________________
એ વ્યાખ્યા ન કરાશે પછી ત્યાંથી ઉદુવૃત્ત થયા અર્થાત્ ઉદ્વર્તન પામેલ જીવ તીર્થકર, ચક્રવતી, બલદેવ, વાસુદેવ, માંડલિક અર્થાત એક પ્રાન્ત અધિપતિ અથવા ચક્રવર્તીના રન-સેનાપતિ આદિ થાય છે, એ નિરૂપણ કરાશે આ દ્વાર ગાથાને સંક્ષેપમાં અભિપ્રાય છે.
અન્તક્રિયાદિ વક્તવ્યતા શબ્દાર્થ-(વીવેf મરે! અંતક્રિપિચં કોરેગા) હે ભગવન! શું જીવ અન્તક્રિયા કરે છે? (ગમ!) હે ગૌતમ! (બધેzg) કેઈ (જ્ઞા) કરે છે (બરૂર ળો જ્ઞા) કઈ નથી કરતા (ઉર્વ ને કાર વેerળા) એ પ્રકારે નારક યાવત્ વિમાનિક
(નેરા બં મંતે ! રાહુ અંતરિયં ?) હે ભગવન ! નારક શું નારકમાં– નારક ગતિમાં રહીને—અખ્તકિયા કરે છે ? (યમાં ! જો રૂળ સમ) હે ગૌતમ ! આ અર્થ સમર્થ નથી અને રૂચા ળ મ ! અમુકુમારેલું, કાન્તરિત્રે કાર ?) હે ભગવનું નારક અસુરકુમારમાં અન્તક્રિયા કરે છે? ( ! જો રૂળ સમ) હે ગૌતમ ! આ અર્થ સમર્થ નથી (ઘઉં નાવ માળિg) એ પ્રકારે યાવત્ વૈમાનિક (ન વિશેષ (મજૂરે વિડ્યુિં રેકત પુછા) મનુષ્યમાં અન્તક્રિયા થાય છે એ પ્રશ્ન ? (ચમાં ! બાફર રેન્ના
જરૂર ળો રેકરા) હે ગૌતમ ! કેઈક કરે છે, કેઈ નથી કરતા ( અમુકુમાર રાવ વેvirળg) એજ પ્રકારે અસુરકુમાર યાવત વૈમાનિક (વિમેવ રવીરં રવીવં) એજ પ્રકારે ચાવી-ચાવીસ (સંહ મયંતિ) દંડક થાય છે.
(રયાળું મંતે ! જિં ગતરાના ગંતથિં ?િ) હે ભગવન્ ! શું અનંતરાગત નારક અન્તક્રિયા કરે છે (પરંપૂરાવા અંતરિયું રે તિ) અથવા પરા૫રાગત નારક અનનક્રિયા કરે છે ? (વોયમા ! ઉતરાયા વિ તિિરએ તિ, ઉપરાયા વિ અવિતિર્થ રેતિ) છે ગૌતમ ! અનન્તરાગત પણ-અનક્રિયા કરે છે, પરંપરાગત પણ અન્તક્રિયા કરે છે (gઉં રઘળામાં પુર્વાધિ ને રૂથા વિ) એજ પ્રકારે રતનપભા પૃથ્વીને નારક પણ (વાય પંદqમા પુષિ નેપચા) યાવત પંકપ્રભા પૃથ્વીના નારક (ધૂમધુમ પુરિ રેરા પુછા) ધૂમપ્રભા પૃથ્વીના નારક ઈત્યાદિ વિષે પ્રશ્ન? (યાબોતરાયા અંતક્રિ6િ પતિ) હે ગૌતમ ! અનન્તરગત અન્તક્રિયા નથી કરતા (Tiારાયા અંતરિર્થ પતિ) પરંપરાગત અન્ત ક્રિયા કરે છે (પર્વ જ્ઞાવ બદ્દે સત્તના વિ નેરા ) એજ પ્રકારે સાતમી પૃથ્વીના નારક (બકુમાર રાવ થળિયકુમાર) અસુકુમાર યાવત્ સ્વનિતકુમાર (gઢવીભાવ-વનરતરૂ રૂચાચ મviતરાયા વિ ઉતારિયે પતિ ) પૃથ્વીકાયિક, અપૂકાયિક, વનસ્પતિકાયિક અનન્તરાગત પણ અન્તક્રિયા કરે છે (Gરંવાયા વિ શંતિિરવં પતિ)
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪
૧૭૦