SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ આઢારક કેટલા કાળ સુધી કેવલી આહારક પણામાં રહે છે ? (નોયમા ! જ્ઞળેળ અંતોમુકુત્ત, જોતેનું મૂળ પુન્ગોěિ) હૈ ગૌતમ જઘન્ય અતર્મુહૂત, ઉત્કૃષ્ટ દેશાન કરોડપૂર્વ સુધી. ள் (અન!દારહળ મતે ! કળાહારવત્તિ ાત્રો વરિષાં હોર્ ?) હે ભગવન્ ! અન!હારક જીવ કેટલા કાળ સુધી અનાહારકપણાથી યુક્ત રહે છે ? (નોચમા ! બહાર તુવિષે વળત્તે, તં નન્દ્ા-છગનત્ય અળાદરણ, ચ ક્ષેત્રહિ ગળાારણ્ ય) હે ગૌતમ ! અનાઢારક એ પ્રકારના કહ્યા છે, તે આ પ્રકારે છદ્મસ્થ અનાહારક અને કેવલી અનાહારક (છમ” ગળાહારÇ : મંત્રે ! પુછા ?) હે ભગવન્ ! છદ્મસ્થ અનાહારક વિષે-પૃચ્છા ? (ઽળેળ હાં સમય) જધન્ય એક સમય સુધી (જોસેનું તો સમયા) ઉત્કૃષ્ટ એ સમય સુધી (વેત્રહિ બળાહારવુ ળ મતે ! ક્ષેત્રહી બળાટ્ઠાત્તિ જાજો દિયર હોર્ ?) હે ભગવન્ ! કેવી અનાહારક કેટલા કાળ સુધી કેવલી અનાહારક પણામાં રહે છે? (નોચમા ! નહી ત્રનાારÇ તુવિષે પત્તે) હે ગૌતમ ! કેવલી અનહારક એ પ્રકારના કહ્યા છે (તા ના)-નેએ આ પ્રકારે (સિદ્ધ વહી ગળાહારણ ચ મસ્થ òનહિ અનાદારણ ચ) સિદ્ધ-કેવલી–મનાહારક અને ભવસ્થ કેવલી અનાહારક (સિદ્ધ ક્ષેત્રજી ગળાના પુચ્છ ?) સિદ્ધ કેવલી અનાહારક સબન્ધી પ્રશ્ન ? (પોયમા ! સાી અવન્તસિ) હું ગૌતમ ! સાદિઅનન્ત (મત્રસ્ય જેવી કાળા દ્વારા મતે ! પુત્ત્તા !) હે ભગવન્ ! ભવસ્થ કેવલી અનાહારક સંબન્ધી પૃચ્છા ? (ગોયમા ! મવથગહી બળા” તુવિષે પત્તે) ગૌતમ ! ભવસ્થા કૈવલી અનહારક પ્રકારના કહ્યા છે (તે નટ્ટા-સદ્ગોનિ મત્યવહી ગળા૬ારણ, નોનિ મત્રસ્ય પછી ગળાદા) તે આ પ્રકારે સયેગી ભવસ્થ કેવલી અનાહારક, અને અયાગી ભવસ્થ કેવલી અનાહારક (સંજ્ઞોનિ મવત્થ હિ બારણા પુચ્છા ?) સયેાગી ભવસ્થ કેવલી અનાહારક સંબંધી હે ભગવન્ ! પ્રશ્ન ! (નોયમાં ! અનામનુજોસં તિ—િ સમયા) હે ગૌતમ ! જઘન્ય ઉત્કૃષ્ટ ભેદના વિના ત્રણ સમય (ગોળિ મવસ્થ યેવત્તિ અળાહારણ ન પુચ્છા ?) અયેગી ભવસ્થ કેવલી અનાહારક સમ’ધી હે ભગવન્ ! પ્રશ્ન ? (ોયમા ! ફોળ જોયેળ તોમુદુત્ત્ત) હે ગૌતમ ! જઘન્ય-અને ઉત્કૃષ્ટ અન્તર્મુહૂત'. (દ્વાર ૧૪) ટીકા-પહેલાં ઉપયેાગદ્વારની વ્યાખ્યા કરી હવે ક્રમ પ્રાપ્ત આહારદ્વારની પ્રરૂપણા કરવાને માટે કહે છે શ્રી ગૌતમસ્વામી-ભગવન્ ! આહારક જીવ નિરન્તર કેટલા સમય સુધી આહારક પણામાં રહે છે ? શ્રી ભગવાન-હે ગૌતમ ! આહારક જીવ એ પ્રકારના હૈાય છે. તે આ પ્રકારે છદ્મસ્થ આહારક અને કેવલી આહારક. શ્રી ગૌતમસ્વામી—હે ભગવન્ ! છઠૂમર્થ આહારક નિરન્તર કેટલા કાળ સુધી છમસ્થ આહારક પણામાં રહે છે? શ્રી ભગવાન્- ગૌતમ ! જઘન્ય એ સમય એછા ક્ષુદ્રભવ ગ્રહણ જેટલા સમય સુધી છમર્થ આહારક નિરન્તર છમસ્થ આહારક પણામાં રહે છે. ક્ષુદ્રભવવા ક્ષુલ્લકભવ ગ્રહણુ ખસેછપ્પન આવલિકારૂપ સમજવા જોઇએ. ઉત્કૃષ્ટ અસંખ્યાતકાળ સુધી છદ્મસ્થ આહા રક નિરન્તર મસ્થ આહારક રહે છે. વિગ્રહગતિ યદ્યપિ ચાર અને પાંચ સમયની પશુ હોય છે. છતાં પશુ બહુતાયતથી શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૧૫૮
SR No.006449
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1978
Total Pages305
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy