SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ પૃથત્વ સાગરોપમ સુધી પર્યાપ્ત જીવ નિરન્તર પર્યાપ્ત પર્યાયમાં રહે છે. આટલા સમય સુધી પર્યાપ્ત લબ્ધિ રહી શકે છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! અપર્યાપ્તજીવ અપર્યાપ્તત્વ પર્યાયવાળા કેટલા કાળપન્ત નિરન્તર રહે છે ? શ્રી ભગવાન્ન્હે ગૌતમ ! જધન્ય પણ અન્તર્મુહૂત' સુધી, ઉત્કૃષ્ટ પણ અન્તમુ ડૂત સુધી અપર્યાપ્ત જીવ નિરન્તર અપર્યાપ્ત પણામાં રહે છે. ત્યાર પછી અવશ્ય પર્યાપ્ત થઈ જાય છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! ના પર્યાપ્ત ના અપર્યાપ્ત જીવ કેટલા સમય સુધી નાપર્યાપ્ત નાઅપર્યાપ્ત પણામાં રહે છે ? શ્રી ભગવાન્--હૈ ગૌતમ ! નૈપર્યાપ્ત નાઅપર્યાપ્ત જીવ સિદ્ધ જ હેાય છે અને સિદ્ધત્વ પર્યાય સાદિ અપવસિત છે, કેમકે તે પર્યાય એકવાર ઉત્પન્ન થઈને પછી કયારેય નષ્ટ નથી થતા. (દ્વાર ૧૭) હવે અઢારમા સૂક્ષ્મદ્રારની પ્રરૂપણા કરાય છે— શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! સૂક્ષ્મ જીવનિરન્તર કેટલા કાળ સૂક્ષ્મ પણામાં રહે છે ? શ્રી ભગવાન-ડે ગૌતમ ! જધન્ય અન્તર્મુહૂત સુધી અને ઉત્કૃષ્ટ અસંખ્યાતકાળ પૃથ્વીકાયિક જીવની કાયસ્થિતિનાકાળ જેટલે સમજવા જોઇએ. શ્રી ગૌતમસ્વામી-હે ભગવાન્ ! ખાદર જીવ કેટલા કાળ સુધી નિરન્તર ખાદર પણામાં મની રહે છે? શ્રી ભગવાન-હે ગૌતમ ! જઘન્ય અન્તર્મુહૂર્ત સુધી, ઉત્કૃષ્ટ અસ ખ્યાતકાળ સુધી માદર જીવ નિરન્તર ખાદર પથી યુક્ત રહે છે, તે અસ ખ્યાતકાળ, કાળની અપેક્ષાએ અસ ખ્યાત ઉત્સર્પિણી અવસર્પિણીરૂપ જાણવા જોઈએ. ક્ષેત્રની અપેક્ષાએ આંગળના અસંખ્યાતમા ભાગ પ્રમાણ હાય છે. એનુ સ્પષ્ટીકરણ પહેલા કરી દિધેલું છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! નૈસૂક્ષ્મ નાખાદર જીવ કેટલા કાળ સુધી નેાસૂમના ખાન્નુર પણામાં નિરન્તર બની રહે છે? શ્રી ભગવાન્ હે ગૌતમ ! સાદિ અપ વસિતકાળ સુધી રહે છે. નાસૂક્ષ્મ નાબાદર સિદ્ધ છે અને સિદ્ધ પર્યાય સદાકાળ રહે છે. (દ્વાર ૧૮) એગણીસમાં સ’સીદ્વારની પ્રરૂપણા કરાય છે શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ । સ`જ્ઞી જીવ નિરન્તર કેટલાકાળ સુધી સ'ની ખની રહે છે ? શ્રી ભગવાન્—હે ગૌતમ ! જધન્ય અન્તર્મુહૂર્ત સુધી, ઉત્કૃષ્ટ સા સાગરે પમ પૃથકત્વથી કાંઇક અધિકકાળ સુધી સ`ગી જીવ નિરન્તર સ`જ્ઞી રહે છે. જ્યારે કાઇ જીવ અસ’ફ્રી પર્યાંયથી નિકળીને સજ્ઞીપર્યાયમાં ઉત્પન્ન થાય છે અને તે પર્યાયમાં અન્તર્મુહૂત સુધી શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૧૬૫
SR No.006449
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1978
Total Pages305
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy