SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ કોUિTહુ ઉaamજ્ઞા) પંચેન્દ્રિય તિર્યમાં ઉત્પન્ન થાય છે? (મા! વાઘેલા વને જ્ઞા, ળો વવજ્ઞા ) હે ગૌતમ! કઈ-કઈ ઉત્પન્ન થાય છે, કઈ કઈ નથી ઉત્પન્ન થતા ( i દેવદિ quri ધર્મ મેક સવાયા!) તે કેવલિ પ્રરૂપિત ધર્મનું શ્રવણ પ્રાપ્ત કરે છે ? (જેમા ! અસ્થારૂપ મેડા, અલ્યાણ નો અમે) હે ગૌતમ! કઈ પ્રાપ્ત કરે છે, કોઈ પ્રાપ્ત નથી કરતા? (મતે ! વઢિપણ ધર્મ સવ મેજા) હે ભગવન ! જે કેવલિ પ્રરૂપિત ધર્મનું શ્રવણ પ્રાપ્ત કરે છે ( જે વહિ હૂિં પુષેT?) તે શું કેવલી બેધિને જાણે છે (જો ! જો ફુદ્દે સમ) હે ગૌતમ! આ અર્થ સમર્થ નથી. (મજુરસ્ત વાનમંતરગોષિય વૈમાળિણું પુછ) મનુષ્ય, વાતવ્યન્તર, તિષ્ઠ અને વૈમાનિકે સમ્બન્ધી પૃચ્છા? (જેમા ! સુખ સમ) હે ગૌતમ! આ અર્થ સમર્થ નથી (કહેવું તે નિરંતર વં વાવ વિ) એજ પ્રકારે તેજસ્કાયિક જેવા કા નિરન્તર તેવા જ વાયુકાયિક કહેવા જોઈએ. ટીકાથ-હવે પૃથ્વીકાય આદિની વીસ દંડકના કમથી પ્રરૂપણા કરાય છે શ્રી ગૌતમસ્વામી–હે ભગવદ્ શું પૃથ્વીકાયિક પૃથ્વીકાયિકમાંથી નિકળીને સીધા નારમાં ઉત્પન્ન થાય છે? શ્રી ભગવાનહે ગૌતમ! આ અર્થ સમર્થ નથી. અર્થાત ઉત્પન્ન નથી થતા. તેનું કારણ પૂર્વ પ્રમાણે સમજવું જોઈએ. એજ પ્રકારે અસુરકુમારોમાં પણ યાવત્ સ્વનિતકુમારામાં પણ નથી ઉત્પન્ન થતા. એ પ્રકારે પૃથ્વીકાયિકોમાં નારકના ઉત્પાદન અને દેવેમાં ઉત્પન્ન થવાને નિષેધ કરાયેલ છે, કેમકે તેમાં વિશિષ્ટ મને દ્રવ્યને અભાવ થાય છે અને એ કારણે ન તે તીવ્ર સંકલેશ થઈ શકે છે અને વિશિષ્ટ વિશુદ્ધ અથવસાયનો સંભવ છે. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! શું પૃથ્વીકાયિક પૃથ્વીકાયિકથી નિકળીને સીધા પૃથ્વીકાયિકમાં ઉત્પન્ન થાય છે? શ્રી ભગવાન હે ગૌતમ! કે પૃથ્વીકાયિક, પૃથ્વકાયિક ભવને અન્ત કરીને ફરી અનન્તર ભવમાં જ પૃથ્વકાયિકમાં ઉત્પન્ન થઈ જાય છે, કેમકે તેમાં તે ભવને યોગ્ય અધ્યવસાય હોય છે. કેઈ જીવ તથાવિધ અધ્યવસાય ન હોવાના કારણે પૃથ્વીકાયમાં ઉત્પન્ન નથી થતા. - શ્રી ગૌતમસ્વામી–હે ભવન ! જે પૃથ્વીકાય પૃથ્વીકાયિકોમાં ઉત્પન્ન થાય છે, શું તે સર્વજ્ઞ દ્વારા ઉપદિષ્ટ ધર્મને શ્રવણ કરી શકે છે? શ્રી ભગવાન હે ગૌતમ! એ અર્થ સમર્થ નથી. એનું કારણ પૂર્વવત્ સમજવું જોઈએ. એજ પ્રકારે તેજસ્કાયિક, વાયુકાયિક, વનસ્પતિકાયિક, દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય, અને ચતુરિન્દ્રિયના વિષયમાં પણ સમજી લેવું જોઈએ અર્થાત્ કઈ પૃથ્વીકાયિક તેમાં ઉત્પન્ન થાય છે, કોઈ ઉત્પન નથી થતા. જે ઉત્પન થાય છે તે કેવલી દ્વારા પ્રરૂપિત ધર્મને વણુ કરવામાં સમર્થ નથી થતા, શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૧૮૫
SR No.006449
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1978
Total Pages305
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy