SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ લેશ્યા કે ગંધ પરિણામ કા નિરૂપણ ગ -દ્વાર શબ્દાર્થ-(i મને ! સેરા સુમિiધા પત્તાશો) હે ભગવન્! કેટલી વેશ્યાએ દુર્ગધવાળી કહેલી છે ? (મા ! તો છેલ્લા સુમિiધાગો quત્તા) હે ગૌતમ ! ત્રણ લેશ્યાઓ દુભિગંધવાળી કહેલી છે (સં ગ –ાસા, નીરજેરા, વઢેરસ) તે આ પ્રકારે કૃષ્ણલેશ્યા, નીલલેશ્યા અને કાપતલેશ્યા. (ા મંતે ! હેલો સુમિiધા ઇત્તા) હે ભગવન્! કેટલી લેશ્યાએ સુગન્ધવાળી કહેલી છે? (જોય! તો છેલ્લો દિમાગ વનરાળો) હે ગૌતમ ! ત્રણ લેયાઓ સુગંધવાળી કહી છે (તં -સેડરતા, જેસ્સા, સુવણે) તેઓ આ રીતે –તેજલેશ્યા, પદ્મશ્યા અને શુકલતેશ્યા. (વં) એ પ્રકારે (તમો અવિયુદ્ધાગો, તો gિarો) ત્રણ અવિશુદ્ધ છે અને ત્રણ વિશુદ્ધ હતો પરંત્યાળો તો qત્યાગ) ત્રણ અપ્રશસ્ત છે, ત્રણ પ્રશસ્ત છે (તરો સંજિસ્ટિટ્ટાબો, તો અસંક્રિસ્ટિાગો) ત્રણ સંકિલષ્ટ છે, ત્રણ અસંકિલષ્ટ છે (જમો સીરસુવરવાળો, તો નિતૃgrો) ત્રણ શીત-રૂક્ષ છે, ત્રણ રિનગ્ધ ઉણું છે ( સુનિખિવાગો, તો કુતિયામિયા) ત્રણ દુર્ગતિમાં લઈ જનારી, ત્રણ સુગતિમાં લઈ જનારી છે. ટીકાર્થ-આનાથી પૂર્વ કૃષ્ણ આદિ લેશ્યાઓના રસનું નિરૂપણ કરાયેલું છે હવે તેના ગંધની પ્રરૂપણ કરે છે શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે-હે ભગવન્! કેટલી વેશ્યાઓ દુર્ગન્ધવાળી કહેલી છે? શ્રી ભગવાન–હે ગૌતમ! ત્રણ લેશ્યાઓ દુર્ગશ્વવાળી કહેલી છે–તે આ પ્રકારે છેકૃષ્ણલેશ્યા, નીલેશ્યા, કાપતલેશ્યા, કેમકે આ કૃષ્ણ નીલ અને કાપતલેશ્યાઓ મૃતક મહિષ આદિના કલેવરથી પણ અનન્તગણું દુર્ગધવાળી છે. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! કેટલી વેશ્યાઓ સુગન્ધવાળી કહી છે? શ્રી ભગવન-હે ગૌતમ ! ત્રણ લેશ્યાઓ સુગન્ધવાળી છે, તેઓ આ પ્રકારે છે–તેજેલેશ્યા પદુમલેશ્યા અને શુકલેશ્યા. આ ત્રણે લેગ્યાએ દળાતી સુગન્ધવાસ તેમજ સુગંધિત પુષ્પથી પણ અનન્તગણી ઉત્કૃષ્ટ સુગન્ધવાળી હોય છે. ઉત્તરાધ્યયન સૂત્રમાં લેશ્યાધ્યયન પ્રકરણમાં કહ્યું છે–જેવી મરેલી ગાય, મરેલો હાથી, અને મરેલા સર્ષની દુર્ગધ હોય છે, તેનાથી અનન્તગણી દુર્ગ અપ્રશસ્ત લેશ્યાઓની હોય છે જેના ત્રણ પ્રશસ્ત લેશ્યાઓની સુગન્ધ, સુગંધિત પુષ્પ તેમજ દળાતા ગંધવાસની સુગન્યથી અનન્તગણું હોય છે. ઘર ચર્થે ગન્ધદ્વાર સમાપ્ત શુદ્ધ શુદ્ધત્વદ્વાર એ પ્રકારે આદિની ત્રણ લેશ્યાઓ-કૃષ્ણ નીલ અને કાપિત અવિશુદ્ધ હોય છે કેમકે તેઓ અપ્રશસ્તવર્ણ, ગંધ, રસ અને સ્પર્શવાળી છે. અન્તિમ ત્રણ લેશ્યા તેઓલેશ્યા પદ્મ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪
SR No.006449
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1978
Total Pages305
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy