________________
ત્તિ-બાળિિરચા) તે આ પ્રકારે–આરંભિકી, પારિગ્રાહિકી, માયાપ્રત્યયો, અપ્રત્યા
ખ્યાન ક્રિયા (તધાં ને તે મિચ્છાતિ) તેઓમાં જે મિથ્યાદ્રષ્ટિ છે તેને જ સમ્મામિ છો ત્રિી) અને જે મિશ્ર દષ્ટિ છે (સળં ળિચરાગો) તેમને નિશ્ચયથી (વંઝિરિયાળો વનંતિ) પાંચ ક્રિયાઓ થાય છે ( 1) તે આ પ્રકારે (ગામિયા) આરંભિકી (ાિ રિયા) પરિગ્રાહિલી (માયાવત્તિયા) માયા પ્રત્યયા (ભાવસ્થામાં શિરિયા) અપ્રત્યાખ્યાન કિયા (
મિઝારંવાળવત્તિયા) મિથ્યા દર્શન પ્રત્યયા (સં સં જેવ) શેષ તેમજ ટીકાઈ–હવે પૃથ્વીકાયિક આદિ ની સમાન આહાર આદિની પ્રરૂપણ કરાય છે
આહાર, કમ, વણ અને વેશ્યાની અપેક્ષાએ જે પ્રકારે નારકોનું નિરૂપણ કર્યું છે, તેજ પ્રકારે પૃથ્વીકાયિકેની પ્રરૂપણું સમજી લેવી જોઈ એ તેથી જ નારકોના આહાર આદિ ચારેના સમ્બન્યમાં જેવું કથન છે, તેવું જ પૃથ્વીકાયિકોનું કથન કરવું જોઈએ.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! શું બધા પૃથ્વીકાધિક સમવેદનાવાળા છે ? શ્રી ભગવાહે ગૌતમ! હા, બધા પૃથ્વીકાયિક સમવેદનાવાળા હોય છે.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્ ! શા કારણે એમ કહ્યું કે બધા પૃથ્વીકાયિક સમવેદના વાળા છે?
શ્રી ભગવાન-હે ગૌતમ! બધા પૃથ્વીકાયિક અસંજ્ઞી અર્થાત મિથ્યાદષ્ટિ અથવા અમનસ્ક હોય છે. તેઓ અસંજ્ઞીભુત અને અનિયત વેદનાને અનુભવ કરે છે. તાત્પર્ય એ છે કે વેદનાને અનુભવ કરવા છતાં પણ તેઓ નથી સમજી શક્તા કે આ મારા પૂર્વે પાર્જિત અશુભકર્મોનું પરિણામ છે, કેમકે તેઓ અસંજ્ઞી અને મિથ્યાદિષ્ટ હોય છે.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન ! શું બધા પૃથ્વીકાયિક સમાન કિયાવાળા હોય છે? શ્રી ભગવાન-હ, ગતમ! બધા પૃથ્વીકાયિક સમાન ક્રિયાઓવાળા હોય છે.
શ્રી ગૌતમસ્વામી-શા કારણે એમ કહેવાય છે કે બધા નારક સમાન ક્રિયાઓવાળા હોય છે?
શ્રી ભગવાન હે ગૌતમ ! બધા પૃથ્વીકાયિક માયિ મિથ્યાદિષ્ટ હોય છે, તેમને નિશ્ચિત રૂપે પાંચે કિયાઓ થાય છે, તેઓ આ પ્રકારે છે–આરંભિકી, પારિગ્રહિડી, માયાપ્રત્યયા, અપ્રત્યાખ્યાન ક્રિયા અને મિથ્યાદર્શન પ્રત્યયા, એ કારણે હે ગૌતમ! એમ કહેવાય છે કે બધા પૃથ્વીકાધિક સમાન કિયાઓવાળા છે.
પૃથ્વીકાચિકેના સમાન જ અષ્કાયિક, તેજરકાયિક, વાયુકાયિકો, વનસ્પતિકાયિક, દ્વીન્દ્રિયો ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિોમાં સમાન વેદના અને સમાનક્રિયા આદિ કહેવું જોઈએ.
પદ્રિય તિર્યંચાનું કથન નારકના સમાન સમજવું જોઈએ. પરન્તુ ક્રિયાઓમાં સમાનતા નથી. કેઈકેઈ પંચેન્દ્રિય તિર્યંચ સમ્યગ્દષ્ટિ હોય છે, કઈ મિથ્યાષ્ટિ હોય છે
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪
૧૫