________________
શરીરનું હોવું અસંભવિત છે, પણ જેને કામણશરીર હોય છે, તેને દારિક શરીર હોય છે અને નથી પણ હતું–તિર્યો અને મનુષ્યને હેાય છે, દેવ–નારકેને નથી લેતાં
હવે વિઝિયશરીરને આહારકશરીરની સાથેના સંયોગની પ્રરૂપણ કરાય છે
શ્રીગૌતમસ્વામી–હે ભગવન ! જે જીવને વૈકિયશરીર હોય છે, તેને આહારકશરીર હોય છે ? અને જેને આહારકશરીર હોય છે તેને વૈક્રિયશરીર હોય છે?
શ્રીભગવાન-હે ગૌતમ! જેને વૈક્રિયશરીર હોય છે, તેને આહારકારી નથી હોતું અને જેને આહારકશરીર હોય છે, તેને વૈક્રિયશરીર નથી હેતું, આ બને શરીર એક સાથે એક જીવના નથી હોઈ શકતાં.
તેજસ અને કાર્માણશરીરની ઔદારિક શરીરની સાથે જેવી પ્રરૂપણ કરી છે, એ જ પકારે વૈક્રિય શરીરની સાથે પણ પ્રરૂપણા કરવી જોઈએ. આહારકશરીરની સાથે પણ તેમની એજ પ્રકારે પ્રરૂપણા સમજવી જોઈએ,
શ્રીગૌતમસ્વામી–હે ભગવન્ ! જે જીવને તૈજસશરીર હોય તેને કામણશરીર પણ હેય છે? જેને કાશ્મણશરીર હોય છે તેને તૈજસશરીર પણ હોય છે?
શ્રીભગવાન-હે ગૌતમ! જેને તેજસશરીર હોય છે, તેને નિયમે કરી કાર્મ શરીર હોય છે, અને જેને કાર્મણશરીર હોય છે તેને નિયમથી તેજસશરીર હોય છે. આ બન્ને પરસ્પર અવિનાભાવી છે, હમેશા સાથે સાથે રહે છે. આ સૂત્ર ૧૦
ઔદારિકશરીરીયોં કે અલ્પબહુવૈદ્ધાર કા નિરૂપણ
અલપઝહેત્વ દ્વાર શબ્દાર્થ-(guળ મંતે ! ગોરાસ્ટિવ ત્રિચ ારા તેરા જન્માક્ષરી) હે ભગવન્ ! આ ઔદારિક વૈકિય, આહારક, તૈજસ અને કાણશરીરમાં (apયા) દ્રવ્યની અપેક્ષાએ (THકૂવા!) પ્રદેશોની અપેક્ષાથી (4pggવાણ) દ્રવ્ય અને પ્રદેશોની અપેક્ષાથી (ચ) કણ ( રેતિ) કોનાથી (બાપા ના દુચા વા તુજા વા વિહિયા વા) અ૯પ, ઘણા, તુલ્ય, અથવા વિશેષાધિક છે?
(યમ ! સંઘયો વા માદારનારા સુવzચા) ગૌતમ! બધાથી ઓછાં આહારકશરીર છે દ્રવ્યની અપેક્ષાથી (વૈદિવચારી aparણ સંજ્ઞSTUTI) વૈક્રિયશરીર દ્રવ્યની અપેક્ષાથી અસંખ્યાતગુણા છે (રાઢિયાતા વ્યક્રયાણ કરંજ્ઞાળા) દારિક શરીર દ્રવ્યની અપેક્ષાથી અસંખ્યાતગણું છે (તેરા જારી રોજિતુસ્ત્રા) તૈજસ અને કાર્પણ શરીર બને બરાબર છે (apar virળા) દ્રવ્યથી અનંતગણુ છે.
(Tpયg) પ્રદેશની અપેક્ષાથી (સંવવા બાહારી પદયાણ) બધાથી ઓછા આહારકશરીર છે પ્રદેશની અપેક્ષાથી (વૈદિવસરીર વાણવા અસંmTITI) વૈક્રિય
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪
૨૮૭