________________
પૃથ્વીકાયિકાદિ કે સમવેદનાદિ કા નિરૂપણ
પૃથ્વીકાયાદિની વક્તવ્યતા શબ્દાર્થ–(gઢવિવારૂ માર માઇન્ડેfહું કદ્દા ને ફયા) પૃથ્વીકાયિક આહાર કર્મ, વર્ણ અને લેણ્યાથી નારકેના સમાન (પુત્તવિવારૂચા સર્વે સમવેળા') શું બધા પૂથ્વીકાયિક સમાન વેદનાવાળા છે? (હંતા જોય! જે તમr) હા ગૌતમ ! બધા સમાન વેદનાવાળા છે ( કેળળ મંતે ! પર્વ યુદ-પુdવફા સર્વે સમવેશir ?) છે. ભગવન! શા કારણે એમ કહેવાય છે કે બધા પૃથ્વીકાયિક સમાન વેદનાવાળા છે તો !
શિરૂચ સરવે કરન્સી) હે ગૌતમ! બધા પૃથ્વીકાયિક સંજ્ઞી છે (શનિમૂ, શનિચી વળ ચંતિ) અસંજ્ઞિભૂત અનિયત વેદના ભગવે છે (જે તે મા! પુરિવાસુરા સર્વે સમવેચળા) એ કારણે હે ગૌતમ ! બધા પૃથ્વીકાયિક સમવેદનાવાળા થાય છે
(પુત્રવિવારૂચાળે મતે ! તે મદિરિયા ?) હે ભગવન! બધા પૃથ્વીકાયિક શું સમાન ક્રિયાવાળા હોય છે? (દંતા જોયા ! "વિશારૂચા હવે સમઝિરિયા) હા ગૌતમ! બધા પૃથ્વીકાયિક સમાન ક્રિયાવાળા હોય છે (જે ળળ મંતે ! પુર્વ ગુરૂ-પુત્રવિવારૂયા સર્વે ન જિરિયા) હે ભગવન શા કારણથી એમ કહેવાય છે કે બધા પૃથ્વીકાદિક સમાન કિયાવાળા છે? (! પુdવાફ્રેંચ સવૅ) હે ગૌતમ! બધા પૃથ્વીકાયિક (મારૂ માહિરો) માયી મિાદષ્ટિ છે (તેલિંબિયરૂચાળો પંદરિચાલો ગંતિ) તેમને નિશ્ચયથી પાંચ ક્રિયાઓ
થાય છે (તં જામિયા, વાિાિ , માવત્તિયા, સત્તજ્વાળિિરયા, મિઝરંવરિયા ) તેઓ આ પ્રકારે–આરંભિકી, પારિગ્રહિકી, માયાપ્રત્યયા, અપ્રત્યાખ્યાન ક્રિયા અને મિથ્યાદર્શન પ્રત્યયા (સે તેf mોમા ! ઇ પુરવરૂ) એ કારણથી ગૌતમ ! એવું કહેવાય છે કે (જિફા સર્વે સમરિયા) પૃથ્વીકાયિક બધા સમાન ક્રિયાવાળા છે (નાવ વરિયા) યાવત્ ચતુરિન્દ્રિય પર્યંત
(વંતિય તિસ્વિનોળિયા) પંચેન્દ્રિય તિર્યંચ નિવાળા (GET નૈયા) નારકેની સમન (નવર) વિશેષ (શિનિયા) કિયાઆથી (વિઠ્ઠી) સમ્યગ્દષ્ટિ (
પ્રિક્રિી ) મિથ્યા દષ્ટિ (ા મિદરિદ્રી) સમ્યમિથ્યારિટ-મિશ્રદષ્ટિ (સત્ય છે તે સમ્પરિટ્રી) તેઓમાં જે સમ્યગ્દષ્ટિ છે (તે સુવિ પાત્તા) તેઓ બે પ્રકારના કહ્યા છે (સં -અસંગાથ સંસારંગયાર) અસયત અને સંયતાસંયત (તથાં છે તે સંજ્ઞાભંગતા) તેઓમાં જે સંયતા સંયત અર્થાત્ દેશ સંયમી છે (લેસિ વિનિ ત્રિા જ્ઞતિ) તેઓને ત્રણ ક્રિયાઓ થાય છે (તં કદ-કામિયા, પરિચિ , માયાવત્તિયા) તે આ પ્રકારે–આરંભિકી પારિગ્રાહિકી, માયાપ્રત્યયા (તસ્થળ પસંચા) તેઓમાં જે અસંયત છે (તેણિvi િિરયા કન્નતિ) તેમને ચાર ક્રિયાઓ થાય છે (સં ગણા-સારંfમચી, વરિજારિયા, માચાર
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪
૧૪