________________
શ્રી ગૌતમસ્વામી-હું ભગવન્ ! પંચેન્દ્રિય તિય ચેામાં કેટલી લેશ્યાએ મળે છે ? શ્રી ભગવાન્ ! હું ગૌતમ ! છએ લેશ્માએ પચેન્દ્રિય તિર્યંચ જવામાં મળી આવે જેમકે કૃષ્ણલેશ્યા યાવત્ શુકલલેશ્યા અર્થાત્ કૃષ્ણવેશ્યા, નીલલેશ્યા, કાપેાતàા તેજાલેશ્યા પદૂમલેશ્યા અને શુકલેશ્યા
શ્રી ગૌતમસ્વામી—હૈ ભગવન્ ! સમૂઈિમ પંચેન્દ્રિયયેાનિકમાં કેટલી હૅલ્પા હોય છે. શ્રી ભગવાન્−હે ગૌતમ ! જેમ નારકામાં આદિની ત્રણ વેશ્યા કહી છે. એજ રીતે સમૂમિ પંચેન્દ્રિય તિય ચામાં પણ ત્રણ વેશ્યાઓ કહેવી જોઈએ.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! ગભ જ પંચેન્દ્રિય તિય શ્રી ભગવાન-હે ગૌતમ ! છ લેશ્યાએ હોય છે, તે કતલેશ્યા, તેજલેશ્યા પદ્મમલેશ્યા અને શુક્રલવેશ્યા.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! તિર્યંચૈનિક ત્રિયામાં કેટલી લેશ્માએ હાય છે? શ્રી ભગવાન્ હે ગૌતમ ! એજ પૂર્વોક્ત છ એ લેશ્યાએ હાય છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! માણસેમાં કેટલી લેશ્માએ હોય છે?
શ્રી ભગવન-હે ગૌતમ ! એજ છ લેશ્યાઓ કૃષ્ણથી લઈ ને શુકલલેશ્યા પન્ત હાય છે? શ્રી ગૌતમસ્વામી-હે ભગવાન્ ! સમૂમિ મનુષ્યેામાં કેટલી લેશ્યાઆ મળી આવે છે ? શ્રી ભગવાન- ગૌતમ ! જેમ નારકમાં પ્રારંભની ત્રણ લેશ્માએ કહી છે, એજ સમૂર્છાિમ મનુષ્ચામાં. પણ સમજવી.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! ગર્ભજ મનુષ્યમાં કેટલી લેશ્યા કહી છે?
ચેામાં કેટલી વેશ્યાએ હાય છે ? આ રીતે-કૃષ્ણવેશ્યા, નીલલેશ્યા,
શ્રી ભગવાન હૈ ગૌતમ ! છ લેશ્યાએ કહી છે, જેમકે, કૃષ્ણલેશ્યા યાવત્ શુકલલેશ્યા. શ્રી ગૌતમસ્વામી—હે ભગવન્ ! માનુષિયામાં અર્થાત્ મનુષ્ય સ્રર્ચામાં કેટલી લેશ્યા છે ? શ્રી ભગવાન-હે ગૌતમ ! એજ પ્રકારે અર્થાત્ જેમ મનુષ્યમાં ગ્લેશ્યાઆ હાય છે, એજ રીતે મનુષ્ય સ્નિયામાં પણ હાય છે.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! દેવામાં કેટલી લેશ્યાએ હાય છે?
શ્રી ભગવાન-હે ગૌતમ ! એજ કૃષ્ણલેશ્યાથી આરભીને શુકલલેશ્યા સુધીની છ લેશ્યાએ હાય છે.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! દેવિયામાં કેટલી લેશ્યાએ હાય છે?
શ્રી ભગવાન્—ડે ગૌતમ ! દેવીમાં ચાર લેશ્યાએ હોય છે, તે આ રીતે કૃષ્ણુલેશ્યા, નીલવૈશ્ય, કાપેાતલેશ્યા અને તેનેલેશ્યા ભવનવાસી વેની જેમ ભવનવાસીની દેવીઓમાં પણ આજ ચાર લેશ્યામ હોય છે.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪
૨૯