SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ભગવાન્ડે ગૌતમ ! જધન્ય અન્તર્મુહૂત, ઉત્કૃષ્ટ સત્તર કાડાકોડી સાગરોપમ સુધી ખાદરપૃથ્વીકાયિક જીવ નિરન્તર બાદરપૃથ્વીકાયિક પર્યાયવાળા બની રહે છે. એજ પ્રકારે ખાદરઅાયિક, ખાદરતેજસ્ક્રાયિક અને માદરવાયુકાયિક જીવ પણ નિરન્તર પાતપાતાના પર્યાયથી યુક્ત ખની રહે છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! ખાદરવનસ્પતિકાયિક જીવ કેટલા સમય સુધી ખાદરવનસ્પતિકાયિકપણાથી નિરન્તર બની રહે છે? શ્રી ભગવાન્−હે ગૌતમ ! જઘન્ય અન્તમુહૂર્ત સુધી, ઉત્કૃષ્ટ અસ ખ્યાતકાળ સુધી ખાદરવનસ્પતિકાયિક જીવ ખાદરવનસ્પતિકાયિક રૂપમાં નિરન્તર બની રહે છે. પૂર્વોક્ત પ્રકારથી અસ ંખ્યાતકાળનું સ્પષ્ટીકરણ કરે છે-યાવત્ ક્ષેત્રથી અ’ગુલના અસ`ખ્યાતમા ભાગ અર્થાત્ કાળની અપેક્ષાએ અસખ્યાત ઉત્સર્પિણી-અવસર્પિણી કાળ સુધી અને ક્ષેત્રની અપેક્ષાએ અંશુલના અસંખ્યાતમા ભાગમાં જેટલા આકાશપ્રદેશ છે, તેમને એક-એક સમયમાં એક એકનું અપહરણ કરવાથી જેટલી ઉત્સર્પિણી-અવસર્પિણી વ્યતીત થાય તેટલા કાળ સુધી, શ્રી-ગૌતમસ્વામી હે ભગવન્ ! પ્રત્યેક શરીર ખાદર વનસ્પતિકાયિક જીવ કેટલા સમય સુધી નિરન્તર પ્રત્યેક શરીર ખાદરવનસ્પતિકાયિક બની રહે છે ? શ્રી ભગવાન્ હે ગૌતમ ! જઘન્ય અન્તર્મુહૂત, ઉત્કૃષ્ટ સત્તર કાડાકેાડી સાગરોપમ સુધી પ્રત્યેક શરીર ખાદરવનસ્પતિકાયિક જીવ નિરન્તર પ્રત્યેક શરીર ખાદરવનસ્પતિકાય પર્યાયવાળા અની રહે છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ નિાદ જીવ કેટલા કાળ સુધી નિરન્તર નિગાદ પર્યાયથી યુક્ત રહે છે ? શ્રી ભગવાન્—હૈ ગૌતમ ! જઘન્ય અન્તર્મુહૂર્ત સુધી, ઉત્કૃષ્ટ અનન્ત ઉત્સર્પિણીઅવસર્પિણી કાળ સુધી નિગેાદ જીવ નિરન્તર નિગેાદ પર્યાયવાળા બની રહે છે. ક્ષેત્રની અપેક્ષાએ અહી પુર્વાંગલ પરાવ`ન સુધી રહે છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! ખાદનિગેાદ કેટલા સમય સુધી માદરનિગેદ પર્યાયથી યુક્ત રહે છે ? શ્રી ભગવાન્ હે ગૌતમ ! જઘન્ય અન્તર્મુહ સુધી, ઉત્કૃષ્ટ સત્તર કાડાકેાડી સાગરોશ્રમ સુધી ખાદર્શનગેાદ જીવ નિરન્તર ખાદરનિગેાદ પણામાં ખની રહે છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! બાદરત્રસકાયિક જીવ ખાદત્રસકાયિક પર્યાયવાળા નિરન્તર કેટલા કાળ સુધી રહે છે? શ્રી ભગવાન્-દે ગૌતમ ! જધન્ય અન્તર્મુહૂત' સુધી, ઉત્કૃષ્ટ સખ્યાત વ` અધિક બે હજાર સાગરે પમ સુધી ખાદરત્રસકાયિક જીવ ત્રસકાયિક પર્યાયમાં રહી શકે છે, શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૧૩૩
SR No.006449
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1978
Total Pages305
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy