરીર, વાયુકાયિક એકેન્દ્રિય તૈજસશરીર, અને વનસ્પતિકાયિક એકેન્દ્રિય તેજસશરીર. એ પ્રકારે જેવા ઔદારિક શરીરના એકેન્દ્રિય સમ્બન્ધી સૂમ, બાદર, પર્યાપ્ત, અપ યત આદિના ભેદથી ભેદ કહ્યા છે, દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિયના પર્યાપ્ત અને અપર્યાપ્તના ભેદથી ભેદ કહ્યા છે, એજ પ્રકારે તૈજસશરીરના પણ એકેન્દ્રિય, હીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિયના ભેદના અનુસાર ભેદ કહી જોઈ એ. જેમ કે એકેન્દ્રિયેના બે ભેદ હોય છે–સૂક્ષ્મ અને બાદર. તેના પણ બે ભેદ છે- પર્યાપ્ત અને અપર્યાપ્ત. આ ભેદના અનુસાર તેજસશરીરના પણ ભેદ સમજી લેવા જોઈએ. દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય અને શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૨૬૯ Page #283 -------------------------------------------------------------------------- ________________ ચતુરિન્દ્રિય જીવોના પર્યાપ્ત તથા અપર્યાપ્તના ભેદથી બે-બે ભેદ છે, તે તૈજસશરીરના પણું એજ પ્રકારે બે-બે ભેદ થાય છે. શ્રીગૌતમસ્વામી–હે ભગવન્! પચેન્દ્રિયના તેજસશરીર કેટલા પ્રકારના કહ્યાં છે? શ્રીભગવાન ગૌતમ! પંચેન્દ્રિયના તૈજસશરીર ચાર પ્રકારના કહ્યાં છે. તે આ પ્રકારે–નરયિકના તેજસશરીર, તિના તેજસશરીર, મનુષ્યના તેજસશરીર અને દેવના તૈજસશરીર. તેમાંથી નારકના તેજસશરીરના બે ભેદ કહેવા જઈએ-પર્યાપ્ત નારકના તૈજસશરીર અને અપર્યાપ્ત નારકના તજસશરીર, જેવાં વેકિય શરીરના ભેદ કહ્યા છે. કિ-તુ પંચેન્દ્રિય તિર્યો અને મનુષ્યના તેજસશરીરના ભેદ એ જ પ્રકારે કહેવા જોઈએ જેવા તેને દારિશરીરના ભેદ કહ્યા છે. જેમ કે-પંચેન્દ્રિય તિર્યના તેજસશરીર ત્રણ પ્રકારનાં છે-જલચરના સ્થલચરના અને બેચરાના. જળચરોમાં પણ સંભૂમિ, ગર્ભ જ, પર્યાપ્ત, અપર્યાપ્ત ભેદ થાય છે. એમના ભેદથી તૈજસશરીરના પણ એજ પ્રકારે ભેદ સમજવા જોઈએ. સ્થલચર તિર્યંચના ભેદ બે છે–ચતુષ્પદ અને પરિસર્પ, ચતુષ્પદના સંમૂર્ણિમ. ગર્ભજ તથા પર્યાપ્ત અને અપર્યાપ્ત એ પ્રકારના ભેદ છે. પરિસર્પના ઉરપરિસર્પ અને ભુજપરિસર્ષ એ રીતે બે ભેદ હોય છે, ઉર પરિસર્પના સંમૂર્ણિમ ગર્ભજ, પર્યાપ્ત તથા અપર્યાપ્ત ભેદ છે. ભુજપરિસર્પના પણ સંમૂછિ મ, ગજ, પર્યાપ્ત અને અપર્યાપ્ત ભેદ છે. બેચરના પણ સંમછિમ, ગર્ભ જ, પર્યાપ્ત અને અપર્યાપ્ત ભેદ હોય છે. મનુષ્યના સંમૂઈિમ, ગર્ભજ, પર્યાપ્ત અને અપર્યાપ્ત ભેદ છે. એ પ્રકારે આ ભેદના અનુસાર તેજસ શરીરના પણ ભેદ સમજવા જોઈએ. દેના તેજસશરીરના ભેદ એ જ પ્રકારે જાણી લેવા જોઈએ, જેવા તેમના વૈક્રિયશરીરના ભેદ કહેલા છે. અસુરકુમારથી લઈને સર્વાર્થ સિદ્ધ સુધી દેના પર્યાપ્ત અને અપર્યાપ્ત ભેદ હોય છે. તદનુસાર તેજસ શરીરના પણ ભેદ સમજી લેવા જોઈએ. અસુરકુમાર આદિ દશ ભાવનવાસિના ભૂત, યક્ષ, રાક્ષસ આદિ આઠ વાનગઃરેના, ચન્દ્ર સૂર્ય આદિ પાંચ તિષ્કના, સૌધર્મ, ઈશાન આદિ બાર કપ પપન ના કપાતીમાં નવ રૈવેયકે તથા પાંચ અનુત્તર વૈમાનિકોના દેવામાં પર્યાપ્ત તેમજ અપર્યાપ્તક વિષયક બે-બે ભેદ કહી દે છે અને તેમના અનુસાર તૈજસશરીરના પણ ભેદ કહેવા જોઈએ. હવે તૈજસશરીરના સંસ્થાનની પ્રરૂપણા કરવાને માટે કહે છે– શ્રીગૌતમસ્વામી–હે ભગવન્! તેજસશરીર કેવા સંસ્થાનવાળાં હોય છે? અર્થાત્ તૈજસશરીરને આકાર કે છે? શ્રીભગવાન–હે ગૌતમ! તેજસશરીર અનેક સંસ્થાનેવાળાં હોય છે. શ્રીગૌતમસ્વામી-હે ભગવન એકેન્દ્રિય જીવોના તેજસશરીર કેવા સંસ્થાનના હોય છે? શ્રીભગવાન ગૌતમ ! એ કેન્દ્રિના તેજસશરીર અનેક સંસ્થાનાવાળાં હોય છે. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ Page #284 -------------------------------------------------------------------------- ________________ શ્રીગૌતમસ્વામી–હે ભગવન! પૃથ્વીકાયિક એકેન્દ્રિયેના તૈજસશરીર કેવા આકારના કહ્યાં છે ? શ્રીભગવાન–હે ગૌતમ ! મસૂરની દાળના આકારના કહેલાં છે. મસૂર એક જાતનું ધાન્ય હોય છે અને અહી ચન્દ્રને અર્થ દાળ છે. આ રીતે ઔદારિક શરીરના સંસ્થાનાનુસાર એકેન્દ્રિયને તૈજસ શરીરના સંસ્થાન કહેવાં જોઈએ. અપકાયિક, તેજરકાચિકે, વાયુકાયિક અને વનસ્પતિકાયિકના તૈજસશરીરના તથા શ્રીન્દ્રિય ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિયાના તૈજસશરીરના આકાર પણ ઔદારિક જેવા જ સમજવા જોઈએ. શ્રીગૌતમસ્વામ–ભગવન્! નારકેના તેજસશરીરના સંસ્થાને કેવા પ્રકારના હોય છે ? શ્રીભગવાન-ગૌતમ ! જેવા નાર કોના વક્રિય શરીરના સંસ્થાના કાાં છે, તેવાં જ તૈજસશરીરના સંસ્થાન સમજી લેવાં જોઈએ. પંચેન્દ્રિય તિર્યંચ તથા મનુષ્યના તેજસશરીરના સંસ્થાન એવા પ્રકારના હોય છે જેવાં તેમના ઔદારિક શરીરના હોય છે. શ્રીગૌતમસ્વામી–હે ભગવન્! દેના તૈજસશરીરને આકાર કેવા પ્રકારને હોય છે? શ્રીભગવાન્ હે ગૌતમ ! જેવા દેના વૈક્રિયશરીરને આકાર કહ્યો છે, એજ પ્રકારે તેમના તેજસશરીરને આકાર પણ જાણી લેવું જોઈએ. યાવત્ અસુરકુમાર આદિ દશ ભવનપતિ, યક્ષ આદિ આઠ વ્યન્તરો, ચન્દ્ર, સૂર્ય આદિ પાંચ તિથ્ય, સૌધર્મ ઈશન આદિ બાર કલ્પપપન્ન વૈમાનિક દે, કલ્પાતી તેમાં નવ શૈવેયકના તથા વિજય વિજયન્ત આદિ પાંચ અનુત્તરી પપાતિક દેના તેજસશરીર સંસ્થાન સરખાં જ હોય છે. તત્પર્ય એ છે કે તેજસશરીર જીવના પ્રદેશોના અનુસાર હોય છે. તેથી જ જે ભવમાં જે જીવના ઔદારિક અથવા વેક્રિશરીરના અનુસાર આત્મ પ્રદેશને જેવો આકાર હોય છે, તે જ તે જીના તેજસશરીરને આકાર હોય છે. એ કેન્દ્રિય, દ્વાન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિય તિર્યંચના તથા મનુષ્યના તેજસશરીર ઔદારિક શરીરના અનુસાર તથા દે અને નારકેના તેજસશરીર વૈક્રિય શરીરના અનુસાર સંસ્થાનવાળાં સમજવાં જોઈએ. સૂ૦ ૮ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૨૭૧ Page #285 -------------------------------------------------------------------------- ________________ તેજ:સશરીર કી અવગાહના કા નિરૂપણ તૈજસશરીરની અવગહેના શબ્દા :-(નવસ 1) જીવના (મંત્રે) હે ભગવન્ (મારાંતિયસમુન્નİ) મારણાન્તિક સમુદ્દાતથી (સમોચ્સ) સમવહન અર્થાત્ સમુદ્ઘાત કરેલાએના (તૈયારીE) તેજસશરીરની (જે માયિા) કેટલી મેાટી (સરીરોાળા) શરીરની અવગાહના (વળત્તા) કહી છે (નોયમા !) હે ગૌતમ ! (સરીવ્પમાળમેત્તા) શરીર પ્રમાણુ માત્ર (વેનુંમનાòનું) વિશ્વભ અને બાહુલ્યથી (ગાય મેગ) લખાઇથી (નફ્ળેળ) જઘન્ય (અનુજમ્સ બસવન્નરૂમાળ) અંશુલને અસંખ્યાતમે ભાગ (ઉલ્લાસેન) ઉત્કૃષ્ટ (હોર્યતામો છો તે) લેાકાતી લેાકાન્ત સુધી. (નિ'ચિત્ત શં મતે ! માળત્તિયસમુથાત્ ળ સમોચાત તેચાસરીસ) હે ભગવન્ ! મરણાન્તિક સમ્રુદ્ધાંતથી સમવહત એકેન્દ્રિયના તૈજસશરીરની ( માહિયા સરીરોવાળા વળત્તા ) કેટલી મેાટી શરીરાવળ!હુના કહી છે ! (ગોયમા ! તું ચેવ) હે ગૌતમ ! એ પ્રકારે (ગામ) યાવત (પુઢવિાદ્યન્ન) પૃથ્વીકાયિકની (બારાયણ) અષ્ઠાયિકની (તેઙાયÆ) તેજસ્કાયિકની (વારાથH) વાયુકાયિકની (વળ(ત્રાક્ષ) વનસ્પતિકાયિકની, (વૈચિરલાં મંતે ! મારાંતિચસમુÜÇ Ñસમોચસ તેચાસરીÇ) હે ભગવન્ ! મારાન્તિક સમુદ્ઘાતથી સમવહત એકેન્દ્રિયના તૈજસશરીરની ( માહિયા સરીરોવાળા વળત્તા ?) કેટલી માટી શરીરાવગાહના કહી છે ? (નોચમાં ! વૅ વેવ) ગૌતમ એજ પ્રકારે (જ્ઞાન) યાવત્ (પુઢવિાચપ્સ) પૃથ્વીકાયિકની (બાવાચસ) અષ્ઠાયિકની (તેકાથસ) તેજકાયિકની (વાણચત્ત્વ) વાયુકાયિકની (વળસચરણ) વનસ્પતિકાયિકની (લેજ્ઞચિત્ત ં મંતે ! મારબંતિયસમુધાળ સમોચાસ તેચાસરીરસ) હે ભગવન્ ! મારણાન્તિક સમુદ્ઘાતથી સમવહુત દ્વીન્દ્રિયના તૈજસશરીરની (જે મહિયા સરીરોનાના પત્તા ?) કૈટલી માટી શરીરાવાહના કહી છે? (નોયમા ! સીબમાનમંત્તા) હે ગૌતમ ! શરીર પ્રમાણ માત્ર (વિહંમવાòi) વિસ્તાર અને માઢાઇથી (ગાયામેળ) લખાઈથી (જ્ઞળેાં) જઘન્ય (અઁગુરુસ બસ વાયુમાન) અ’ગુલના અ ́ખ્યાતમાભાગ (થ્થોભેળ) ઉત્કૃષ્ટ (તિયિહોળો હોñà) તિલકના લેાકાન્ત સુધી (વં લાય પરંત્રિયમ્સ) એજ પ્રકારે યાવત્ ચતુરિન્દ્રિયની શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૨૭૨ Page #286 -------------------------------------------------------------------------- ________________ (नेरइयस्त णं भंते ! मारणंतियसमुग्घाएणं समोहयस्स तेयासरीरस्स) सावन् ! भारत समुद्धातथी सभपडत नयिन। तैसशरीरनी (के महालिया सरीरोगाहणा पण्ण त्ता ?) ही भारी. शरीरा॥ नाडी छ ? (गोयमा ! सरीरमाणमेत्ता) गौतम शरी२ प्रमाण मात्र (विक्खभवाहल्लेणं) विस्तार मन माथी (आयामेणं) माथी (जहण्णेणं सातिरेणं जोयणसहस्स) ४३न्य xis४ मधि४ ४ १२ यान (उकोसेणं) अष्ट (अहे जाव अहेसत्तमा पुढवी नाये सातमी Y1 सुधा (तिरियं जाव सयंभूरमणे) तस्विय भूरभए समुद्र सुधा (उडूढं जाव पंडगवणे पुक्खरिणीओ) ये ५४४वनमा ४२.ये सुधा (पंचिदिय तिरिक्खजोणियस्स णं भंते ! मारणंतियसमुग्धारणं समोहयस्स तेयासरीरस्स के महालिया सरीरोगाहणा पण्णत्ता ?) 3 भगवन् ! भ२यन्ति समुद्धातथा सभपत ५'यन्द्रिय तिय यन। तेसशरीरनी ४ी भारी. अ न डाय छे ? (गोयमा! जहा बेइंदियसरीरस्स) 3 गौतम ! २वी दीन्द्रियना शथीरनी (मणुस्सस्स णं भंते ! मारणंतियसमुग्घाएणं समवयस्स तेयासरीरस्स के महालिया सरीरोगाहणा पण्णत्ता ?) 3 भगवन् ! भारान्ति समुथातथी सभडत मनुष्याना ते४ सशरीरनी 24401 32ी भाटा हा छ ? (गोयमा ! समयखेत्ताओ लोगंतो) समय क्षेत्र मढाई દ્વીપથી લઈને લેકાન્તક સુધી (असुरकुमारस्स णं भंते ? मारणंतियसमुग्धारणं समोहयस्स तेयासरीरस्स के महालिया सरीरोगाहणा पण्णत्ता ?) भगवन् ! भारान्ति समुपात ४२सा मसु२मारनी शरीरासाना सी भाटी ४४ी छ ? (गोयमा ! सरीरप्पमाणमेता) गौतम ! शरी२५मा मात्र (विक्खंभबाहल्लेण) पिस्तार भने मोटा था (आयामेणं जहण्णेणं अंगुलस्स असंखेज्जइभाग) मामा ४- २५ जना २५सयातमी मा (उकोसेणं) अष्ट (अहे जाव तच्चाए पुढवीए हिट्रिले चरमंते) ययावत् त्री पृथ्वीना नियस य२मान्त (तिरिये जाव संयंभूरमणसमुदस्स) ति यावत् २५५ भूरभए समुद्रमा (बाहिरिल्ले वेइयंते) १६२१ वहन्त (उड्ढं जाव ईसीयपभारापुढवी) 6५२ यावत् प.प्रामा२ पृथ्वी (एवं जाव थणियकुमारतेयगसरीरस्स) से प्रहारे यात स्तनित मारना त सरीरनी (वाणमंतर जोइसिय सोहम्मीसाणगाय वं चेव) वान०यन्त न्योdिes, सीध मन शान वानी से प्रारे (सणंकुमारदेवस्स णं भंते ! मारणंतियसमुग्याएणं श्री. प्रशाना सूत्र:४ २७3 Page #287 -------------------------------------------------------------------------- ________________ સ રસ તેયારીરરસ દે માસ્ટિા સરીરો Tip Tom ?) હે ભગવન્ ! મારાન્તિક સમુઘાતથી સમવહત સનકુમાર દેવના શરીરવગાહના કેટલી મોટી કહી છે? | (mોચમા ! સર્ષમાળા વિદ્યુમરાજેT) વિપ્લભ અને બાહલ્યથી શરીરના પ્રમાણ માત્ર (બાયોમેf) લબાઈમાં (Tomi અંગુષ્ઠાન કરૂંવે ઝરૂખા) જઘન્ય અંગુલને અસંખ્યાતમે ભાગ (૩ોણે નાવ મઠ્ઠાવાયારાળં રોજો રિમા) ઉત્કૃષ્ટ નીચે યાવત્ મહાપાતાલનો બીજો ત્રિભાગ (તિર્વેિ જ્ઞાવ રામામ) તિછસ્વયંભૂરમણ સમુદ્ર સુધી (રાવ અg qો) ઊપર યાવત્ અશ્રુતકલ્પ (ga નાવ સાવક્ષ) એ પ્રકારે સહસાર દેવ સુધી (ગવુગો વો) અમ્યુક૯૫ (બાય તેવત # મતે ! મારવંતિસમુધાdi સમોક્ષ તેરાસરીરરસ) હે ભગવન ! મારણતિક સમુદ્રઘાતના સમવહન આનદેવના તૈજસશરીરની ( માઢિયા વરરોrgr guળા ?) કેટલી મટી શરીરવગાહના કહી છે? (ચમારી_મામેત્તા) હે ગૌતમ ! શરીર પ્રમાણ માત્ર ( વિદ્યુમવાસ્કેof) વિસ્તાર અને અહલ્યથી (ગાથા) લંબાઇથી (દૂumi બંગાણ માં લેઝરૂમii) જઘન્ય આંગળને અસંખ્યાતમભાગ (9નાવ થયોફામાં) ઉત્કૃષ્ટ યાવત અલૌકિક ગ્રામ (તિરિ નાર મજૂર) તિછ યાવત્ મનુષ્ય ક્ષેત્ર (3ઢ નાવ જવુ જો) ઊપર અચુતકલ૫ સુધી (હવે નાવ માવસ્ય) એ પ્રકારે આરણદેવની (સરગવર્સ ઇવેવ) અમ્યુતદેવને એજ પ્રકારે હળવાં સૂંઢ રાવ સારૂં વિમળાજું) વિશેષતા એ છે કે ઊપર પિતાના વિમાન સુધી. (વિજ્ઞા વરણ મંતે ! મારાંતિયસમુ ઘાdi સમોચરણ તેયારીસ) હે ભગવન! મારસુતિક સમુદ્રઘાતથી સમહત રૈવેયક દેવના તૈજસશરીરની ( મહાઢિયા સરીરો[ળા gઇUIT) કેટલી મોટી શરીરવગાહના કહી છે? | (ચમા ! સરિમાળા ) હે ગૌતમ ! શરીર પ્રમાણ માત્ર ( વિāમવાQf) વિષ્કભ અને બાહથી (ગામ) લંબાઇમાં (somળે વિજ્ઞાણેઢીલો) જઘન્ય વિદ્યાધર શ્રેણિયે સુધી (ઉજ્જોસેળ કાવ કોરૂગના) ઉત્કૃષ્ટ યાવત્ અલૌકિક ગ્રામ (સિરિશું જાવ મગૂ ) તિછ યાવત મનુષ્ય ક્ષેત્ર (૩ä =ાવ નવા વિકાળાડું) ઊપર યાવત્ પિતાના વિમાને સુધી (બકુત્તરોવવાર ન વે) અનુત્તરૌપપાતિક દેવાની પણ એ પ્રકારે છે શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૨૭૪ Page #288 -------------------------------------------------------------------------- ________________ (જન્મગલરીરેન મતે ! àન્ને ?) હું ભગવન્ ! કાણુ શરીર કેટલા પ્રકારનાં કહ્યાં છે? (નોયમા ! પંવિષે વળત્તે) હે ગૌતમ ! પાંચ પ્રકારના કહ્યાં છે (તં જ્ઞા-વિંયિ મગસરીરે નાવ પાચ નસરીને) તે આ પ્રકારે એકેન્દ્રિય કાણુશરીર થાવત્ પ ંચે ન્દ્રિય કાણુશરીર (ત્રં નહે તેયસરીસ મેવો. સોળગોળ ના ચ મળિયા) એ પ્રકારે જેવા તૈજસશરીરના ભેદ, સંસ્થાન અને અવગાહનાનું કથન કયુ છે. (સદેવ વિશેસ માળિયવ’) એજ પ્રકારે બધુ કહેવુ' જોઇએ (જ્ઞાન અત્તરોત્રવાર્ત્તિ) યાવત્ અનુત્તરૌપપાતિક ટીકા-આાનાપૂવૅ તેજસશરીરના ભેદ્ય અને સંસ્થાનનું નિરૂપણ કરાયું છે, હવે તેજસશરીરની અવગાહૅનાની પ્રરૂપણા કરાય છે . શ્રીગૌતમસ્વામી-હે ભગવન્ ! સામાન્ય જીવ જ્યારે મારણ ન્તિક સમુદ્ઘાતથી સમગ્રઢત થાય છે. અર્થાત્ મારણાન્તિક સમુદ્દાત કરે છે, ત્યારે તેના તૈજસશરીરની અવગાહના કેવડી મોટી હોય છે? શ્રીભગવાન-હૈ ગૌતમ ! વિષ્ણુભ અર્થાત્ ઉદર આદિના વિસ્તાર અને બાહુલ્ય અર્થાત્ પેટની મેટ ઈના અનુસાર શરીર પ્રમાણુ માત્રજ અવગાહના હૈાય છે. લખાઇની અપેક્ષાએ મૈં સશરીરની અવગાહના જઘન્ય અગુલના અસ`ખ્યાતમા ભાગની હૈાય છે. આ જઘન્ય અવગાહુના તે સમયે સમજવી જોઇએ જ્યારે કેાઈ એકેન્દ્રિય જીવ અત્યંત નિકટ પ્રદે શમાં એકેન્દ્રિયમાં ઉત્પન્ન થનાર છે. ઉત્કૃષ્ટ અવગહુના લેાકાન્તથી લેકાન્ત સુધી હાય છે, અર્થાત્ અધેલેાકના ચરમાન્તથી લઇને લેકના ચરમાન્ત સુધી અગર ઉલાકાન્તથી લઇને અધેલેાકના ચરમાન્ત સુધીની તેજસશરીની અવગહના હૈાય છે. આ ઉત્કૃષ્ટ અવગાહના સૂક્ષ્મ યા ખાદર એકેન્દ્રિયના તૈજસશરીરની જ સમજવી એઇએ એકેન્દ્રિયના સિવાય અન્ય કાઈ જીવની આટલી અવગાહના નથી ડ્રાઈ શકતી. કેમ કે સૂક્ષ્મ અને બાદર એક ન્દ્રિય યથાયેગ્ય સમસ્ત લે!કમાં રહે છે, બીજા જીવ નહીં તેથી જ જ્યારે કાઈ સૂક્ષ્મ અથવા ખાદર એકેન્દ્રિય અધેાલેકના અન્તિમ છેડે સ્થિત હાય અને ઊલાકના અન્તિમ છેડામાં ઉત્પન્ન થનાર હાય, અથવા ઊલાકના અન્તિમ છેડાથી અધેલેકના અન્તિમ છેડામાં ઉત્પન્ન થનાર હાય અને જયારે તે મારણાન્તિક સમુદ્દાત કરે છે, ત્યારે તેની અવગાહના લેાકાન્તથી લેાકાન્ત સુધી હેાય છે. શ્રીગૌતમસ્વામી-ડે ભગવન્ ! મારણાન્તિક સમુદ્ઘાતથી સમવહત એકેન્દ્રિય જીવના તૈજસશરીરની અવગાહના કેટલી માટી કહેલી છે ? શ્રીભગવાન-હે ગૌતમ ! એજ પ્રકારે અર્થાત્ સમુચ્ચય જીવના સમાન, મારાન્તિક સમુદ્ઘાત કરેલા એકેન્દ્રિય જીવના તૈજસશરીરની અવગાહના વિષ્ણુભ અને બાહુલ્યની અપેક્ષાએ શરીર પ્રમાણુ હાય છે લખાઈની અપેક્ષા જઘન્ય અ’ગુલના અસંખ્યાતમાભાગની અને ઉત્કૃષ્ટ અધેલેકાન્તથી ઊલેાકાન્ત સુધી યા તા ઊલેાકાન્તથી અધેલેાકાન્ત સુધીની હાય છે, શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૨૭૫ Page #289 -------------------------------------------------------------------------- ________________ એજ પ્રકારે મારણાન્તિક સમુદ્રઘાતથી સમવહત પૃથ્વીકાયિક, અષ્કાયિક, તેજસ્કાયિક વાયુકાયિક અને વનસ્પતિકાયિકના તેજસશરીરની અવગાહના પણ વિખંભ તેમજ બાહલ્યની અપેક્ષાએ શરીર પ્રમાણ તથા લંબાઈની અપેક્ષાએ જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગની, ઉત્કૃષ્ટ અધિકાન્તથી ઊર્વકાન્ત સુધીની અગર તે ઊર્વકાન્તથી અધકાન્ત સુધીની સમજવી જોઈએ. જ્યારે સૂમકાયિક અધેલક અથવા ઊર્વકના અતિમ કિનારા પર સહમ પૃથ્વીકાયિકના રૂપમાં અથવા બાદર પૃથ્વીકાયિકના રૂપમાં ઊર્વક અગર અધેલેકમાં ઉત્પન્ન થનારા હોય છે, અને મારણાન્તિક સમુદુઘાત કરે છે ત્યારે તેના તેજસશરીરની અવગાહના લેકાન્તથી કાન્ત પર્યાનની હોય છે. એ જ પ્રકારે અષ્કાયિક આદિના વિષયમાં પણ સમજી લેવું જોઈએ. શ્રીગૌતમસ્વામી–હે ભગવન ! મારાન્તિક સમુદ્રઘાતથી સમવહત કોન્દ્રિયન તેજસ શરીરની અવગાહના કેટલી મહાન હોય છે? શ્રીભગવાન–છે ગૌતમ! વિખંભ અર્થાત્ ઉદર આદિ વિસ્તાર તેમજ બાહુલ્ય અર્થાત વક્ષસ્થલ-પૃષ્ઠની મોટાઈની અપેક્ષાથી શરીર પ્રમાણ માત્ર અવગાહના હોય છે. લંબાઇની અપેક્ષાએ જઘન્ય આંગળના અસંખ્યાતના ભાગની અને ઉત્કૃષ્ટ તિર્યફલક (મધ્યક) થી ઊલેકાન્ત અગર ધ લેકાન સુધી દ્વીન્દ્રિયના તેજસશરીરની અવગાહને કહેલી છે. જ્યારે કોઈ અપર્યાપ્ત દ્વીન્દ્રિય જીવ અંગુલના અસંખ્યાતમા ભાગની અવગાહના વાળ થઈને પિતાના સમી પવત પ્રદેશમાં જ એકેન્દ્રિયના રૂપમાં ઉત્પન્ન થાય છે, ત્યારે જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમાં ભાગની સમજવી. ઉત્કૃષ્ટ તિર્યફલેકથી અધેકાન્ત સુધી અથવા ઊલે કાન સુધી. જ્યારે તિર્યકલેકમાં સ્થિતિ કે દ્વીદ્રિય જીવ ઊર્વકાન્ત અથવા અલેકન્ડમાં એકેન્દ્રિયના રૂપમાં ઉત્પન્ન થનાર હોય અને મારણાન્તિક સમુદુઘાત કરે, તે સમયે તૈજસશરીરની પૂર્વોક્ત અવગાહના થાય છે. તિર્યક, પદનુગ્રહણ કરવાનું કારણ એ છે કે તેમના સ્થાન પ્રાયઃ તિર્યફલેક જ છે. વિરલ રૂપથી અલોકને એક ભાગ અધેલૌકિક ગ્રામ આદિમાં તથા ઊર્ધ્વલિકને એક ભાગ પડકવન આદિમાં પણ દ્વીન્દ્રિયનું હોવું સંભવિત છે. હીન્દ્રિયની સમાન ત્રીન્દ્રિમાં અને ચતુરિદ્રિના તેજસશરીરની, જે મારણા ન્તિક સમુદુઘાતથી સમવહત થાય, અવગાહના સમજી લેવી જોઈએ. અર્થાત્ ત્રીન્દ્રિ ચતુરિન્દ્રિયની અવગાહના પણ વિધ્વંભ અને બાહલ્યની અપેક્ષાએ શરીર પ્રમાણુમાત્ર હોય છે. લંબાઇની અપેક્ષાએ જઘન્ય અંગુલના અસંખ્યાતમાભાગની અને ઉત્કૃષ્ટ તિર્યકથી અલેકાન્ત સુધી અથવા ઊર્વકાન્ત સુધીની સમજવી જોઈએ. શ્રીગૌતમસ્વામી-હે ભગવન ! મારણાનિક સમુદ્રઘાતથી સમવહત નારકના તૈજસશરીરની અવગાહના કેટલી મોટી હોય છે? શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૨૭૬ Page #290 -------------------------------------------------------------------------- ________________ શ્રીભગવાન–હે ગૌતમ! મારાન્તિક સમુદૂઘાતથી સમવહત નારક જીવના તેજસ શરીરની અવગાહના વિષ્કભ અને બાહલ્યની અપેક્ષાએ શરીર પ્રમાણ જેટલી હોય છે. આરામની અપેક્ષાથી જઘન્ય કાંઈક અધિક એક હજાર એજનની અને ઉત્કૃષ્ટ નીચેની તરફ સાતમી નરકભૂમિ સુધી તિસ્વયંભૂરમણ સમુદ્ર સુધી અને ઉપર પંડકવનમાં પુષ્કરિણી સુધીની હોય છે. તાત્પર્ય એ છે કે વલયમુખ આદિ ચાર પતિલકલશ એક લાખ યેજનાની અવગાહના વાળા છે તેમની ઠિકરી એક હજાર એજનની છે. તેમની નીચેના ત્રીજા ભાગ વાયુથી પરિપૂર્ણ છે, ઊપરની ત્રીજો ભાગ જળથી પરિપૂર્ણ છે અને વચલે ત્રીજો ભાગ વાયુ તથા જળના નિસરણ અને અપસરણને માર્ગ છે. જ્યારે કેઈ સીમાક આદિ નારકાવાસમાં વર્તમાન નારક જીવ પાતાલકલશના સમીપવત થઈને પિતાની આયુને ક્ષય થતાં નિકળે છે અને એક હજાર એજનની પાતાલકલશની ભીંતને ભેદીને પાતાલકલશની અંદર બીજા અગર ત્રીજી વિભાગમાં મના પર્યાયમાં ઉત્પન્ન થનાર થાય છે અને માર ણતિક સમુદ્રઘાત કરે છે. ત્યારે તે નારકની જઘન્ય કંઈક અધિક એક હજાર એજનની તેજસ શરીરની અવગાહના થાય છે. જ્યારે સાતમી તમતમાં પૃથ્વીને નારક સ્વયંભૂરમણ સમુદ્રના પર્યન્ત ભાગમાં મત્સ્યના રૂપમાં ઉત્પન થનાર થાય છે અથવા પંડકવનમાં પુષ્કરિણીમાં માસ્યરૂપથી ઉત્પન્ન થનાર થાય છે, ત્યારે રસાતમી પૃથથી આરંભીને તિર્યફ યંભૂરમણ પર્યન્ત અને ઊપર પડ કવનની પુષ્કરિણી સુધી નારક જીવના તેજસશરીની અવગાહના જાણવી જોઈએ. શ્રીગૌતમસ્વામી–હે ભગવન ! મારણાન્તિક સમુદુઘાતથી સમવહત પંચેન્દ્રિય તિર્યંચના તૈજસશરીરની અવગાહના કેટલી મેટી કહેલી છે? શ્રી સગવાન-હે ગૌતમ ! જેવી દ્વીન્દ્રિયના તે સારીરની અવગાહના કહી છે, એજ પ્રકારે પંચેન્દ્રિય તિર્યંચના તૈજસશરીરની અવગાહના પણ સમજવી જોઇએ અર્થાત્ વિષ્કલ અને બાહલ્યની અપેક્ષાએ શરીર પ્રમાણ છે, લંબાઈની અપેક્ષાએ જઘન્ય અંગુલનો અસં ખ્યાત ભાગ અને ઉત્કૃષ્ટ તિર્યફલકથી અલેક સુધી અગર ઊર્વિલેક સુધીની અવગહના કહેલી છે, કેમ કે પંચેન્દ્રિય તિર્યંચના ઉત્પાદ એકેન્દ્રિયના સમાન નથી હોતા. શ્રીગૌતમસ્વામી–હે ભગવન્! મારણતિક સમુદ્રઘાતથી સમવહત મનુષ્યના તૈજસશરીરની અવગાહના કેટલી મેટી કહેલી છે? શ્રીભગવાન -હે ગૌતમ ! ઉત્કૃષ્ટ સમય ક્ષેત્ર અર્થાત્ મનુષ્ય ક્ષેત્રથી અલોક અગર ઊર્થલેકના અન્ત સુધી મનુષ્યના તેજસશરીરની અવગાહના જાણવી જોઈએ કેમ કે મનુ ને પણ એકેન્દ્રિયના રૂપમાં ઉત્પાદ સર્વત્ર છે. અહીં સમયક્ષેત્રનું ગ્રહણ કરવાથી સમય શ્રેત્રથી અન્યત્ર-મનુષ્યને જન્મ અથવા સંહરણ સંભવિત નથી. તેથી એનાથી અધિક અવગાહના નથી હૈઈ શકતી, એ સૂચિત કરેલું છે. સમય શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૨૭૭ Page #291 -------------------------------------------------------------------------- ________________ પ્રધાનને સમયક્ષેત્ર કહે છે. અહીં મધ્યમપદલોપી સમાસ છે. તાત્પર્ય એ છે કે અઢાઈ દ્વીપમાં સૂર્ય આદિના સંચારના કારણે વ્યકત થનાર સમય નામક કાલદ્રવ્ય છે. સમયક્ષેત્રને મનુષ્યક્ષેત્ર પણ કહે છે. શ્રીગૌતમસ્વામી–હે ભગવદ્ ! મારણાનિક સમુદ્રઘાતથી સમવડત અસુરકુમારના તૈજસશરીરની અવગાહને કેટલી મહાન હોય છે? શ્રીભગવાન્ - હે ગૌતમ? વિષ્ક અને બાહુલ્ય અર્થાત્ પહોળાઈ અને મેટાઈની અપેક્ષાએ શરીરના બરાબર હોય છે. અને લંબાઈની અપેક્ષાએ જઘન્ય અંગુલના અસં. ખ્યાતમા ભાગની તથા ઉત્કૃષ્ટ નીચે ત્રીજી પૃથ્વીના અધસ્તનચરમાન્ડ સુધી, તિષ્ઠિરવય ભૂરમણ સમુદ્રની બાહ્ય વેદિકા સુધી અને ઉપર ઈષwાભાર પૃથ્વી સુધી અસુરકુમારના તૈજસશરીરની અવગાહના કહી છે. અસુરકુમારના તેજસશરીરની અવગાહનાના સમાન જ નાગકુમાર, સૂવર્ણકુમાર, અગ્નિકુમાર, વિકુમાર, ઉકવિકુમાર, દ્વીપકુમાર, દિશાકુમાર, પવનકુમાર અને સ્વનિતકુમારના તજયશરીરની પણ આગાહના વિષ્ક અને બાહયેની અપેક્ષાએ શરીર પ્રમાણ લંબાઈની અપેક્ષાએ જઘન્ય અંગુલને અસંખ્યાતમભાગ, ઉત્કૃષ્ટ ત્રીજી પૃથ્વીના અધસ્તન ચરમાન્ડ સુધી, તિર્થાસ્વયંભૂરમણ સમુદ્રના બહારની વેદિકાન્ત સુધી અને ઊપર ઇષ~ભાર પૃથ્વી સુધીની જાણવી જોઈએ. વાગ્યન્તર, તિષ્ક, સીધર્મ તથા ઇશાન દેવેના તેજસશરીરની અવગાહના પણ અસુરકુમારના જ સમાન સમજવી જોઈએ, એ પ્રકારે મારાન્તિક સમુદુઘાતથી સમાવહત વાનરચન્તરની, તિષ્કની, સૌધર્મ દેવની તથા ઇશાન દેવની તૈજસશરીર સંબંધી અવગાહના વિખુંભ અને બાહુલ્યની અપેક્ષાએ શરીરના બરાબર હોય છે, લંબાઈની અપેક્ષાથી જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગની હોય છે. ઉત્કૃષ્ટ નીચે ત્રીજી પૃથ્વીના અધસ્તન ચરમાન્ડ સુધી, તિસ્વયંભૂરમણ સમુદ્રની બાહુલ્ય વેદિકાન્ત સુધીની તથા ઊનર ઈષાભાર પૃથ્વી સુધીની સમજવી જોઈએ, કારણ એ છે કે અસુરકુમાર આદિ બધા ભવનવાસી દેવ, વનવ્યન્તર, તિષ્ક તથા સૌધર્મ અને ઈશાન દેવકના દેવ એકેન્દ્રિમાં પણ ઉન્ન થાય છે. તેથી જ જ્યારે પિતાના કેયૂર આદિ આભૂષણમાં કુંડળ આદિમાં અગર પદુમરાગ આદિ મણિમાં લુખ્યમુઈિત થઈને, તેના જ અધ્યવસાય વાળા થઈને તેજ પિતાના શરીરના આભૂષણેમાં પૃથ્વીકાયિકના રૂપમાં ઉત્પન્ન થાય છે. ત્યારે એ દેના તેજસશરીરની અવગાહના અંગુ લના અસંખ્યાતમા ભાગની હોય છે. ઉત્કૃષ્ટ અવગાહના આશય એ પ્રકારે સમજ જોઈએ. જ્યારે કઈ ભવનવાસી આદિ દેવ પ્રોજન વશ ત્રીજી નરક ભૂમિના અધતન ચરમાન્ત સુધી જાય અને આયુને ક્ષય થતાં ત્યાં જ મરી જાય, ત્યારે તિછ સ્વયંભૂરમણ સમુદ્રની બાહ્યવેદિકાન્તમાં અથવા ઈષબાભાર પૃથ્વીના પર્યન્ત ભાગમાં પ્રકાયિક શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૨૭૮ Page #292 -------------------------------------------------------------------------- ________________ રૂપપાં ઉત્પન્ન થાય છે. તે સમયે તેના તૈજસશરીરની અવગાહના નીચે ત્રીજી પૃથ્વીના અધસ્તન ચરમાન્ત સુધી, તિ િસ્વયં ભ્રમણ સમુદ્રની બાહ્યવેદિકાન્ત સુધી અને ઊપર ઇષપ્રાગ્ભાર પૃથ્વી સુધીની હાય છે. શ્રીગૌતમસ્વામી-હે ભગવન્ મારણાન્તિક સમુદ્દાત કરેલ સનત્કુમાર દેવના તેજસશરીની અવગાઢુના કેટલી મેાટી હાય છે? શ્રીભગવાન-હે ગૌતમ ! પહેાળાઇ અને મોટાઈની અપેક્ષાએ શરીર પ્રમાણુ અને લબાઇની અપેક્ષાથી જઘન્ય અગુલના અસંખ્યાતમા ભાગની હાયછે, ઉત્કૃષ્ટ નીચે મહા પાતાલકલશેાના દ્વિતીય ત્રિભાગ સુધી, તિર્થાં સ્વયંભૂરમણ સમુદ્ર સુધી અને ઊપર અચ્યુત ૪૫ સુધી સનકુમાર દેવના તૈજસશરીરની અવગાહના જાણવી જોઇએ. સનત્કુમાર આદિ દેવભવના સ્વભાવથી એકેન્દ્રિયામાં ઉત્પન્ન નથી થતા. વિકલેન્દ્રિયામાં પણ નથી ઉત્પન્ન થતા તે પંચેન્દ્રિય તિય ચા અથવા મનુષ્ચામાં જ ઉત્પન્ન થાય છે. તેથી જ જ્યારે મન્દર પતની પુષ્કરણી આદિમાં જલાવગાહન કરતા સમયે આયુને ક્ષય થતાં એજ જગ્યાએ નિકટ વ પ્રદેશમાં મત્સ્યના રૂપમાં ઉત્પન્ન થાય છે, ત્યારે જઘન્ય તેજસશરીરની અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગની હૈાય છે, ઉત્કૃષ્ટ નીચે પાતલકલશેાન, જેમની અવગાહના લાખ જનની છે, ખીન્ન ત્રિભાગ સુધીની કડેલી છે, તિ`િ સ્વયંભૂરમણ સમુદ્ર પન્તની અને ઊપર અચ્યુત કલ્પ સુધીની છે. કેમ કે સનકુમાર આદિ દેવ ખીજા કાઇ દેવની નિશ્રાથી અચ્યુત ૫ સુધી ગમન કરી શકે છે જ્યારે કાઇ સન-કુમાર ધ્રુવ ખીજા દેવની નિશ્રાથી અચ્યુત ૪૫માં ગયા હોય અને પોતાની આયુને ત્યાંજ ક્ષય થઈ જતાં કાળ કરીને તિર્થં ભ્રમણુ સમુદ્રના પન્ત ભાગમાં અથવા નચે પાતાલકલશના ખીજા ત્રિભાગમાં મત્સ્ય આદિન રૂપમાં જન્મ લે છે, ત્યારે નીશ્રા અને તિર્યાં પૂર્વોક્ત તેજશરીરની અવગાહના થાય છે, એમ સમજવુ જોઈએ. સનકુમાર દેવના તેજસશરીરની જેટલી અવગાહના કહી તે, તેટલી જ માહેન્દ્ર, બ્રાલેાક, લાન્તક, મહયુકે, સહસ્રાર દેવની, જેણે મારણાન્તિક સમુદ્દાત કર્યાં હાય, તેંજસશરીરની અવગાહના સમજવી જોઇએ. અર્થાત્ એ બધા દેવાના તેજસશરીરની અવગાહુના પણુ વધ્યુંભ અને બાહુલ્યની અપેક્ષાએ શરીર પ્રમાણુ હેય છે. લબાઈની અપેક્ષા એ જઘન્ય અંશુલના અસખ્યાતમા ભાગની હોય છે. ઉત્કૃષ્ટ નીચે મહાપાતાલોના ખીજા ત્રિભાગ સુધી તિĒ સ્વયંભૂરમણ સમુદ્ર સુધી, અને ઊપર અચ્યુતકલ્પ સુધી જાણવી જોઇએ. શ્રીગૌતમસ્વામી-હે ભગવન્ ! મારણાન્તિક સમુદ્ઘાતથી સમહત આનત દેવના તૈજસશરીરની અવગાહના ડૅડી મેટી હાય છે? શ્રીભગવાન-ડે ગૌતમ ! વિક`ભ અને બાહુલ્યની અપેક્ષાએ શરીરના પ્રમાણની ખરાખર અવગાહના હાય છે. લઆઇની અપેક્ષાથી જઘન્ય અગુલના અસખ્યાતમા ભાગની શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૨૦૮ Page #293 -------------------------------------------------------------------------- ________________ હાય છે. ઉત્કૃષ્ટ અધેાલૌકિક ગ્રામસુધી, તિર્થાં મનુષ્ય ક્ષેત્ર સુધી, ઊપર અચ્યુતકલ્પ સુધી, મારણાન્તિક સમુદ્ઘાતથી સમહત આનત દેવના તેંજસશરીરની અવગાહના જાણવી જોઈએ આનત દેવની અવગાહનાની સમાન જ પ્રાણત અને આરણુ દેવની તૈજસશરીર સબધી અવગાહના પણ સમજી લેવી જોઇએ. અર્થાત્ વિષ્ઠભ અને માહુલ્યની અપેક્ષાએ શરીરપ્રમાણુ લખાઇની અપેક્ષા જઘન્ય અંશુલના અસખ્યાતમા ભાગ, ઉત્કૃષ્ટ અધોલૌકિક ગ્રામ સુધી, તિષ્ઠિ મનુષ્ય ક્ષેત્ર સુધી અને ઊપર અચ્યુતકલ્પ સુધી પ્રાણુત અને આરણુ દેવના તેજસશરીરની અવગાહના હૈાય છે. બારમા દેવલાકનાઅચ્યુત દેવની તેજસશરીરની અવગાહના પણ એજ પ્રકારે છે, અર્થાત્ વિષ્ણુભ અને ખાહત્યની અપેક્ષાએ શરીર પ્રમાણ લંબાઇની અપેક્ષાએ જઘન્ય અ'ગુલના અસખ્યાતમા ભાગની ઉત્કૃષ્ટ નીચે અધેલૌકિક ગ્રામ સુધી, તિઈિ મનુષ્ય ક્ષેત્ર સુધી, અવગાહના છે પરંતુ આનત દેવ આદિથી એમાં વિશેષતા એ છે કે અચ્યુત દેવની તેજસ શરીરની અવગાહના ઊપર પેાતાના વિમાન સુધી જ હાય છે. અહી ઊપર અચ્યુતકલ્પ સુધી ન કહેવુ જોઇએ, કેમ કે અચ્યુત દેવ અચ્યુતકલ્પમાં રહે છે, તેથી જ પ્રરૂપા કરતી વખતે અચ્યુત ૫ સુધી એમ કહેવું ઉચિત નથી, મૃચ્યુત દેવ કદાચિત પેાતાના વિમાનની ઉંચાઇ સુધી જાય છે અને ત્યાં જઈને કાલધર્મને પ્રાપ્ત થઇ જાય છે. ત્યારે આ અવગાહના થાય છે. એજ અભિપ્રાયથી કહેલું છે-કે ઊપર પેાતાના વિમાના સુધીની વગાડુના થાય છે. આનત પ્રાણત, આરણુ કલ્પના દેવ કઈ બીજા દેવની નિશ્રાથી અત્રુત કલ્પમાં ગયા હાય અને ત્યાં કાળ કરીને અધેલૌકિક ગ્રામમાં અથવા મનુષ્ય ક્ષેત્રના પર્યંન્ત ભાગમાં મનુષ્ય રૂપથી ઉત્પન્ન થાય, ત્યારે ઉત્કૃષ્ટ નીચે અધેલૌકિક ગ્રામ સુધી અને તિર્થાં મનુષ્ય ક્ષેત્ર સુધી તથા ઊપર અચ્યુતકલ્પ સુધી અગર અચ્યુતદેવ વિમાન સુધીની આનત આદિવાના તેજસશરીરની અવગાહના સમજવી જોઇએ, શ્રીગૌતમસ્વામી—હે ભગવન્ ! મારણાન્તિક સમુદ્ઘાતથી સમવહત ત્રૈવેયક દેવના તૈજસશરીરની અવગાહના કેટલી માટી કહેલી છે ? શ્રીભગવાન-ડે ગૌતમ ! વિષ્ઠભ અને ખાહુલ્યની અપેક્ષાએ શરીરની બરાબર or તૈજસશરીરની અવગાહના હૈાય છે. લખાઇની દૃષ્ટિથી જઘન્ય વિદ્યાધર શ્રેણિયા સુધી અને ઉત્કૃષ્ટ નીચે અધેાલૌકિક ગ્રામા સુધી, તિષ્ઠિ મનુષ્ય ક્ષેત્ર સુધી અને ઊપર પોતપોતાના વિમાના સુધી ગ્રેવેયક દેવાના તેજસશરીરની અવગાહના મારણાન્તિક સમુદ્ધાતના સમયમાં થાય છે. અનુત્તરૌપપાતિક દેવના તૈજસશરીરની અવગાહના પણ ચૈવેયક દેત્રના સમાન જ સમજી લેવી જોઇએ, અર્થાત્ વિષ્ણુભ અને માહત્યની અપેક્ષાએ શરીર પ્રમાણુ લખાઇમાં શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૨૮૦ Page #294 -------------------------------------------------------------------------- ________________ જઘન્ય વિદ્યાધર શ્રેણિ સુધી અને ઉત્કૃષ્ટ અધેલૌકિક ગ્રામ સુધી, તિર્થં મનુષ્ય ક્ષેત્ર સુધી અને ઊપર પોતપેાતાના વિમાના સુધીની અનુત્તઔપપાતિક દેવાના તેજસશરીરની અવગાહના સમુદ્ધાત દશામાં થાય છે. ગ્રેવેયક દેવ તથા અનુત્તરૌપપાતિક દેવ અદન આદિ પશુ પાતાના સ્થાન પર સ્થિત રહીને જ કરે છે. તેઓ અહીં આવતા નથી. તેથી જ તેમની જઘન્ય અવગાહના મ‘ગુલના અસંખ્યાતમા ભાગની નથી થઈ શકતી. પણ જ્યારે વૈતાઢય પર્યંત ઊંપરની વિદ્યાધર શ્રેણિયામાં તેઓ ઉત્પન્ન થનારા અને છે, ત્યારે પે!તાના સ્થાનથી મારભ કરીને વિદ્યાધર શ્રેણિયા સુધી તેમના તેજસશરીરની જઘન્ય અવગાહના થાય છે. ઉત્કૃષ્ટ અધેલૌકિક ગ્રામા સુધી નીચે અવગાહના થાય છે. તિઈિ અવગાહના મનુષ્ય લેાક સુધી થાય છે, એવું સમજી લેવુ' જોઇએ. એ પ્રકારે તૈજસશરીરના ભેદેાનુ, સંસ્થાનાનુ` તેમજ અલગાડુનાનુ નિરૂપણુ કરાયુ' છે. હવે કાણુશરીરના ભેદ સસ્થાન તેમજ અવગાહના કહે છે શ્રીગૌતમસ્વામી–ડે ભગવન્ ! કાળુશરીર કેટલા પ્રકારના કહેલાં છે ? શ્રીભગવાન્-હે ગૌતમ ! કાણુશરીર પાંચ પ્રકારના કરેલાં છે, તે આ પ્રકારે-એકે ન્દ્રિય કા'ણુશીર, દ્વીન્દ્રિય કામણુશરીર, ત્રીન્દ્રિય કામ ણુશરીર, ચતુરિન્દ્રિય કામ છુશરીર અને પંચેન્દ્રિય કાણુશરીર. કાળુશરીર તૈજસશરીરનું સહુચર છે, જ્યાં તૈજસશરીર ત્યાં કાર્માંણુશૌર અને જ્યાં કાણુઘરીર ત્યાં તૈજસશરીર અવશ્ય હૈાય છે. તેથી જ કાશીરના સંસ્થાન આદિ તૈજસશરીરના સમાન જ છે અને તે જીવ પ્રદેશેાના અનુસાર હેય છે. તેથી જેવા તેજસશરીરના ભેદ સસ્થાન આદિની વક્તવ્યતા કહી છે, તેવી જ ક્રાણુશરીરની પણ કહેવી બ્લેઇએ. એ અભિપ્રાયથી સૂત્રકાર કહે છે, જે પ્રકારે ત×સશીરના ભે–સસ્થાન અને અવગાહનાનુ કન કર્યું છે, તેજ પ્રકારે સમ્પૂ કથન કામ ણુશરીરના વિષયમાં પણ સમજી લેવુ' જોઇએ. પૃથ્વીકાયિક આદિ એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, નૈરયિક, પંચેન્દ્રિય, તિય‘ચ, મનુષ્ય, અસુરકુમાર આદિદશ ભવનપતિ વાનભ્યન્તર, જ્યોતિક સૌધર્મા, ઈશાનઆદિ ખાર કલ્પપપન્ન, નવચૈવેયક, દેવ તથા અનુત્તરૌપપાતિક રૂપ પાતીત દેવના ક્રાણુશરીરનું નિરૂપણ આજ પ્રકારે જાણવુ નેઇએ. સૂ હા શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૨૮૧ Page #295 -------------------------------------------------------------------------- ________________ પુદ્ગલ કે ચયન કા નિરૂપણ પુદ્ગલચયન વક્તવ્યતા શશ્વ! -(કોર,જિય સરીરરસ હું અંતે ! ત્તિ પોળના ચિતિ)હે ભગવન્ ! ઔદ્વારિક શરીરના પુદ્ગલ કેટલી દિશાએથી ચયને પ્રાપ્ત થાય છે ? (પોયમા ! નિષ્ત્રાવાળું શિક્ષ) હું ગૌતમ ! વ્યાઘાત ન હાય ! એ દિશાએથી (વાષચં દુખ્ત સિય તિિિત્ત, પ્રિય પર્શન) વ્યાઘાત હાય તા કદાચિત્ ત્રણ દિશાએથી, કદાચિત્ ચાર દિશાએથી (લિય પંચત્તિ) કદાચિત પાંચ દિશાએથી (વેબિયસરીરરસ ાં મંતે ! ર્નિસ પોાત્કા જિન્નતિ ?) હે ભગવન્ વૈક્રિયશરીરના પુગલ કેટલી દિશાઓથી ચયને પ્રાપ્ત થાય છે ? (નોયમા ! નિયમાઇનિં)હૈ ગૌતમ ! નિયમથી છએ દિશાએથી (Ë પ્લાાવસરીસ_f)એજ પ્રકારે આહારકશરીરના પણુ (તેચદમ્ભનાળ લદ્દા બોરહિયલરીરણ) તેજસ અને કાણુશરીરના જેવા ઔદારિકના (ઓરાજિયત્તરીત્તળ અંતે ! વિસિોપારા ઉન્નિત્તિ ?) હે ભગવન્ ! ઔદારિકશરીરના પુગલ કેટલી દિશાએથી ઉપચિત થાય છે (ગોયમા ! તંવેવ) હે ગૌતમ ! એજ પ્રકાર (લાવ જન્મસીસ) યાવત્ કાણુશરીર સુધી (વં ષિષ્નત્તિ) એજ પ્રકારે ઉપચિત થાય છે (ગવિનંતિ) અપચિત થાય છે. (નમ્સ ન મંતે ! ગોરાચિસરીર તત્ત વેઽવિચરીર ?) હે ભગવન્ ! જેને ઔદારિકશરીર હાય છે, તેના વૈક્રિયશરીર હાય છે? (મ્સ વેઇન્દ્રિયસરીર તન્નોરાજિયસરીમાં ?) જેનુ વૈક્રિયશરીર હાય છે, તેનું ઔદારિકશરીર હાય છે ? (વોચમા ! નસ્લ લોહિયસીર' તન્ન વૈચિતરી નિય અસ્થિ ત્તિય નથિ) હે ગૌતમ ! જેના ઔદારિકશરીર હેાય છે, તેના વૈક્રિયશરીર કદાચિત હાય છે અને કદાચિત્ નથી હાતાં (નમ્સ વેન્દ્રિયસરીર તરસ છોરાજિયસરીર શિવ અસ્થિ, સિય નથિ) જેના વૈક્રિયશરીર હાય છે, તેના ઔદાકિશરીર કદાચિત્ હાય છે, અને કદાચિત્ નથી હતાં. (જ્ઞક્ષ ન મતે ! ોરાજિયસરીર' તÆ ગદ્દારīસરીર') હે ભગવન્ ! જેનું ઔદારિક શરીર હાય છે ? તેનું આઢારકશરીર હોય છે, (લસ બાદાર તરીર' તÆોહિયસરીર ) શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૨૮૨ Page #296 -------------------------------------------------------------------------- ________________ જેનું આહારકશરીર હોય છે, તેનું દારિક શરીર હોય છે? (શોમાં !) હે ગૌતમ! (રણ ઓસ્ટિચારી તરત આëજરી શિવ અસ્થિ, સિય ન0િ) હે ગૌતમ ! જેનું જેનું ઔદારિક શરીર હોય છે, તેનું આહારકશરીર કદાચિત્ હોય છે, અને કદાચિત નથી પણ હતું (નર પુન જાણારાસપીર' તરસ ઓસ્ટિયરીત્ત નિયમ અધિ) જેનું આહારક શરીર હોય છે, તેનું દારિકશરીર નિયમથી હોય છે. | (sષ્ણ મતે ! ગોરારિણી, તાર તેરી ) હે ભગવન્! જેને ઔદારિક શરીર હોય છે તેને તૈજસશરીર હોય છે? (1ણ તેયારી તરસ મોરાસ્ટિયરી) જેને તેજસશરીર હોય છે, તેને ઔદારિકશરીર હોય છે? (મા ! ઝરણ શોઝિશનરીર તાર તેયારી નિયમ સચિ) હે ગૌતમ ! જેને ઔદારિક શરીર હોય છે તેને તૈજસશર નિયમથી હોય છે (Tળ તેયારી તરણ રાઝિશનરી ઉત્તર સ્થિ, fણય નથિ) પણ જેનું તૈજસશરીર હોય છે, તેનું દારિક શરીર કદાચિત હોય છે, કદાચિત્ નથી હોતું (હર્ષ સરી વિ) એજ પ્રકારે કાશ્મણશરીર પણ. (जस्स णं भंते ! वेउव्वियसरीर तस्स आहारगसरीर जस्त आहारगसरीर तरस बेउ. શ્વિચા) હે ભગવન્! શું જેનું વૈકિયશરીર હોય છે, તેનું આહારકશરીર હોય છે, જેને આહારકશરીર હોય છે, તેના વૈકિય શરીર હોય છે? (ચમા ! = ૨૩કિતરી તરત મહારાણી બરિય) હે ગૌતમ ! જેમને વેકિય શરીર હોય છે, તેમને આહારકશરીર નથી લેતાં (જ્ઞ વિ ગરિરીરં ત વ વેચિંસરી ) જેમને આહારકશરીર હોય છે, તમને વૈક્રિયશરીર નથી લેતાં (તેવા વમાસું) તેજસ અને કામણ (ત્રણ બોરાર્જિવળ સમું) જેવા દારિકની સાથે (તર મહારાસરીઝ વિ સમ) એજ પ્રકારે આહારકશરીરની સાથે પણ હોય છેતેવા #મારું રાચવાન) તેજસ અને કાર્યણશરીર ઔદારિકના સમાન વેકિય અને આહારકની સાથે પણ પ્રરૂપણ કરવા જોઈએ. (जस्स णं भंते ! तेयगसरीरं तस्स कम्मगसरीरं, जस्स कम्मगसरीरं तस्स तेयगसरीरं ?) હે ભગવન ! શું જેને તેજ શરીર હોય છે તેમને કામ શરીર હોય છે? અને જેમને કાર્મશરીર હોય છે તેમને તેજસશરીર હોય છે? (લોચમા ! = તેયારીરં તરત જન્મ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૨૮૩ Page #297 -------------------------------------------------------------------------- ________________ સરી નિયમા યિ) હે ગૌતમ ! જેને તેજસશરીર છે તેને કામંણુશરીર નિયમથી હાય છે. (નસ વિ માલરીર તસ્સ વિ સેયસરીર નિયમા )િ જેને કાણુશૌર ડાય છે, તેને તેજસશરીર નિયમથી હાય છે. ટીકા:- આનાથી પૂર્વે ઔદારિક આદિ પાંચે શરીરના ભેદ, સસ્થાન, અને અવ ગહનાનુ નિરૂપણુ ક્યું છે, હવે પુદ્ગલાના ચયઉપચય આદિનું કથન કરાય છે શ્રીગૌતમસ્વામી મ્હે ભગવન્ ! ઔદારિકશરીરના પુદૂગલ કેટલી દિશાઓમાંથી આવીને ચયને પ્રાપ્ત થાય છે ? અર્થાત્ સમુદિત થાય છે ? શ્રીભગવાન-હે ગૌતમ ! જે કઈ પ્રકારના વ્યાઘાત અર્થાત્ રાકાણુ અગર તે અડચણુ ન હાય તા પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ ઊ અને અધ: આપ છએ દિશાએથી આવીને ચયને પ્રાપ્ત થાય છે, તાત્પર્ય એ છે કે, ત્રસનાડીની અંદર અથવા ખહાર વ્યવસ્થિત રહેલ ઔઢારકશરીર ધારી છત્રના એક પશુ દિશામાં અલાર્ક નથી થતા છએ દિશાઓથી ઓદારિકશરીરને ચેાગ્ય પુદ્ગલેાને ગ્રહણ કરે છે. પરન્તુ જ્યાં અડચણ થાય અર્થાત્ અલેક આવી જવાથી ખાધા થાય ત્યાં કદાચિત્ ચાર દિશામાંથી કદાચિત્ પાંચ દિશાએથી ઔદારિક પુદ્ગલાનું ચયન થાય છે. તાત્પર્ય એ છે કે યદિ એક દિશામાં અલેક આવી જાય તે પાંચ દિશાએથી એ દિશાઓથી અલેાક થાય તા ચાર દિશાઓથી અને રહિ ત્રણ દિશાઓમાં અલોક આવી જાય તેા ત્રશુ દિશાઓથી પુટ્ટુગલોના ચયન થાય છે. જેમ-કેઈ ઔદારિકશરીર ધારી સૂક્ષ્મજીવ હાય અને તે લોકના સર્વે પ્રતરમાં આગ્નેય દાણમાં લોકાન્તમાં સ્થિત બનીને જેના ઊપર લોક ન હેાય પૂર્વ તથા દક્ષિણ દિશામાં પણ લેક ન હેાય તે જીવ પશ્ચિમ, ઉત્તર અને અા દિશાથી જ પુદ્ગલેનું ચયન કરે છે, કેમ કે બાકીની દિશાએ અલે ૪થી વ્યાપ્ત હેાય છે. જ્યારે તેજ અગર તેા અન્ય કેઇ સૂક્ષ્મ જીવ પશ્ચિમ દિશામાં રહેલા હાય તેને માંટે પૂર્વ દિશા અધિક થઇ જશે. તેથી તે ચાર દિશાઓથી પુદ્ગલાનુ ચયન કરે છે. જ્યારે તે છત્ર નીચે દ્વિતીય આદિ કાઈ પ્રતરમાં રહેલા હોય અને પશ્ચિમ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૨૮૪ Page #298 -------------------------------------------------------------------------- ________________ દિશાને આશ્રય કરી રહેલે હોય; ત્યારે તે ઊર્વ દિશાએથી પણ પુલોનું ચયન કરે છે, તેથી જ તે પાંચ દિશાઓથી ચયન કરે છે. તેને માટે ફક્ત દક્ષિણ દિશા જ અલકથી વ્યાપ્ત રહે છે. શ્રીગૌતમસ્વામી–હે ભગવદ્ ક્રિયશરીરના પુદ્ગલેનું ચયન કેટલી દિશાઓથી થાય છે? શ્રીભગવાન-હે ગૌતમ ! વૈકિય શરીરના પુગલ નિયમથી છએ દિશાઓથી આવીને ચયને પ્રાપ્ત થાય છે, કેમ કે વૈક્રિયશરીર ત્રસનાડીની અંદર જ હોઈ શકે છે, ત્રસનાડીની બહાર વૈક્રિયશરીરને સંભવ નથી. એજ પ્રકારે આહારકના વિષયમાં સમજવું જોઈએ, અર્થાત્ આહારકશરીરના પુદુંગલેનું ચયન પણ છએ દિશાએથી થાય છે, કેમ કે આહારકશરીર પણ ત્રસનાડીમાં જ સંભવે છે. કિન્તુ તૈજસ અને કાર્મણશરીરના પુદ્ગલેનું ચયન દારિક શરીરના સમાન સમજવું જોઈએ. એનું કારણ એ છે કે તૈજસ અને કામણશરીર બધા સંસારી જીના હોય છે. તેથી જ જેમ વ્યાઘાત ન થવાથી દારિક પુદ્ગલેના ચયન છએ દિશાએથી થાય છે, વ્યાઘાત થાય તે કદાચિત ત્રણ દિશાઓથી, કદાચિત્ ચાર દિશાએથી અને કદાચિત પાંચ દિશાઓથી થાય છે, તે જ પ્રકારે તૈજસ અને કામણ શરીરના પુદ્ગલેના ચયનના સમ્બન્ધમાં સમજી લેવું જોઈએ, આ પ્રકારે પુદ્ગલેના ચયનનું નિરૂપણ કરીને હવે તેમના ઉપગ્ય અને અપચયની પણ પ્રરૂપણ કરાય છે શ્રીગૌતમસ્વામી–હે ભગવન્! ઔદારિક શરીરના પુડ્રગલ કેટલી દિશાઓથી આવીને સ્વયંઉપચયને પ્રાપ્ત થાય છે? પ્રભૂતરૂપથી ચય છે તે ઉપચય કહેવાય છે. શ્રીભગવાન-હે ગૌતમ! જેવું પુદ્ગલેના ચયના વિષયમાં કહ્યું છે. તેવું જ ઉપચયના સમ્બન્ધમાં પણ કહેવું જોઈએ. ઔદારિક, વૈક્રિયક, આહારક, તેજસ અને કાર્પણ આ બધા શરીરને ઉપચય સમજી લેવાં જોઈએ, આ પ્રકારે દારિક શરીરના પદુગલોને વ્યાઘાત ન થતાં એ દિશાએથી ઉપચય થાય છે. વ્યાઘાત થતાં કદાચિત્ ત્રણ દિશાઓથી કદાચિત ચાર દિશાઓથી અને કદાચિત પાંચ દિશાએથી ઉપચય થાય છે. વૈક્રિય અને આહારકશરીરના પુગલોના ઉપચય નિયમથી છએ દિશામાં થાય છે. તૈજસ અને કામ થશરીરના પુદ્ગલેનો ઉપચય યાઘાત ન થવાની સ્થિતિમાં છએ દિશાઓથી થાય છે અને જે બાઘાત થાય તે કદાચિત્ ત્રણ, કદાચિત્ ચાર અને કદાચિત પાંચ દિશાઓથી ઉપચય થાય છે. એ પ્રકારે દારિક આદિ પાંચે શરીરના પુદ્ગલ ઉપચિત પણ થાય છે અને અપચિત પણ થાય છે. અપચયને અર્થ છે પુદ્ગલોને હાસ (નાશ) થ, અર્થાત્ કતિ પય પુદ્ગલોનું દારિક શરીર આદિથી નિકળવું, ઘટવું, દર થવું આ અપચય ઉપચયના સમાન જ સમજવું જોઈએ, શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૨૮૫ Page #299 -------------------------------------------------------------------------- ________________ આ રીતે પુદ્ગલોના ચયનની પ્રરૂપણા કરીને હવે શરીર સંગ દ્વારની પ્રરૂપણા – શ્રીગૌતમસ્વામી-હે ભગવન જે જીવના ઔદાકિશરીર હોય છે શું તેના વૈકિયશરીર પણ હોય છે ? અને જેના વૈક્રિયશરીર હોય છે તેના ઓરિક શરીર પણ હોય છે? * શ્રીભગવાન ગૌતમ! જે જીવના ઔદારિક શરીર હોય છે, તેના વેકિયશરીર કદાચિત્ હોય છે, કદાચિત્ નથી હતા અને જે જીવના વક્રિય શરીર હોય છે તેના ઔદારિકશરીર કદાચિત હોય છે, કદાચિત્ નથી પણ હતાં. અભિપ્રાય એ છે કે કઈ ઔદ્યારિકશરીર જીવ જે ક્રિયલબ્ધિથી સંપન્ન હોય અને વેકિયશરીર બનાવે છે તેનું વિક્રિયશરીર થાય છે. જે વૈક્રિયલબ્ધિવાળા નથી અગર વેકિય લબ્ધિથી યુક્ત થઈને પણ વૈક્રિયશરીર ન બનાવે તે તેના વૈક્રિયશરીર નથી હોતાં. દેવ અને નારક ક્રિયશરીર વાળા હોય છે, તેઓના ઔદરિકશરીર નથી લેતાં કિન્તુ વૈક્રિયશરીર વાળા તિર્થશે અને મનુષ્યના ઔદારિક શરીર પણ હોય છે. શ્રીગૌતમસ્વામી–હે ભગવન જે જીવના ઔદારિક શરીર હોય છે તેના શું આહારકશરીર હોય છે? અને જેને આહારકશરીર હોય છે તેના દારિક શરીર હોય છે? શ્રીભગવાન-હે ગૌતમ! જે જીવને ઔદારિક શરીર હોય છે તેને આહારકશરીર કદાચિત હોય છે, કદાચિત્ નથી પણ હતું, પરંતુ જેને આહારકશરીર હોય છે તેને ઔદારિકશરીર નિયમે કરીને હોય છે. કેમ કે, જે ઔદારિક શરીર ચૌદ પૂર્વના ધારક હોય છે અને આહારક લબ્ધિથી સંપન્ન હોય છે, તે જે આહારકશરીર બનાવે છે તે તેનું ઔદારિક શરીર અને આહારક બને શરીર હોય છે, અન્ય જીવના નથી દેતાં, કિન્તુ ઔદારિકશરીરના અભાવમાં આહારક લબ્ધિ થઈ જ નથી શકતી તેથી આહારકશરીરવાળા જીવના દરિશરીર નિયમે કરીને થાય જ છે. શ્રીગૌતમસ્વામી–હે ભગવન ! જે જીવને ઔદારિક શરીર હોય છે, તેને તૈજસશરીર હોય છે? અને જેને તૈજસશરીર હોય છે, તેને ઔદારિક શરીર હોય છે? શ્રીભગવાન હે ગૌતમ ! જે જીવને ઔદારિક શરીર હોય છે, તેને તેજસશરીર નિયમ કરીને હોય છે, કિન્તુ જેને તૈજસશરીર હોય છે, તેને ઔદારિક શરીર કદાચિત હોય છે, કદાચિ નથી હતું કેમ કે દેવો અને નારકના તૈજસશરીર મળી આવે છે કિન્ત ઔદારિક શરીર નથી હોતું. મનુષ્ય અને તિર્યંચના તૈજસશરીર હોય તે પણ દારિક શરીર હોય છે. - તેજસ શરીરની જેમ જ કામણ શરીરની પણ દારિક શરીરની સાથે પ્રરૂપણ કરવી જોઈએ, કેમ કે તેજસ અને કામણ શરીર અને સહચર છે. આ રીતે જેને ઔદોરિક શરીર છે તેને કાર્મણશરીર નિયમે કરી હોય છે, કેમ કે કામણુશરીરના અભાવમાં ઔદારિક શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૨૮૬ Page #300 -------------------------------------------------------------------------- ________________ શરીરનું હોવું અસંભવિત છે, પણ જેને કામણશરીર હોય છે, તેને દારિક શરીર હોય છે અને નથી પણ હતું–તિર્યો અને મનુષ્યને હેાય છે, દેવ–નારકેને નથી લેતાં હવે વિઝિયશરીરને આહારકશરીરની સાથેના સંયોગની પ્રરૂપણ કરાય છે શ્રીગૌતમસ્વામી–હે ભગવન ! જે જીવને વૈકિયશરીર હોય છે, તેને આહારકશરીર હોય છે ? અને જેને આહારકશરીર હોય છે તેને વૈક્રિયશરીર હોય છે? શ્રીભગવાન-હે ગૌતમ! જેને વૈક્રિયશરીર હોય છે, તેને આહારકારી નથી હોતું અને જેને આહારકશરીર હોય છે, તેને વૈક્રિયશરીર નથી હેતું, આ બને શરીર એક સાથે એક જીવના નથી હોઈ શકતાં. તેજસ અને કાર્માણશરીરની ઔદારિક શરીરની સાથે જેવી પ્રરૂપણ કરી છે, એ જ પકારે વૈક્રિય શરીરની સાથે પણ પ્રરૂપણા કરવી જોઈએ. આહારકશરીરની સાથે પણ તેમની એજ પ્રકારે પ્રરૂપણા સમજવી જોઈએ, શ્રીગૌતમસ્વામી–હે ભગવન્ ! જે જીવને તૈજસશરીર હોય તેને કામણશરીર પણ હેય છે? જેને કાશ્મણશરીર હોય છે તેને તૈજસશરીર પણ હોય છે? શ્રીભગવાન-હે ગૌતમ! જેને તેજસશરીર હોય છે, તેને નિયમે કરી કાર્મ શરીર હોય છે, અને જેને કાર્મણશરીર હોય છે તેને નિયમથી તેજસશરીર હોય છે. આ બન્ને પરસ્પર અવિનાભાવી છે, હમેશા સાથે સાથે રહે છે. આ સૂત્ર ૧૦ ઔદારિકશરીરીયોં કે અલ્પબહુવૈદ્ધાર કા નિરૂપણ અલપઝહેત્વ દ્વાર શબ્દાર્થ-(guળ મંતે ! ગોરાસ્ટિવ ત્રિચ ારા તેરા જન્માક્ષરી) હે ભગવન્ ! આ ઔદારિક વૈકિય, આહારક, તૈજસ અને કાણશરીરમાં (apયા) દ્રવ્યની અપેક્ષાએ (THકૂવા!) પ્રદેશોની અપેક્ષાથી (4pggવાણ) દ્રવ્ય અને પ્રદેશોની અપેક્ષાથી (ચ) કણ ( રેતિ) કોનાથી (બાપા ના દુચા વા તુજા વા વિહિયા વા) અ૯પ, ઘણા, તુલ્ય, અથવા વિશેષાધિક છે? (યમ ! સંઘયો વા માદારનારા સુવzચા) ગૌતમ! બધાથી ઓછાં આહારકશરીર છે દ્રવ્યની અપેક્ષાથી (વૈદિવચારી aparણ સંજ્ઞSTUTI) વૈક્રિયશરીર દ્રવ્યની અપેક્ષાથી અસંખ્યાતગુણા છે (રાઢિયાતા વ્યક્રયાણ કરંજ્ઞાળા) દારિક શરીર દ્રવ્યની અપેક્ષાથી અસંખ્યાતગણું છે (તેરા જારી રોજિતુસ્ત્રા) તૈજસ અને કાર્પણ શરીર બને બરાબર છે (apar virળા) દ્રવ્યથી અનંતગણુ છે. (Tpયg) પ્રદેશની અપેક્ષાથી (સંવવા બાહારી પદયાણ) બધાથી ઓછા આહારકશરીર છે પ્રદેશની અપેક્ષાથી (વૈદિવસરીર વાણવા અસંmTITI) વૈક્રિય શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૨૮૭ Page #301 -------------------------------------------------------------------------- ________________ શરીર પ્રદેશની અપેક્ષાથી અસંખ્યાતગણું છે (મોઢિયાર પસંદૃગાર માં નાળા) ઔકારિક શરીર પ્રદેશોની અપેક્ષાથી અસંખ્યાતગણી છે (તેયારી મળતાળા) તૈજસશરીર પ્રદેશની અપેક્ષાથી અનન્તગણુ છે પણgzચાર સાંતળT) કાર્મણશરીર પ્રદેશોની અપેક્ષાથી અનન્તગણું છે. (વઠ્ઠાણસા) દ્રવ્ય અને પ્રદેશની અપેક્ષાએ (લગ્નોવા લાફાનારી ) બધાથી ઓછા આહારકશરીર દ્રવ્યની અપેક્ષાથી (વૈશ્વિના ત્રયા સંજ્ઞાળા) ક્રિયશરીર દ્રવ્યની અપેક્ષાથી અસંખ્યાતગણા છે. (રાઢિયા સુવzચાર સંવેTTri) દારિકશરીર દ્રશ્રની અપેક્ષાથી અસંખ્યાતગણુ (ચોરાઝિઘરીરે હિંતો વાતો ગાઈરાણી પદૃવાર તyir) દ્રવ્યથી ઔદારિક શરીરની અપેક્ષાએ પ્રદેશથી આહારકશરીર અનનગણા છે (વિરત પાયા હવે નાળt) વૈક્રિયશરીર પ્રદેશથી અસંખ્યાતગણું છે (ાસ્ટિચરના પાટ્રયા અઝTT) ઔદારિક શરીર પ્રદેશોની અપેક્ષાએ અસંખ્યાતગણું (ચામ્યા વિ તુરા) તૈજસ અને કાર્પણ અને તુલ્ય છે (વ્યા અનંતકુળT) દ્રવ્યથી અનન્તગણા છે (તેરાસરી પક્ષpયા અiaTVT) તૈજસશરીર પ્રદેશોથી અપેક્ષાએ અનન્તગણે છે (મારી પટ્ટા અનંતકુળT) કામણશરીર પ્રદેશથી અનન્તગણ છે. (gu મતે ! રોસ્ટિવેરવિચગાણાવાવ-મારીરાળ) હે ભગવન ! આ ઔદરિક, વૈક્રિય, આહરક, તેજસ અને કાશ્મણશરીરમાં (જ્ઞાિચાર શોષigurg) જઘન્ય અવગાહના (૩ોરિયા શો દુખા) ઉત્કૃષ્ટ અવગાહનાથી (fgUrgવોરિચાર શોrg) જઘન્ય કૂષ્ટ અવગાહનાથી (ારે ચરે હિંતો) કેણ કોનાથી (Mા વા વદુચા જા તુર at faણે સાઢિયા વા?) અ૫, ઘણું, તુલ્ય, યા વિશેષાધિક છે ? (ઘોચમr! દેવોવા ગોરાઝિરીરરસ નિચા મોજા) હે ગૌતમ! બધાથી નાની ઔદારિક શરીરની જઘન્ય અવગાહના છે (તેરા IIIM હોવિ તુરા) તૈજસ અને કાર્મ બન્નેની સરખી છે (ઝળિયા શાળા વિશેસાણિયા) જઘન્ય અવગાહના વિશેષાધિક છે (વૈદિવાસી કજિયા કોrrrr સંજ્ઞા) વૈકિયશરીરની જઘન્ય અવશાહના અસંખ્યાત શું છે (ભાદરવીણ શહeળા ગોગાદmiઇ સંવેTળા) આહારક શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૨૮૮ Page #302 -------------------------------------------------------------------------- ________________ શરીરની જઘન્ય અવગાહના અસંખ્યાતગણું છે (૩ોતિયા igrg) ઉત્કૃષ્ટ અવગાહનામાં (સદ્ગોવા બાપાસીર કોરિયા ગોજના) બધાથી ઓછી આહારકશરીરની ઉત્કૃષ્ટ અવગાહના છે (બોરિસરણ ૩ોલિયા મોળા રંગનુti) ઔદારિકશરીરની ઉત્કૃષ્ટ અવગાહના સંખ્યાતગણી છે (વેરવિચારીસ ૩ોસિયા ગોળા લંવેTTUTI) ક્રિય શરીરની ઉત્કૃષ્ટ અવગાહના સંખ્યાતગણી છે તેવા તો તુસ્ત્રા કોરિયન કોrg ) તૈજસ અને કામણ બનેની સરખી ઉત્કૃષ્ટ અવગાહના અસંખ્યાતગણી છે. (૪UUrોસિચાઈ Tirt) જઘન્યત્કૃષ્ટ અવગાહનામાં (સંવવા શારિરી રહર જ્ઞomયા મોજા) બધાથી ઓછી ઔદારિક શરીરની જઘન્ય અવગાહના છે તેવા #માળે સોરિ તુ નારા શોrirદા વિસાચા) તેજસ-કાશ્મણ બનેની બરાબર જઘન્ય અવાહના વિશેષાધિક છે (દિવાપીરરસ ગાળવા બોજારૂના અહંકન[r) વક્રિયશરીરની જઘન્ય અવગાહના અસંતગણુ છે (માહારીસ કuિmહિંતો ગોળા હિંતો તસવ શોલિયા ગોળા વિસાયિ) આહારકશરીરની જઘન્ય અવગાહનાથી તેની ઉત્કૃષ્ટ અવગાહના વિશેષાધિક છે (બોઢિચરીત વોરિયા ગોઠ્ઠા સંવેTI) ઔદારિકશરીરની ઉત્કૃષ્ટ અવગાહના સંખ્યાતગણી છે (વિચરણ નં વોરિયા શો ફળ સંકાTMા) વૈક્રિયશરીરની ઉત્કૃષ્ટ અવગાહના સંખ્યાતગણી છે (તેવાવમાં રોવિ કોરિયા કાળા કાળા) તૈજસ અને કાર્પણ બન્નેની સરખી ઉત્કૃષ્ટ અવ ગાહના અસંખ્યાતગુણ છે. એકવીસમુ પદ સમાપ્ત ટીકાર્ય–આનાથી પહેલાં ઔદારિક આદિ શરીરનું સંયોગદ્વાર નિરૂપિત કરાયું છે. હવે દ્રવ્ય પ્રદેશ અને ઉભયની અપેક્ષાએ તે શરીરના અલપ બહત્વનું પ્રતિપાદન કરાય છે. શ્રીગૌતમસ્વામી-હે ભગવન ! આ દારિક, વક્રિય, આહારક, તેજસ અને કાર્મણશરીરમાં દ્રવ્યની અપેક્ષાએ પ્રદેશની અપેક્ષાએ અને દ્રવ્ય પ્રદેશની અપેક્ષાથી કેણુકેનાથી અપ, અધિક, તુલ્ય અથવા વિશેષાધિક છે? શ્રીભગવાન –હે ગૌતમ ! બધાથી ઓછા દ્રવ્યની અપેક્ષાથી આહારકશરીર છે, કેમ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૨૮૯ Page #303 -------------------------------------------------------------------------- ________________ કે આહારકશરીર ઉત્કૃષ્ટ સંખ્યક હોય તે પણ સહસ પૃથકત્વ(બે હજારથી નવહજાર સુધી)જ હોય છે. કહ્યું પણ છે– એકીસાથે આહારકશરીર અધિકથી અધિક સહસ્ત્ર પૃથકત્વ હોય છે. આહારકશરીરની અપેક્ષાએ ક્રિયશરીર દ્રવ્યથી અસંખ્યાતગણુ હોય છે, કેમ કે બધા નારો, બધા દેવેના કેટલાક પંચેન્દ્રિય તિયચના, મનુષ્ય અને બાદર વાયુકાયિકના વક્રિય શરીરની અપેક્ષાએ દારિક શરીર દ્રવ્યની અપેક્ષાએ શરીર સંખ્યાની દષ્ટીથી સંખ્યાતગણુ હોય છે, કેમ કે ઔદ્યારિક શરીર પૃથ્વીકાયિક, અષ્કાયિક, તેજસ્કાયિક, વાયુકાયિકે, વનસ્પતિકા ચિકે, હીન્દ્રિયે, ત્રીન્દ્રિય ચતુરિન્દ્રિયે તિર્યા અને મનુષ્યના હોય છે અને પૃથ્વીકાય-અપતેજ–વાયુ તથા વનસ્પતિકાયિકમાંથી પ્રત્યેક અસંખ્યાત કાકાશ પ્રમાણ છે. તૈજસ અને કામણુશરીર બને બરાબર હોય છે પણ ઔદારિક શરીરની અપેક્ષાએ અનઃગણ છે, કેમ કે સૂક્ષમ અને બાદર નિગોદના જીવો કે જે અનન્તાનઃ છે, પ્રત્યેકના તેજસ અને કાર્માણ શરીર હોય છે. પ્રદેશની અપેક્ષાએ વિચાર કરાય તો પ્રદેશમાં આહારકશરીર બધાથી ઓછાં છે, કેમ કે સહસ્ત્ર પૃથકત્વ સંખ્યાવાળા આહારકશરીરના પ્રદેશ બી જ બધા શરીરના પ્રદેશોની અપેક્ષાએ ઓછાં જ હોય છે આહારકની અપેક્ષાએ વૈક્રિયશરીર પ્રદેશની દષ્ટિથી અસંખ્યાતગણું હોય છે. શંકા–વૈક્રિય વર્ગની અપેક્ષાએ આહારક વર્ગણ પરમાણુઓની અપેક્ષાથી અનન્તગણું હોય છે. પછી આહારકશરીરથી વૈકિય શરીરના પ્રદેશ અસંખ્યાતગણુ કેવી રીતે કહેલા છે? સમાધાન–આહારકશરીર થોડી વણઓએ બને છે, કેમ કે આહારકશરીર કેવળ એક હાથનું જ હોય છે, પણ વૈક્રિય શરીર ઘણી વર્ગણુઓથી બને છે કેમ કે વિક્રિયશરીર ઉત્કૃષ્ટ એક લાખ એજનથી પણ આધક પ્રમાણુનું હોઈ શકે છે. તદુપરાન્ત આહાઅશરીર સંખ્યામાં પણ અ૮૫ કેવળ સહસ્ત્ર પૃથકત્વ હોય છે, પણ વૈક્રિયશરીર અસંખ્યાત શ્રેણિગત આકાશ પ્રદેશના બરાબર હોય છે. એ કારણે આહારકશરીરની અપેક્ષાએ વૈક્રિય. શરીર પ્રદેશની દૃષ્ટિથી અસંખ્યાત ગણું કહેલ છે. તેમની અપેક્ષાએ દારિક શરીર પ્રદેશની દષ્ટિથી અસંખ્યાતગણી હોય છે, કેમ કે તેઓ અસંખ્યાત કાકા શેની બરાબર મળે છે. એ કારણે તેમના પ્રદેશ અતિપ્રચુર હોય છે. તેમની અપેક્ષાએ તેજસશરીર પ્રદેશની દષ્ટિથી અનન્તગણા વધારે હોય છે, કેમ કે તેઓ દ્રવ્યની દૃષ્ટિથી પણ ઔદારિક શરીરથી અનન્તગણું છે. તેજસશરીરની અપેક્ષાએ કાર્મશરીર પ્રદેશોની દૃષ્ટિથી અનન્તગણું છે, કેમ કે કાર્માણવણાએ તૈજસ વર્ગણાઓની અપેક્ષા એ પરમાણુઓનઃ લિહાજથી અનન્તગુણિત હોય છે. દ્રવ્યાર્થ–પ્રદેશાર્થ અર્થાત દ્રવ્ય અને પ્રદેશ ઉભયની અપેક્ષાએ દ્રવ્યની દ્રષ્ટિથી અસં. ખ્યાતગુણિત છે. તેમની અપેક્ષાએ દારિક શરીર દ્રવ્યતઃ અસંખ્યાતગુણિત છે કેમ કે પૂર્વોક્ત શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૨૯૦ Page #304 -------------------------------------------------------------------------- ________________ યુક્તિ અહીં પણ સમાન જ છે. દ્રવ્યતઃ દારિક શરીરની અપેક્ષાએ પ્રદેશતઃ આહારક શરીર અનન્તગુણિત છે. ઔદારિક શરીર બધાં મળીને પણ અસંખ્યાત કાકાશ પ્રદેશના બરાબર છે, જ્યારે આહારકશરીરની વર્ગણામાંથી પ્રત્યેકમાં અભથી અનતગણું પરમાણુ હોય છે, તેમની અપેક્ષાએ પણ વૈક્રિયશરીર પ્રદેશાર્થતગયા અસંખ્યાતણા હોય છે. તેમની અપેક્ષાએ ઔદારિશરીર પ્રદેશની દષ્ટિથી અસંખ્યાતગુણ હોય છે. આ વિષયમાં યુક્તિ પૂર્વવત્ સમજવી જોઈએ, તેમની અપેક્ષાએ તૈજસ અને કાર્મણ દ્રવ્યતઃ અનન્તગુણિત હોય છે, કેમ કે તેઓ અત્યન્તપ્રચુર અનઃ સંખ્યાવાળા છે. પણ તેજસ અને કાર્મણશરીર પરસ્પરમાં અલ્પસંખ્યાવાળાં છે, કેમ કે બન્ને પરસ્પર અવિનાભાવી છે, એકના અભાવમાં બીજું નથી રહેતું તૈજસશરીર પ્રદેશતઃ અનતગુણિત હોય છે. આ વિષયમાં યુક્તિ પૂર્વવત્ સમજી લેવી જોઈએ. તેની અપેક્ષાએ કાર્માણશરીર પ્રદેશતઃ અનન્તગુણિત છે. આ પ્રકારે પાંચે શરીરના દ્રવ્યથી પ્રદેશથી, તથા દ્રવ્ય પ્રદેશથી અલ્પ બહત્વનું પ્રરૂપણ કરાયું. હવે જઘન્ય, ઉત્કૃષ્ટ અને જઘન્યત્કૃષ્ટ અવગાહના સંબંધી અ૮૫બહત્વ પ્રતિપાદન કરાય છે શ્રીગૌતમસ્વામી–ભગવદ્ ! આ દારિક, વેયિક, આહારક તેજસ અને કામણશરીરમાંથી જઘન્ય અવગાહના, ઉત્કૃષ્ટ અવગાહના અને જઘન્યત્કૃષ્ટ અવગાહનાની દષ્ટિથી કણ કેનાથી અલ્પ, અધિક, તુલ્ય અથવા વિશેષાધિક છે? શ્રીભગવાન-ગૌતમ! બધાથી ઓછા ઔદારિક શરીરની જઘન્ય અવગાહના છે, કેમ કે તે અંગુલના અસંખ્યાતમા ભાગની હોય છે. તેજયશરીર અને કામણશરીરની અવગાહના પરસ્પરમાં તુલ્ય છે; પણ દારિક શરીરની જઘન્ય અવગાહનાથી વિશેષાધિક છે. મારણતિક સમુઘાતથી સમવહત, જેનું તૈજસશરીર પર્વશરીરથી બહાર નિકળી ગયું છે, તેને આયામ, બાહુલ્ય અને વિધ્વંભથી અવગાહનની પ્રરૂપણ કરતાં જે પ્રદેશમાં તેઓ ઉત્પન થશે, તે પ્રદેશ દારિકશરીરની અવગાહનાથી અમિત અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણુવ્યાપ્ત થાય છે અને અત્યન્ત શેડે વચલ પદેશ પણ વ્યાપ્ત બને છે. એ પ્રકારે ઔદારિક શરીરની જઘન્ય અવગાહનાથી વિશેષાધિક અવગાહના કહેલી છે. તેની અપેક્ષાએ વિકિય શરીરની જઘન્ય અવગાહના અસંખ્યાતગણી હોય છે, કેમ કે અંગુલના અસંખ્યાતમા ભાગના અસંખ્યાત ભેદ છે. વૈક્રિયશરીરની જઘન્ય અવગાહનાની અપેક્ષાએ આહારકશરીરની જન્ય અવગાહના અસંખ્યાતગણી હોય છે, કેમ કે, તે કાંઈક ઓછા એક હાથની હોય છે. ઉત્કૃષ્ટ અવગાહનામાં બધાથી ઓછા આહારકશરીરની ઉત્કૃષ્ટ અવગાહના હોય છે, શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૨૯૧ Page #305 -------------------------------------------------------------------------- ________________ કેમ કે તે એક હાથની જ હોય છે. તેની અપેક્ષાએ દારિક શરીરની ઉત્કૃષ્ટ અવગાહના સંખ્યાતગુણી છે, કેમ કે તે કાંઇક અધિક એક હજાર જનની હેય છે. ઔદારિક શરીરની અવગાહનાની અપેક્ષાએ ક્રિયશરીરની ઉત્કૃષ્ટ અવગાહના સંખ્યાતગુણી હોય છે. કેમ કે તેનું પ્રમાણ કાંઈક અધિક એક એક લાખ એજનનું છે. તેજસ અને કાર્માણશરીરની અવગાહના પરસ્પરમાં તુલ્ય છે પણ ક્રિયશરીરની ઉત્કૃષ્ટ અવગાહનાથી અસંખ્યા ગુણી છે, કેમ કે તેનું પ્રમાણ ચૌદ રાજૂનું છે. જાત્કૃષ્ટ અવગાહનાને વિચાર કરાયતે બધાથી ઓછી ઔદારિક શરીરની જઘન્ય અવગાહના હોય છે. તેજસ અને કાર્માણશરીરની જઘન્ય અવગાહના અંદરોઅંદર સરખી છે, પરંતુ દારિક શરીરની જઘન્ય અવગાહનાની અપેક્ષાએ વિશેષાધિક છે. તેજસ અને ફાર્મ શરીરની જઘન્ય અવગાહનાથી વૈક્રિયશરીરની જઘન્ય અવગાહના અસંખ્યાતગણું છે. આહારશરીરની જઘન્ય અવગાહનાની અપેક્ષાએ તેની અર્થાત આહારકશરીરની ઉત્સુટ અવગાહના વિશેષાધિક છે. તેની અપેક્ષાએ દારિશરીરની ઉત્કૃષ્ટ અવગાહના સંખ્યાતગણી અવિક છે. તેની અપેક્ષાએ વૈક્રિયશરીરની ઉત્કૃષ્ટ અવગાહના સંખ્યાતગણી અધિક છે. તેજસ અને કામણશરીરની ઉત્કૃષ્ટ અવગાહના આપસમાં તુલ્ય છે કિન્તુ વૈકિ. યશરીરની અપેક્ષાએ અસંખ્યાતગણી હોય છે. યુક્તિ તે પહેલાં કહેવાઈ ગએલી છે. જૈનાચાર્ય જૈનધર્મદિવાકર પૂજયશ્રી ઘાસીલાલજી મહારાજ વિરચિત પ્રજ્ઞાપના સૂત્રની પ્રમેયાધિની વ્યાખ્યામાં એકવીસમું પદ સમાપ્ત કેરા શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : 4 292