________________
(જ્ઞફ મૃત્ર વિંયિ વેઽત્રિચસરીને) યદિ દેવ પચેન્દ્રિયના વૈક્રિયશરીર હોય (fò भवनवासि देव पंचिदिय वेडव्वियसरीरे जाव वैमाणियदेव पंचिदियवे उब्वियसरीरे ?) तो શુ ભવનવાસી દેવ પંચેન્દ્રિયોના વૈયિશરીર હોય છે યાવત્ વૈમાનિક દેવ પંચેન્દ્રિયાના વૈક્રિયશીર હાય છે ? (જોયના ! મવળત્રાલી ફેવિિત્ય વૈકXિયસરીને નાવ વેમાળિય રૂપ નૈષિત્રિય વેત્રિયસરીરે) હે ગૌતમ ! ભગનવાસી દેવ પંચેન્દ્રિયાના વૈક્રિયશરીર હેાય છે યાત વૈમાનિકદેવ પંચેન્દ્રિયાના વેક્રિયશરીર હાય છે.
( जइ भवणवासीदेवपंचिदिय वेडव्वियसरीरे किं असुरकुमारभवणवासी देव पंचिंदिय વેન્દ્રિયસરીરે નાવ થયિયુમાર મસળવાસીને ચિસરીરે) યદ્વિ ભવનવાસી દેવ પચેન્દ્રિયાના વક્રિયશરીર હાય છે તા શું અસુરકુમાર ભવનવાસી દેવ પચેન્દ્રિયાના વક્રિયશરીર હાય છે યાવત્ સ્તનિતકુમાર ભવનવાર્સી દેવ પચેન્દ્રિયોના વૈક્રિયશરીર હોય છે ? (गोयमा ! असुरकुमार जाव थणियकुमार भवणवासी देव पचिदिय वेडव्वियसरीरे वि) हे ગૌતમ ! અસુરકુમાર યાવત્ સ્તનિતકુમાર ભવનવાસી દેવ પ ંચેન્દ્રિયાના વૈક્રિયશરીર પણ હોય છે.
( जइ असुरकुमार देव पंचिदिय वेउव्वियसरीरे किं पज्जत्तग असुरकुमार भवणवासी देव पंचिदि वेव्वियसरी रे ? अपज्जत्तग असुरकुमार भवणवासी देव पंचिदिय वेत्रियसरीरे ?) યદિ અસુરકુમાર ભવનવાસી દેવ પંચેન્દ્રિયાના વૈક્રિયશરીર હોય છે તે શું પર્યાપ્તના હાય છે કે અપર્યાપ્તના ? નોચમા ! વત્તત્તા યુકુમારમવળવાસી ફેય વિચિ વેન્દ્રિયસને વિ, અવનત્તા અસુરમામનળવાસી વેવ પચિનેવિચસરીરે વિ) હે ગૌતમ! પર્યાપ્તક અસુરકુમાર ભવનવાસી દેવ પંચેન્દ્રિયાના વક્રિશરીર પણ હાય છે. અને અપર્યાપ્તક અસુરકુમાર ભવનવાસી દેવ પંચેન્દ્રિયાને વૈક્રિયશરીર પણ હાય છે,
(વયં ઝાવ નિયકુમારાબંદુકો મેવો) એ પ્રકારે યાવત્ સ્તનિતકુમારીના બન્ને ભેદ (વં પાળમંતરાનું ધ્રુવિજ્ઞાન) એજ પ્રકારે આઠ જાતના વાનભ્યતાના (લોલિયાળ પંચ વિજ્ઞાન) પાંચ પ્રકારના જ્યાતિષ્કાના (વેમાળિયા તુવિદ્દા) વૈમાનિક એ પ્રકારના હાય છે (જોવા, ખ્વાતીતા) કલ્પાપપન્ન અને કપાતીત (ૉત્રા બારવા) કલપાપ પન્ન ખાર પ્રકારના છે (તેલિ વિત્ત્વ ચેવ દુગ્ગો મેવો) તેમના પણ એજ પ્રકારે એ ભેદ છે (જાસીતા તુવિજ્ઞા) કલ્પાતીત એ પ્રકારના છે (નેવેજ્ઞાાય અનુત્તોવવાચા ય)ત્રૈવેયકાના
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪
૨૩૬