________________
ચોથા આદેશનું વિવરણ–ચોથા આદેશના અનુસાર જઘન્ય એક સમય સુધી, ઉત્કૃષ્ટ પૂર્વકેટિ પૃથકત્વ અધિક સે પપમ સુધી સ્ત્રીવેદી જીવ તિરતર સ્ત્રીવેદી બની રહે છે એ આદેશમાં સૌધર્મ દેવેલેકમાં પચાસ-પચાસ પલ્યોપમની સ્થિતિવાળી અપરિ. ઝહીત દેવિયેમાં બે વાર જન્મ લેનાર જીવની વિવક્ષા કરાઈ છે. આ વિવક્ષા અનુસાર પૃથકવ કરોડ પૂર્વ અધિક સે પ૯પમ સુધી સ્ત્રી વેદનું નિરન્તર રહેવું સિદ્ધ થાય છે.
પાંચમા આદેશની પ્રરૂપણા-આ આદેશના અનુસાર જઘન્ય એક સમય સુધી અને ઉત્કૃષ્ટ પૂર્વકેટિ પૃથકત્વ અધિક પપમ પૃથક સુધી સ્ત્રીવેદી જીવ નિરન્તર સ્ત્રીવેદી રહે છે કેમકે અનેક ભામાં ભ્રમણ કરતે રહેતે કઈ પણ જીવ અધિકથી અધિક પપમ પૃથકત્વ સુધી જ સ્ત્રીવેદવાળો રહે છે, તેનાથી અધિક કાળ સુધી નહીં, કેમકે મનુષ્યની અગર તિર્યંચનીની અવસ્થામાં કરોડ પૂર્વની આયુવાળા સાત ભવને અનુભવ કરીને આઠમા ભાવમાં દેવકુફ આદિમાં ત્રણ પલેપમની આયુવાળી સ્ત્રિોમાં સ્ત્રી રૂપથી ઉત્પન્ન થઈને તત્પશ્ચાત્કાળ કરીને સૌધર્મ દેવલેકમાં જઘન્ય સ્થિતિવાળી દેવિયોમાં દેવી રૂપથી ઉત્પન્ન થાય તત્પશ્ચાત્ અવશ્ય જીવ અન્ય વેદને પ્રાપ્ત કરે છે.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! પુરૂવેદી જીવ કેટલા કાળ સુધી પુરૂષદી રહે છે.
શ્રી ભગવાન–હે ગૌતમ ! જઘન્ય અનતમુહૂત સુધી અને ઉત્કૃષ્ટ કાંઈક અધિક સે. સાગરેપમ પૃથકત્વ સુધી પુરૂવેદી રહે છે.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! નપુંસકવેદી જીવ વધારેમાં વધારે કેટલા કાળ સુધી નપુંસકવેદી નિરતર બની રહે છે?
શ્રી ભગવાન-હે ગૌતમ! જઘન્ય એક સમય સુધી, ઉત્કૃષ્ટ વનસ્પતિકાય કાળ સુધી અર્થાત્ અનન્ત કાળ સુધી વનસ્પતિના જીવ નપુંસકવેદી હોય છે અને તેમનો કાળ અનન્ત છે, તેથી જ નપુંસક વેદને કાળ અનન્ત જ કહેલ છે
શ્રી ગૌતમસ્વામી ભગવદ્ ! અવેદક જીવ કેટલા સમય સુધી અવેદક રહે છે?
શ્રી ભગવાન ગૌતમ ! અદક જીવ બે પ્રકારના કહેલા છે, તે આ પ્રકારે સાદિ અપર્યસિત અને સાદિ સપર્યાવસિત, જે જીવ ક્ષેપક શ્રેણીને પ્રાપ્ત કરીને અવેદી થઈ જાય છે, તે સાદિ અપર્યવસિત કહેવાય છે, કેમકે એવા જીવન પાછું પતન નથી થઈ શકતું.. જે જીવ ઉપશન શ્રેણને પ્રાપ્ત કરીને અવેક થાય છે, તે સાદિ પર્વવસિત કહેવાય છે કેમકે તેવી અવેઢ અવસ્થાને આદિ પણ છે અને પતન પામતા અન્ત પણ થઈ જાય છે. તેમાંથી જે સાદિ સપર્યસિત છે, તે જઘન્ય એક સમય સુધી અને ઉત્કૃષ્ટ અન્તમુહૂર્ત સુધી નિરન્તર અદક રહે છે, કેમકે જે જીવ એક સમય સુધી
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪
૧૪૦