________________
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! તિર્યચનિક પર્યાપ્ત કેટલા કાળ સુધી તિર્યચનિક પર્યાપ્ત અવસ્થામાં નિરન્તર બની રહે છે?
શ્રી ભગવાન-હે ગૌતમ! જઘન્ય અન્તમુહૂર્ત સુધી અને ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્ત ઓછા ત્રણ પપમ સુધી પર્યાપ્ત તિય ચ સતત પર્યાપ્ત તિર્યંચ પર્યાયવાળા રહે છે. આજ એની કાયસ્થિતિ છે.
એજ પ્રકારે પર્યાપ્ત તિર્યંચ મેનિની પણ પર્યાપ્ત તિર્યંચ મેનિની પર્યાયથી યુક્ત જઘન્ય અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્ત ઓછા ત્રણ પોપમ સુધી રહે છે. તિય"ચની જેમ મનુષ્ય અને મનુષ્ય સ્ત્રીની કાયસ્થિતિ પણ જઘન્ય અન્તર્મુહૂર્તની અને ઉહઅન્તમુહૂર્ત ઓછી ત્રણ ૧૫મની સમજી લેવી જોઈએ. પર્યાપ્ત દેવની કાયસ્થિતિ પર્યાપ્તક નારકના સમાન છે, અર્થાત દેવની પણ જઘન્ય કાયસ્થિતિ અન્તર્મુહૂર્ત ઓછા દશ હજાર વર્ષની અને ઉત્કૃષ્ટ કયરિથતિ અત્તમુહૂર્ત ઓછા તેત્રીસ સાગરોપમની છે.
શ્રી ગૌતમસ્વામી-હેભગવાન ! પર્યાપ્ત દેવીઓ પર્યાપ્ત દેવીના રૂપમાં કેટલા સમય સુધી રહે છે? અર્થાત્ પર્યાપ્ત દેવની કાયસ્થિતિ કેટલા કાળની છે ?
શ્રી ભગવાન-હે ગતમ! જઘન્ય અન્તર્મુહૂર્ત ઓછા દશ હજાર વર્ષની અને ઉત્કૃષ્ટ કાયસ્થિતિ અન્તમુહૂર્ત ઓછા પંચાવન પામની છે. એટલા કાળ સુધી પર્યાપ્ત દેવી અવિરત પર્યાપ્ત દેવી પર્યાયવાળી રહે છે. (દ્વાર ૨)
જીવોં કે સેન્દ્રિયપને કા નિરૂપણ
ઇન્દ્રિય વક્તવ્યતા શબ્દાર્થ–(gિ ળ મંતે ! સફંવિત્તિ શાસ્ત્રો વૈદિવાં દો?) હે ભગવન્ સેન્દ્રિયપણામાં અર્થાત્ ઈન્દ્રિય સહિત જીવ સેનિદ્રય કેટલા સમય સુધી રહે છે? (વા ! સફૅટ્રિણ ફુવિહે Tv) હે ગૌતમ! સેન્દ્રિય બે પ્રકારના કહ્યા છે (સં 181 જરૂર વા પન્નવસી) તે આ પ્રકારે અનાદિ અનન્ત (કળારૂ સાવસિર) અને અનાદિસાન્ત. | (grid i મતે ! જિંવિત્તિ વસ્ત્રો ાિં હોર) હે ભગવન ! એકેન્દ્રિય કેટલા
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪
૧૨૦