________________
(પુઢથીકારણ્ વજ્ઞત્તર પુચ્છા ?) પૃથ્વીકાયિક પર્યાપ્તક સંબધી પ્રશ્ન (નોયમા ! ગોળ તોમુહુર્ત્ત જોસેન સંવેગ્નારૂં વાપસHાદું) હે ગૌતમ ! જધન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સ`ખ્યાત હજાર વર્ષ (Ëારfન્ને) એ તેજસ્કાયિકના પ્રમાણે અષ્ઠાયિકના સ ́ધમાં પણ સમજવું. (તેઽા વત્ત્તત્ત પુચ્છા ) પર્યાપ્ત સ મધમાં પ્રશ્ન (વોચમા ! નળેળ બતોમુહુર્ત્ત) હે ગૌતમ! જઘન્યથી અ તમુહૂ (જોતેનું સંવનારૂં વાસસÄાડું) ઉત્કૃષ્ટથી સખ્યાત હજાર વર્ષ (વળસ્સાથ પત્ત્તત્તર પુચ્છા ?) વનસ્પતિકાયિક પર્યાપ્ત સંબધી પ્રશ્ન છે. (નોયમા ! ગળેળ અંતોમુમુત્ત જોણેનું સંવેગ્નારૂં વાસસÆાડું) હે ગૌતમ ! જઘન્યથી અંતર્મુહૂત અને ઉત્કૃષ્ટથી સખ્યાત હજાર વર્ષી (તરાય પમ્મત્તલ્ પુટ્ટા ?) ત્રસકાયિક પર્યાપ્ત સ ધી પ્રશ્ન છે. (નોયના ! નોળ બતોમુત્ત જોસેળ સાળોત્રમલયપુરુત્ત સાતિરનું) હે ગૌતમ ! જઘન્યથી અન્તર્મુહૂત અને ઉત્કૃષ્ટ સાગરોપમ શતપૃર્શ્વથી કંઈક વધારે. (દ્વાર ૪)
ટીકા-આનાથી પહેલાં ઈન્દ્રિયદ્વારને લઈને કાયસ્થિતિની પ્રરૂપણા કરવામાં આવેલ છે. હવે ચાથા કાયદ્વારને લઈને કાયસ્થિતિની પ્રરૂપણા કરવામાં આવે છે.
ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે કે હે ભગવન્ ! સકાયિકવા કેટલા કાળ સુધી સકાયિકપર્યાયથી યુક્ત નિર'તર બન્યા રહે છે ?
શ્રી ભગવાન્ ઉત્તર આપતાં કહે છે કે-હે ગૌતમ ! સકાયિક જીવના બે તે આ પ્રમાણે છે. અનાદિઅનંત અને અનાદિસાન્ત,
જે જીવા કાયવાળા હાય છે તે સાયિક કહેવાય છે સકાયને જ સાયિક કહે છે. જોકે ઔદારિકવૈક્રિય, આહારક, તેજસ અને કાણુના ભેદથી કાયના પાંચ ભેદ છે તે પણ અહીંયા ક્રાણુ અને તેજસકાયિક સમજવા જોઇએ. કેમકે એજ અને સંસાર પન્ત રહે છે. અન્યથા વિગ્રહગતિમાં વમાન અને શરીર પર્યાપ્તથી અપર્યાપ્ત જીવમાં અન્ય શરીર હાતા નથી, એ પરિસ્થિતિમાં તે પણ અકાયિક મની જશે. તે આગળ કહેવામાં આાવનારા બે ભેદ સગત થશે નહી'. જે જીવ કેાઇ કાઇપણ સમયે સંસાર પાર ગામી અર્થાત્ મુક્ત થવાના ન હોય તે અનાદિ અપવસિત કહેવાય છે, કેમકે તેના સકાયિક પર્યાયના કયારેય વિચ્છેદ થતા નથી તેનાથી વિપરીત જે જીવ મેક્ષગામી છે. તે અનાદિ સાન્ત કહેવાય છે તે જ્યારે મુક્ત અવસ્થાને પ્રાપ્ત કરશે ત્યાને અકાયિક બની જશે. ગૌતમસ્વામી-હે ભગવન્ ! પૃથ્વીકાયિક જીવ કેટલા કાળ પન્ત પૃથ્વીકાયિક પર્યાયવાળા લગાતાર રહે છે ?
ભેદ છે.
શ્રી ભગવાન્-હે ગૌતમ ! જઘન્યથી અન્તર્મુહૂત સુધી અને ઉત્કૃષ્ટ અસખ્યાતકાળ પન્ત અર્થાત્ કાળની અપેક્ષાર્થી અસખ્યાત ઉત્સર્પિણી અને અવસર્પિણીયા સુધી પૃથ્વીકાયિક જીવ પૃથ્વીકાયિક પર્યાયવાળા બન્યા રહે છે. અને ક્ષેત્રથી અસ`ખ્યાતલાક સુધી, એજ પ્રમાણે અષ્ઠાયિક, તેજસ્કાયિક અને વાયુકાયિક પણ જઘન્ય અન્તર્મુહૂત સુધી અને ઉત્કૃષ્ટ અસ ખ્યાતકાળ પન્ત પતયેાતાના પ-ચેપી યુક્ત રહે છે.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪
૧૨૬