SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ પૃથ્વીકાયિક આદિ કી ઉદ્વર્તના કા નિરૂપણ પૃથ્વીકાયાદિ ઉવૃત્ત વક્તવ્યતા શબ્દાર્થ-(gઢવીરૂપí મેતે ! પુઢવી hizહતો ગળતર ૩ વદ્રિત્તા ને guહુ વવવનેગર) હે ભગવન ! પૃથવીકાયિક જીવ પૃથ્વીકાયિકેથી અનન્તર ઉદ્વર્તન કરીને શું નારકોમાં ઉત્પન્ન થાય છે? (mોવા ! નો રૂળ સમ) હે ગૌતમ ! આ અર્થ સમર્થ નથી (gવું અસરકારે વિ) એ પ્રકારે અસુરકુમારમાં પણ (નાવ થાિકુમારવિ) યાવત્ સ્વનિતકુમારોમાં પણ (पुढवीकाइएणं भंते ! पुढवीकाइएहितो अणंतरं उबट्टिता पुढवीकाइएसु उववज्जेज्जा ?) હે ભગવન્ ! શું પૃથ્વીકાયિક, પૃથ્વીકાયિકમાંથી અનાર ઉદ્વર્તન કરીને પૃથ્વી કાયિકમાં ઉત્પન્ન થાય છે? ( મા ! અng વવજ્ઞા કાફા છો ક૨વા ) હે ગૌતમ! કઈ કઈ ઉત્પન્ન થાય છે, અને કઈ-કઈ નથી ઉત્પન્ન થતા નેળે મેતે ! aaa ) હે ભગવન ! જે ઉત્પન્ન થાય છે ( i દેવઝિromત્ત ધમં હમેશા સવાયા ?) તે શું કેવલિ પ્રરૂપિત ધર્મનું શ્રવણ પ્રાપ્ત કરે છે? (જો મા ! ળો ફળ સમ) હે ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. (વં વારાફુચાવિનિરંતરં માળિચં) એ પ્રકારે અપ્રકાયિક આદિમાં પણ નિરન્તર કહેવું જોઈએ. (કાવ સિંચિસુ) યાવત્ ચતુરિન્દ્રિમાં (ifiવિચતિકિવનોળિયપુર) પંચેન્દ્રિય તિર્યા અને મનુષ્યમાં ( રરૂપ) જેવા નારક (વાળમંતર વસિય માજિતુ વકિલ્લો) વનવ્યતર, નિકે, વૈમાનિકમાં નિષેધ કહેલ છે. ( TET પુષિ%ારૂ મળિો ) એ પ્રકારે જેવા પૃથ્વીકાયિક કહ્યા (તહેવ માજુઓ વિ) એજ પ્રકારે અપૂકાયિક પણ કહી લેવા અને (વારસફારૂત્રો વિ માળિયો) વનસ્પતિકાયિક પણ કહેવા જોઈએ. (तेउक्काइएणं भंते ! तेउक्काइएहितो अणंतर उच्चट्टित्ता नेरइएसु उववज्जेज्जा ?) 3 ભગવન ! તેજસ્કાયિક, તેજસ્કાચિંકેથી અનન્તર ઉદ્વર્તન કરીને નારકમાં ઉત્પન્ન થાય છે? (ામ ! ળ ફળ સ) હે ગૌતમ ! આ અર્થ સમર્થ નથી (gવું બહુમાસુ વિ) એજ પ્રકારે અસુરકુમારમાં પણ (જ્ઞાવ થયિકુમારેલુ) યાવત સ્વનિતકુમારમાં (gઢવીerફ – બાફવા -તે શરૂચ વષરૂચ વેફંચિ તેëરિચ-રવિંતિસુ પૃથ્વીકાયિક, અપકાયિક, તેજસ્કાયિક, વનસ્પતિકાયિક, દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય જીવોમાં (થે વવવકનેકઝા, થેકારૂણ નો વવજ્ઞા ) હે ભગવન્ ! કઈ કઈ ઉત્પન્ન થાય છે અને કોઈ ઉત્પન્ન નથી થતા ( i asને જ્ઞા) જે ઉત્પન્ન થાય છે ( i ગઢિપણાં ધર્મ મેગા સવાયા ?) તે શું કેવલી પ્રરૂપિત ધર્મનું શ્રવણ પ્રાપ્ત કરે છે ? (Tોપમા ! બો રે ) હે ગૌતમ! આ અર્થ સમર્થ નથી (તેaggi મતે ! તે જાતિ) હે ભગવન ! તેજસ્કાયિકથી (બંતાં ૩ દિત્તા) અનન્તર ઉદ્વર્તન કરીને (પંચિ તિથિ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૧૮૪
SR No.006449
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1978
Total Pages305
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy