________________
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! વાનચન્તર દેવોમાં કેટલી લેશ્યાઓ હોય છે?
શ્રી ભગવાન - ગૌતમ ! ભવનવાસીઓની સમાન વાવ્ય-તરમાં પણ પ્રારંભની ચાર લેગ્યાએ હેય છે, વનવ્યન્તરી દેવીઓમાં પણ આજ ચાર વેશ્યાઓ મળી આવે છે.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! તિષ્ક દેવામાં અને દેવીઓમાં કેટલી વેશ્યાઓ હોય છે?
શ્રી ભગવાન ગૌતમ તિષ્ક દેવમાં-દેવીઓમાં એક તેજલેશ્યા જ હોય છે. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! વૈમાનિક દેવામાં કેટલી લેશ્યાએ હોય છે?
શ્રી ભગવ-હે ગૌતમ ! ત્રણ લેશ્યાઓ હોય છે, તે આ પ્રકારે છે–તે જેલેશ્યા, પદુમલેશ્યા અને શુકલતેશ્યા.
શ્રી ગૌતમસ્વામી-માનિક દેવીઓમાં કેટલી વેશ્યાઓ છે?
શ્રી ભગવાન- હે ગૌતમ ! એક તેજેશ્યા જ હોય છે, વૈમાનિક દેવીઓ સૌધર્મ અને ઈશાન દેવલોકમાં જ હોય છે અને ત્યાં તેજલેશ્યા જ મળી આવે છે, સંગ્રહ ગાથામાં કહ્યું છે કે-ભવનવાસિયે અને વાતવ્યન્તરમાં કૃણ, નીલ, કાતિ અને તેજેલેશ્યા હોય છે અને પેતિકામાં તથા સૌધર્મ અને એશાન દેવેકમાં તેજલેશ્યા જ જોવામાં આવે છે. આ
“સનકુમાર, મહેન્દ્ર અને બ્રહ્મલોક કલામાં પદ્મશ્યા છે. અને તેનાથી આગળ શુકલેશ્યા જ હોય છે.” મારા
ગર્ભજ પંચેન્દ્રિય તિર્યચિમાં તથા ગર્ભજ મનુષ્યમાં છએ વેશ્યાઓ હોય છે અને શેષ જીવોમાં ત્રણ. .રા
હવે લેશ્યાવાળા જીનું અપબહુત દેખાડે છે–
શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે-હે ભગવન! આ ચોવીસ દંડકોના જીવનમાં સલેશ્યા (સામાન્ય રૂપથી લેશ્યાવાળા) કૃષ્ણલેશ્યાવાળા, નીલલેશ્યાવાળા, કાપતલેશ્યાવાળા, તેજલેશ્યાવાળા, પમલેચ્છાવાળા, શુકલેશ્યાવાળા તથા અલેશ્ય જીવોમાંથી કોણકનાથી અલ્પ, ઘણા, તુલ્ય અથવા વિશેષાધિક છે ?
શ્રી ભગવાન હે ગૌતમ ! બધાથી ઓછા શુકલેશ્યાવાળા જય છે, પલેશ્યાવાળા તેમનાથી સંખ્યાતગણી છે, તે જેલેશ્યાવાળા તેમનાથી પણ સંખ્યાતગણ અધિક છે, અલેશ્ય જીવ તેમનાથી અનન્તગણ છે, કાપતલેશ્યાવાળા તેમનાથી પણ અનતગા, નીલલેશ્યાવાળા તેમનાથી વિશેષાધિક અને કૃષ્ણલેશ્યાવાળા તેમનાથી પણ વિશેષાધિક છે, સલેશ જીવ તેમનાથી પણ વિશેષાધિક છે.
અહીં શુકલલેશ્યાવાળા જીવ બધાથી ઓછા કહેવાય છે, તેનું કારણ એ છે કે તે કતિપય પંચેન્દ્રિય તિર્યમાં, મનુષ્યમાં અને લાન્તક આદિ કપના દેશમાં જ મળી આવે છે. તેમની અપેક્ષાએ સંખ્યાત પણ અધિક પચેન્દ્રિય તિર્યમાં, મનુષ્યમાં તથા
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪
૩૦