________________
નામંતિ) થાડા પુદ્ગલાનું પરિણમન કરે છે (શવ્વતારર્ પાહે સસંતિ) ચેાડા પુદૂગલે નુ ઉચ્છ્વસન કરે છે (ઝવ્પતરાળુ પોઢે નીરમંતિ) થડા પુદ્ગલાનું નિશ્વસન કરે છે (દુર્જર) કદાચિત્ (આરે'ત્તિ) અહાર કરે છે (આપ પરિમિતિ) કદાચિત્ પરિણમન કરે છે (આર્ષ સયંતિ) કદાચિત ઉચ્છ્વસન કરે છે (માહત્મ્ય નીરસંતિ) કદાચિત્ નિશ્વસન લે છે. (સે હળદુ નોયમા !) એ હેતુથી હું ગૌતમ ! (વં વુન્નરૂ) એવુ' કહેવાય છે (નેપા નો સવે સમાદરા) નારક બધા સમાન આહારવાળા નથી (નો અને સમુલ્લાસનિસ્સાસા) બધા સમાન ઉચ્છ્વાસ નિઃશ્વાસવાળા નથી
ટીકા-આહારના પ્રસંગ હાવાથી પહેલા આહારની પ્રરૂપણા કરાય છે—
શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે-હે ભગવન્ ! શું બધા નારક સમાન આહારવાળા છે? એજ પ્રકારે શું બધા નારકેાના શરીર સમાન આહારવાળા હાય છે? એજ પ્રકારે મધા નાકાના મારી સમાન છે? શું બધા નાક સમાન ઉચ્છ્વાસ-નિશ્વાસવાળા છે?
શ્રી ભગવાન-હે ગૌતમ ! એવી વાત નથી.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! શા હેતુ એ એવુ કહેવાય છે કે બધા નારક સમાન આહેરવાળા નથી હાતા? ચાવત્ ખધા નારક સમાન શરીર,ઉચ્છ્વાસ અને નિશ્વાસ વાળા નથી ?
શ્રી ભગવાન્-હે ગૌતમ! નારક જીવ એ શરીરવાળા જેએના શરીર વિશાળ ડ્રાય છે તે અર્થાત્ લઘુ હાય છે, તેએ અલ્પ શરીર. જઘન્ય છે અને સર્વોત્કૃષ્ટ મહત્વ પાંચસે ધનુષનુ છે.
તાત્પય` એ છે કે નારક જીવના શરીર નાનામાં નાનાં આંગલના અસંખ્યાતમા ભાગ પ્રમાણુ હાય છે, અને મેટામાં મોટા શરીર પાંચસે ધનુષના. આ પ્રમાણ ભવધારીય શરીરની અપેક્ષાથી છે. ઉત્તર વૈકિયની અપેક્ષાએ જઘન્ય પ્રમાણ આંગલના સંખ્યાતમે ભાગ અને ઉત્કૃષ્ટ મેટુ' પ્રમાણ એક હજાર ધનુષનુ હાય છે.
શંકા-શરીર સ`ખધી પ્રશ્ન બીજો છે, પરન્તુ તેને ઉત્તર પ્રધાથી પહેલા અપાયા છે એ ક્રમથી વિરૂદ્ધ કથન છે.
સમાધાન-શીરાની વિષમતા બતાવી દેવાથી જ આહાર ઉચ્છ્વાસ આદિની વિષમતા શીઘ્ર સમાજમાં આવી જાય છે. એ અભિપ્રાયથી ખીજા સ્થાનમા કથિત શરીર સ ંબંધી પ્રશ્નનું સમાધાન પહેલા કરી દેવાયેલું છે. એ કારણે કમ વિરૂદ્ધ નથી એમ સમજવું.
હવે આહાર તથા ઉચ્છ્વાસ આદિનું પ્રતિપાદન કરાય છે—
પ્રકારના હાય છે-મહાશરીરવાળા, અને અપ મહાશરીર અને જેમના શરીર અલ્પ અલ્પત્ય અંશુલના અસંખ્યાતમા ભાગ
એ મહાશરીર અને અલ્પ શરીર નારકામાંથી જે નારક મહાશરીર હાય છે, તેએ પોતાથી અપ શરીરવાળા નારકની અપેક્ષાએ ઘણા પુદ્ગલાને આહાર કરે છે, કેમકે તેમનાં શરીર માં હાય છે, લેકમાં એ પ્રસિદ્ધ જ છે કે મેઢા શરીરવાળા હાથી
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪
૩