SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ લેશ્યા કે પરિણામકાર કા કથન લેશ્યા પરિણામ દ્વાર ( વરસાળ મરે! વિદું પરિણામં પરિઝમ) ભગવદ્ ! કૃષ્ણલેશ્યા કેટલા પ્રકારના પરિણામમાં પરિણુત થાય છે? (જોયા તિવેિદું વા નવવિહું વા સત્તાવીસવિઠ્ઠું વા, પ્રવીતિવિહં વા, તેજસ્ટિસર્વ કા દુઘ ના, વઘુવિર્દ ના પરિણામેં પરિણમ) હે ગૌતમ ! ત્રણ પ્રકારના, નો પ્રકારના સત્તાવીસ પ્રકારના, એકાસી પ્રકારના, બસે તેંતાલીસ પ્રકારના ઘણુ અથવા ઘણા પ્રકારના પરિણામમાં પરિણત થાય છે નાવ મુજેરHI) એ પ્રકારે શુકલેશ્યા સુધી ( વ ળ મંતે ! વવરિયા ગત્તા) ભગવન્! કૃષ્ણલેશ્યા કેટલા પ્રદેશે વાળ કહી છે? (જો મા ! લવંતસિયા પત્તા) ગૌતમ! અનન પ્રદેશી કહી છે (gવં નાવ દુહેરા) એ જ પ્રકારે યાવતુ શુકલલેશ્યા સુધી સમજવું. (જ્હસ્સાળ મરે! ફguસોઢા પumત્તા ?) ભગવદ્ ! કૃષ્ણલેશ્યા કેટલા આકાશ પ્રદેશમાં અવગાઢ છે? ( મા ! સાંગપોrra) ગૌતમ! અસંખ્યાત પ્રદેશમાં અવગાઢ (Towત્તા) કહી છે (વિંઝાદ સુવાસ) એજ પ્રકારે યાવત શુલલેશ્યા પર્યત સમજવું. ( સાવ મંતે ! વચો વાળા પત્તાશો ?) ભગવન્! કૃષ્ણલેશ્યાની કેટલી વણાઓ કહી છે? (નોરમા ! ગળતા વાગ) ગૌતમ! અનન્ત વર્ગણાઓ (gવું વાવ સુરક્ષા) એજ પ્રકારે યાવત્ શુકલેશ્યાની વર્ગણાઓ સમજવી. ટીકાર્થ-આનાથી પૂર્વે કૃષ્ણલેશ્યાઓના દ્રવ્યના ગંધ આદિનું નિરૂપણ કરાએલું છે, હવે તેમના દશમા પરિણામ દ્વારની પ્રરૂપણ કરાય છે શ્રી ગૌતમસ્વામી-ભગવદ્ ! કૃષ્ણલેશ્યા કેટલા પ્રકારના પરિણામથી પરિત થાય છે? અર્થાત્ કૃષ્ણલેશ્યાનું પરિણામ કેટલા પ્રકારનું છે? શ્રીભગવાન-ગૌતમ ! કૃણલેશ્યા ત્રણ પ્રકારના, નવપ્રકારના, સત્તાવીસ પ્રકારના, એક્યાસી પ્રકારના, બસ તેંતાલીસ પ્રકારના, ઘણુ બધા અને ઘણું પ્રકારના પરિણામથી પરિ. ણત થાય છે. કૃષ્ણલેશ્યાનું જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટના ભેદ કરી ત્રણ પ્રકારનું પરિ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪
SR No.006449
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1978
Total Pages305
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy