SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ સ્ત્રીવેદના વિષયમાં પાંચ આદેશ અર્થાત્ પાંચ અપેક્ષાએ અગર પ્રકાર છે. તેનુ નિરૂપણ કરાય છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! અં વેઢી જીવ કેટલા કાળ સુધી નિરન્તર સ્ત્રીવેદી બની રહે છે ? શ્રી ભગવાન કે ગૌતમ ! એક પ્રકારથી જઘન્ય એક સમય સુધી અને ઉત્કૃષ્ટ પૂ કોટિ પૃથકત્વ (બે કરેડ પૂર્વથી આરભીને નવ કરાડ પૂર્વ સુધી) અધિક એકસેાદશ પચેપમ સુધી કોઈ સ્ત્રીવેદી જીવ નિરન્તર સ્ત્રીવેદી બની રહે છે. (૧) ખીજો પ્રકાર બતાવે છે-એક આદેશથી જઘન્ય એક સમય સુધી અને ઉત્કૃષ્ટ પૂર્વકોટિ પૃથકત્વ અધિક અઢાર પડ્યેાપમ સુધી કેઇ સ્ત્રીવેદી જીવ સ્રીવેદી નિરન્તર બની રહે છે. કાઈ સ્ત્રી ઉપશમ શ્રેણીમાં ત્રણે વેદેને ઉપશમ કરીને અવેદક પર્યાય પ્રાપ્ત કરી લે, તપશ્ચાત્ નીચે પડીને એક સમય સુધ! વેઢીના અનુભવ કરે, પુનઃ ખીજા સમયમાં કાળ કરીને વેામાં ઉત્પન્ન થઇ જાય. ત્યાં તે પુરૂષવેદી હાય છે, સ્ત્રવેદી નહી, એ પ્રકારે સ્ત્રીવેદના જઘન્યકાળ એક સમય માત્રને સિદ્ધ થાય છે. ઉત્કૃષ્ટ રૂપથી પાંચ આદેશેમાંથી પ્રથમ આદેશાનુ સ્પષ્ટીકરણ આ રીતે છે—કાઇ જીવ સિયામાં અગર તિય ચનિયામાં જે કરાડ પૂર્વની માયુને હાય, તે પાંચ ભવ કરીને ઈશાન પમાં પંચાવન પથૈપમની ઉત્કૃષ્ટ સ્થિતિવાળી અપરિગૃહિતા દેવિયામાં દેવી રૂપથી જન્મ લે. તત્પાત્ આયુને ક્ષય થતાં પુનઃ કરોડ પૂર્વી આયુવાળી મનુષ્યની અગર તિય ચનીમાં સ્ત્રી રૂપે ઉત્પન્ન થાય, તપશ્ચાત્ પુનઃ ઈશાન માં પંચાવન પચેપમની આ યુષ્યવાળી અપરિંગૃહીતાદેવીના રૂપમાં ઉત્પન્ન થાય તે તેના પછી અવશ્ય જ તેને કોઈ બીજા વેદની પ્રાપ્તિ થાય છે. એ પ્રકારે પૃથકત્વ કટિપૂર્વ અધિક એકસે દશ પલ્યાપમ સુધી નિરન્તર સ્રીવેદ પર્યાયનુ હોવુ સિદ્ધ થાય છે. (૧) ખીજા આદેશનું વિવરણ આ પ્રકારે છે–મનુષ્ય સ્ત્રિયામાં અથવા તિય ચ શ્રિયામાં કરાડ પૂર્વની સ્થિતિવાળા પાંચ ભવ કરીને પૂર્વોક્ત પ્રકારથી જ ઇશાન દેવલેાકમાં બે વાર ઉત્કૃષ્ટ સ્થિતિવાળી દૈવિયામાં ઉત્પન્ન થાય તે પણ પરિગૃહીતા દૈવિયામાં જ ઉત્પન્ન થાય, અપરિગૃહીતા દૈવિચમાં નહીં. એવી અવસ્થામાં અઢાર પત્યેાપમ કરાડ પૂર્વ પૃથકત્વ અધિક સુધી જ સ્ત્રવેત્તુ રહેવુ સિદ્ધ થાય છે. (૨) તૃતીય આદેશનુ સ્પષ્ટીકરણ-ત્રીજો આદેશ અર્થાત્ અપેક્ષા અગર પ્રકારના અનુસાર જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ પૂર્કાર્ટિ પૃથકત્વ અધિક ચૌદ પાપમ સુધી સ્ત્રીવેદી જીય સ્ત્રીવી રહે છે. આ આદેશમાં સૌધર્મ દેવલેાકમાં, સાત પદ્યેાપમની, ઉત્કૃષ્ટ આયુવાળી પરિગૃહીતા દૈવિયામાં બે વાર ઉત્પન્ન થવાની વિવક્ષા કરાઈ છે એ કારણે એ દેવી ભવોના ચૌદ યાપમ અને મનુષ્યની અગર તિય ઇંચનીના ભવાના પૃથકત્વ કરાડ પૂર્વ અધિક થાય છે. આમ સ્ત્રીવેદનુ' નિરન્તર અસ્તિત્વ કરોડ પૂર્વ પૃથકત્વ અધિક ચૌદ પચ્ચે પમ સુધી સિદ્ધ છે. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૧૩૯
SR No.006449
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1978
Total Pages305
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy