________________
શુમન છે. એ ત્રણેમાંથી પ્રત્યેકના જધન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ ભેદ કરવાથી તેનુ પરિણમન નવ પ્રકારનુ થાય છે, આ નવલેઢામાંથી પુનઃ પ્રત્યેકના ત્રણ-ત્રણ ભેદ કરવાથી સત્તાવીસ ભેઠ થઈ જાય છે. સત્તાવીસ સેક્રેને ફરી તેજ જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ ભેદ કરવાથી એકાસી પરિણામના ભેદ થાય છે. તેમના પાછા ત્રણ ભેદ કરવાથી ખસા તેંતાલીસ ભેદ થાય છે. એ પ્રકારે ઉત્તરાત્તર ભેદ પ્રભેદ્દ કરાયતે ઘણા અને ઘણા પ્રકારના પરિણમન કૃષ્ણલેશ્યાના હેાય છે. જેવા કૃષ્ણલેશ્યાના પરિણામ ભેદ કહ્યા છે, તેવા જ નીલ, કાપાત, તેજ, પદ્મમ અને શુકલલેશ્યાના પરિણામ પણ સમજવાં જોઈએ,
પ્રદેશ દ્વાર
હવે લૈશ્યાના પ્રદેશની વક્તવ્યતા પ્રારંભ કરાય છે.
ગૌતમસ્વામી-હ ભગવત્ કૃષ્ણદ્યેશ્યાના પ્રદેશે કેટલા કહ્યા છે? ભગવાન તેના ઉત્તર આપતાં કહે છે કેમ્હે ગૌતમ ! કૃષ્ણુલેશ્યા અનંત પ્રદેશાત્મિકા કહેલ છે. અર્થાત્ કૃષ્ણવેશ્યાને ચેાગ્ય પરમાણુ અન ંતાનંત સંખ્યાવાળા છે. એજ પ્રમાણે નીલલેશ્યા, કાપે તલેશ્યા, તેોલેશ્યા, પદ્મમલેશ્યા અને શુકલલેશ્યાના પ્રદેશે પણ અનંતાનંત સમજી લેવા જોઇએ.
હવે અવગાહના દ્વારની પ્રરૂપણા કરાય છે—
શ્રી ગૌતમસ્વામી-ભગવન્ ! કૃષ્ણલેશ્યાએ આકાશના કેટલા પ્રદેશેામાં અવગાહન કરે છે ? શ્રી ભગવાન-ગૌતમ ! કૃષ્ણુલેશ્યા અસ`ખ્યાત આકાશ પ્રદેશમાં અવગાઢ છે. એજ પ્રકારે નીલલેશ્યા, કાપેાતવેશ્યા, તેજોવેશ્યા, પદ્મવેશ્યા અને જીલલેશ્યા પશુ અસખ્યાત પ્રદેશેામાં આવગાઢ છે, એમ સમજવુ જોઈએ. અહીં પ્રદેશના અથ આકાશના પ્રદેશ સમજવા જોઈએ, કેમકે અવગાહન આકાશના પ્રદેશમાં જ થાય છે, એવાત પ્રસિદ્ધ છે, યદ્યપિ એક એક લેશ્યાની વણુાઓ અનન્ત અનન્ત છે, છતાં પણ તે બધાને અવગાહ અસખ્યાત પ્રદેશામાં જ થયા કરે છે, કેમકે સમ્પૂર્ણ લેાકના પણ અસંખ્યાત જ પ્રદેશ છે. વણા દ્વાર
શ્રી ગૌતમસ્વામી-ભગવન્! કૃષ્ણલેશ્યાની વાઓ કેટલી કહેલી છે?
શ્રી ભગવાન—ગૌતમ ! કૃષ્ણવેશ્યાની વર્ગાઓ અનન્ત કહી છે. ઔદારિક શરીર આદિના ચેગ્ય પરમાણુએના સમૂહના સમાન કૃષ્ણàશ્યાને ચેાગ્ય પરમાણુઓના સમૂહ કૃષ્ણવેશ્યાની વણા કહેવાય છે. તે વર્ગણા વર્ષોંદના ભેદથી અનન્ત ડાય છે. કૃષ્ણુલેશ્યાની વણાએ સમાન નીલલેશ્યા કાપાતલેશ્યા તેોલેશ્યા પદ્મલેશ્યા અને શુકલલેશ્યાની પશુ વણાએ સમજવી જોઇએ અને તે પ્રત્યેક અનન્ત
અનત છે.
વર્ગાદ્વાર સમાપ્ત,
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪
૯૫