________________
અ૮૫ વેદનાવાળા હોય છે. ઉપસંહાર કરતા કહે છે હે ગૌતમ! એ હેતુથી એવું કહેવું છે કે બધા નારક સમાન વેદનાવાળા હોતાં નથી. જે સૂ. ૧ |
નૈરયિકો કે સમાન ક્રિયાદિ કા નિરૂપણ
સમાન કિયાદિની વક્તવ્યતા શબ્દાર્થ-નાળે મરે ! દવે સમરિયા) હે ભગવન ! શું બધા નારક સમાન કિયાવાળા છે? (જોવા ! રૂદ્દે સમ) હે ગૌતમ! આ અર્થ સમર્થ નથી (તે વેળા ફે અંતે ! gવં ગુજરુ) હે ભગવન ! શા કારણથી એવું કહેવું છે કે જોર ળો સર્વે સમક્ષિણિયા ?) નારક બધા સમાન ક્રિયાવાળા નથી (જો ! ને રૂચી તિવિ પત્તા) છે ગતમ! નારક ત્રણ પ્રકારના છે. (i =ા) તે આ પ્રકારે (ક્યુરિટી, મિરઝબ્રિદિ, રમમિટ્ટિ) સમ્યગ્દષ્ટિ, મિથ્યાદષ્ટિ અને સમિથ્યાષ્ટિ (તથળ તે સમરિટ્રિ) તેઓમાં
જે સમ્યગૃષ્ટિ છે (તેસિંબં) તેઓને (વારિ શિરિનો ગંત્તિ) ચાર ક્રિયાઓ થાય છે (ä નદ) તે આ પ્રકારે (મારંમિયા) આરંભિકી (સિમાફિયા) પારિગ્રાહિતી (માયાવરિયા) માયા પ્રત્યયા (અTદવાળવિકરિચા) અપ્રત્યાખ્યાનક્રિયા (તસ્થળ ને તે મિચ્છાવિત્રી) તેઓમાં જે મિથ્યાષ્ટિ છે તેને સન્માનિછાવરી) જે સમ્યગૃમિથ્યા દષ્ટિ છે (તેરસ નિરજો ઉરિયા ગંતિ) તેમની નિશ્ચયથી પાંચ ક્રિયાઓ થાય છે (ત -ગામિત પરિવારિ-માયાવત્તિયા-અવનવાન પિરિયા, મિરઝાવંતરિયા) તે આ પ્રકારે–આરંભિકી, પારિહિં, ભાયાણાયા, અપ્રત્યાખ્યાનકિયા, સિમ્પાદન પ્રત્યયા (હૈિ સાહેબ વિમા ! gવં યુદર) હે ગૌતમ ! એ હેતુથી એમ કહેવાય છે નો સર્વે સમઝિરિયા) નારક બધા સમાન કિયાવાળા નથી હોતા
(
નૈચા મંતે ! સર્વે સમાસના સર્વે સમોવૈયouT) હે ભગવન્ ! બધા નારક સમાન આયુવાળા છે અને શું બધા સમાન ઉત્પન્ન થવાવાળા છે ? (યમ! ળો ફળ સમ)
ગૌતમ! આ અર્થ સમર્થ નથી ( મંતે ! gવં પુરજ નૈયા ળો સમાસ લા ?) શા કારણથી હે ભગવન્! એમ કહેવાય છે કે બધા નારક સમાન આયુવાળા નથી (નોરમા ! રવૃિ પvણા) હે ગૌતમ ! નારક ચાર પ્રકારના કહ્યા છે (સં ) તે આ પ્રકારે (ત્યે સમra) કે ઈ-કઈ સમાન આયુવાળા (મોવવનrt) સમાન ઉત્પત્તિવાળા (સ્થારૂયા સમકકા વિરમદેવવના) કેઈ કઈ સમાન આયુવાળા અને વિષમ ઉત્પત્તિવાળા (સ્થારૂ વિરમraણા સમોવવનr) કૈઈ-કઈ વિષમ આયુવાળા અને સમાન ઉત્પત્તિવાળા (કાચા વિમારા વિમોવેવના) કઈ-કઈ વિષમ અયુવાળા અને વિષમ ઉત્પત્તિવાળા (સે તેni mોગમ! વુિં પુરૂ નૈરચા નો સર્વે સમાવ, છે સર્વે સમોવવનrt) એ કારણે હે ગૌતમ ! એમ કહેવાય છે કે બધા નારક સમાન
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪