________________
અક રહીને બીજા જ સમયમાં કાળ કરીને દેવગતિમાં જન્મ લે છે તે પુરૂષ વેદને ઉદય થવાથી સવેદ થઈ જાય છે. એ કારણથી અહીં અવેદનું જઘન્ય એક સમય કહેલ છે. ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્ત કહેવાનું કારણ એ છે કે અન્તર્મુહૂર્તના પછી શ્રેણીથી પતિત થતાં તેના વેદનો ઉદય થઈ જાય છે. વેદદ્વાર ૬)
કષાયદ્વાર કા નિરૂપણ
કષાયદ્વાર વક્તવ્યતા શબ્દાર્થ-(સરસાળ અંતે ! સાત્તિ શાસ્ત્રો રિવરં દોરું ) હે ભગવન ! સકષાયી જીવ કેટલા સમય સુધી સકષાયી રહે છે ? (ચમા ! સાચી તિથિ youત્તે) હે ગૌતમ! સકષાયી ત્રણ પ્રકારના કહ્યા છે (1gI) તેઓ આ પ્રકારે છે (બાવી વા અજ્ઞાણિg) અનાદિ અનન્ત (બારી ઘા સવજ્ઞવલ) અનાદિ સાંત (સારી વાત avsનવલણ) અથવા સાદિ સાત (ઝાવ ૩ä વોરારિયરું રેડૂળ) યાવત્ દેશન અપારાર્ધ પુદ્ગલપરાવતન.
(શોદા જે મતે! પુરા) હે ભગવાન ! ક્રોધ કષાયી સમ્બન્ધી પક્ષ (નોરમા ! Tumi gશો દંતોમુહુર્જ) હે ગૌતમ ! જઘન્ય અને ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્ત સુધી (ા ના માનવાવાના) એ પ્રકારે યાવત્ માનકષાયી અને માયાકષાયી (મજા મંતે ! હોમ સારૂત્તિ જુદ8) ભગવદ્ ! ભકવાથી કેટલા સમય સુધી ભકષાયી રહે છે? એ પ્રશ્ન (ચમા ! agoળ હૂં સન ૩ો વધતોમુત્ત) હે ગૌતમ ! જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્ત.
(નવસા મને ! વાતાત્તિ વસ્ત્રો દિવ દોરૂ) હે ભગવન્ ! અકષાયી કેટલા કાળ સુધી અકષાયી રહે છે? (વોચમા ! અરસા સુવિ Hum) હે ગૌતમ ! અકષાયી બે પ્રકારના કહ્યા છે (સં ક વીર વા બગવતિ સાવ વા સંપન્નરણ) તેઓ આ
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪
૧૪૧