________________
હે ગૌતમ ! ત્રણ લેશ્યાઓ કહી છે. (તં વા-તેરસ્ટેસા, વઢેરા, સુસ) તેઆ રીતે તેજલેશ્યા, પદમલેશ્યા અને શુકલલેશ્યા (માજિળf gછા વૈિમાનિક દેવિ સંબન્ધી પૃચ્છા (નોચના' ના તેવઢેરા) હે ગૌતમ ! એકલી તેઓલેશ્યા.
_(एएसिण भंते! जीवाणं सलेस्साणं कण्हलेस्साणं जाव सुक्कलेस्साणं अलेसाणय) है ભગવન્! આ સલેશ્ય, કૃષ્ણલેશ્યાવાળા યાવત્ શુકલલેશ્યાવાળા અને અલેશ્ય માં (જ્યરે ચરે તો) કેણ કેનાથી (પાવી, દુરાવા, તુસ્ત્રાવા, વિયેતાહિચ વ) અ૫. તુલ્ય અથવા વિશેષાધિક છે ? (ચમા ! વ્રથોવા નીવા સુચ્છેસા) હે ગૌતમ! બધાથીઓછા જીવ શુકલ લેશ્યાવાળા (
Fર સંવેTTળા) પદ્મશ્યાવાળા સંખ્યાતગુણા (તે હેરા ફેનr) તેજલેશ્યાવાળી સંખ્યાતગણુ ( સ ત TTF) અલેશ્ય અનઃગણુ (ારણ અvidTIT) કાપતલેશ્યાવાળા અનન્તગણુ (નીસ્ટન્ટેના વિશિ ) નીલલેડ્યા વિશેષાધિક ( સા વિણેસાણિયા) કૃષ્ણલેશ્યાવાળા વિશેષાધિક (સરેરણા વિશે. સાાિ) સલેશ્ય વિશેષાધિકા ટીકાઈ- હવે વેશ્યાની પ્રરૂપણા કરવાને માટે દ્વિતીય ઉદ્દેશક પ્રારંભ કરાય છે. શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે–હે ભગવન્! લેશ્યાઓ કેટલી કહી છે?
શ્રી ભગવાન-હે ગૌતમ ! છ લેશ્યાઓ કહી છે, તે આ રીતે છે-કૃષ્ણલેશ્યા, નીલેશ્યા, કાતિલેશ્યા, તેજોલેશ્યા, પદ્મલેશ્યા, અને શુકલેશ્યા, કૃષ્ણદ્રવ્ય રૂપ અથવા કૃષ્ણદ્રવ્યોથી જનિતલેશ્યા કૃષ્ણલેશ્યા કહેવાય છે. એ જ પ્રકારે નીલેશ્યા આદિ પણ સમજી લેવી જોઈએ.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન ! નારકમાં કેટલી લેશ્યાઓ મળે છે?
શ્રી ભગવાન ! હે ગૌતમ ! નારકમાં ત્રણ લેશ્યાઓ હોય છે, જેમકે કૃષ્ણલેશ્યા, નીલલેશ્યા, અને કાતિલેશ્યા.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! તિયામાં કેટલી લેશ્યાઓ હોય છે?
શ્રી ભગવાન- હે ગૌતમ ! તિર્યંચામાં છલેશ્યાઓ હોય છે તે આ રીતે-કુણલેશ્યા, નોલલેશ્યા, કાપતલેશ્યા, તેજલેશ્યા પડ્યા અને શુક્લલેશ્યા.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવાન્ ! એકેન્દ્રિય જેમાં કેટલી વેશ્યાઓ હોય છે ?
શ્રી ભગવાન ગૌતમ ! એકેન્દ્રિયોમાં ચાર લેશ્યાઓ હોય છે જેમકે-કૃષ્ણલેશ્યા, નીલેશ્યા, કાપેતલેશ્યા અને તેલેશ્યા.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! પૃથ્વીકાયિકમાં કેટલી વેશ્યાઓ હોય છે?
શ્રી ભગવાન ગૌતમ ! એજ પ્રકારે અર્થાત્ જેવી એકેન્દ્રિમાં કૃષ્ણ યાવત્ તેજલેશ્યા-આ ચાર કહી છે, એ જ પૃથ્વીકાયમાં પણ હોય છે, અપૂકાય અને વનસ્પતિકાયિકોમાં પણ સમુચ્ચય એકેન્દ્રિયની જેમ ચાર જ વેશ્યાઓ મળી આવે છે, તેજસ્કાય, વાયુકાય. દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિય જીમાં પણ નારકની સમાન અર્થાત્ પ્રારંભની ત્રણ લેશ્યાઓ હોય છે.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪
२८