________________
જ રહે છે. એ જ પ્રકાર પંચેન્દ્રિય અપર્યાપ્ત સુધી જાણ જોઈએ, અર્થાત એકેન્દ્રિય અપર્યાપ્ત તથા વિકલેન્દ્રિય–અપર્યાપ્ત પણ એકેન્દ્રિય અપર્યાપ્ત તથા વિકસેન્દ્રિય–અપર્યાપ્ત પર્યાયમાં નિરન્તર અન્તમુહૂર્ત સુધી જ રહે છે. પણ પર્યાપ્ત અને અપર્યાપ્તના આ પ્રકરણમાં અનિન્દ્રિય જીવનું કથન ન કરવું જોઈએ, કેમકે અનિદ્રિય અર્થાત્ સિદ્ધ જીવ નથી પર્યાપ્ત કહેવાતા અને નથી અપર્યાપ્ત જ થતા.
ત્રીજું ઇન્દ્રિયદ્વાર સમાપ્ત
કાયદ્વાર કા નિરૂપણ
કાયદ્વાર શબ્દાર્થ-(રૂni મતે ! સારૂત્તિ વાઢશો વદિવ દો ) હે ભગવન્! સકાયિક જીવ સકાયિકપણામાં કેટલા કાળ પર્યન્ત બન્યા જ રહે છે? (mયHT ! સારૂ સુવિ
) હે ગતમ! સકાયિક બે પ્રકારના કહ્યા છે. (કા–અનાજ્ઞા વા પmત્તિ અliા વા સંપન્નવસા) તે આ પ્રમાણે છે અનાદિ અનંત અને અનાદિ સાન્ત.
(gaવિશvi પુર) પૃથ્વીકાયિક સંબંધી પ્રશ્ન છે. (નોમા ! seumor વંતોમુદુ) જઘન્યથી અન્તર્મુહૂર્ત (૩ોણે રું) ઉત્કૃષ્ટથી અસંખ્યાતકાળ (બસંજ્ઞા રgિo ગોળિકો) અસંખ્યાત ઉત્સર્પિણ–અવસર્પિણ (૪) કાળથી (હત્તશો) ગર્વ લેડના ટો) ક્ષેત્રથી અસંખ્યાતલેક (માસેરાજુલાઈવ) એજ પ્રમાણે અપ્રકાયિક, તેજસ્કાયિક, વાયુકાર્ષિક પણ સમજવા (વાસરૂારૂi gછા ?) વનસ્પતિકાયિકના વિષયમાં પ્રશ્ન (યમ ! કહomળ વધતોમુદત્ત) હે ગૌતમ ! જઘન્ય અન્તમુહૂર્ત (વજોરેન અR #ારું વગંતો વરસqળી ગોgિો #ાજ) ઉત્કૃષ્ટથી અનંતકાળ, કાળથી અનંત ઉત્સર્પિણી અવસર્પિણ (ત્તો મviતા ઢોri) ક્ષેત્રથી અનંતક (ગસંજ્ઞા પુમારુંરિચા) અસંખ્યાત પુદ્ગલ પરાવર્ત (તેમાં પુરુચિટ્ટા બાવઝિયા બન્નરૂમાળો) એ પુદ્ગલપરાવર્ત આવલિકાના અસંખ્યાતમ ભાગ છે.
(લાગુ પુછા) હે ભગવન્ ! અલયિકના સંબંધમાં પ્રશ્ન છે–(નોચHI ! અશ્વગુરૂ સારૂ લકઝારિઘ) હે ગૌતમ ! અકાયિક જીવ સાદિ અનંત છે. (સારા વકત્તા
) સકાયિક અપયતના વિષયમાં પ્રશ્ન છે-(ાયમ ! કgoળા વિ વિ બતોમુત્ત) હે ગૌતમ ! જઘન્યથી અને ઉત્કૃષ્ટથી પણ અંતર્મુહૂર્ત છે. (gā કાર સત્તા
) એજ પ્રમાણે ત્રસકાયિક અપર્યાપ્તકે પણ સમજી લેવા. (શરૂચ કાત્તા ગુઝા) સકાયિકપર્યાપ્તકના વિષયમાં પ્રશ્ન છે. (! કgoોળે સંતોમુદુ) હે ગૌતમ ! જઘન્યથી અંતર્મુહૂર્ત છે. (કોલેજો સારામાપુડુરં) ઉત્કૃષ્ટથી સાગરોપમ શતપૃથકત્વથી (સાતિજ) કંઈક વધારે.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪
૧૨૫.