________________
(
જસ રૂયિયા ગ્રુતં જ વળે ના ?) શું કૃષ્ણલેશ્યાવાળી સ્ત્રી કૃષ્ણલેશ્યાવાળા ગર્ભને ઉત્પન્ન કરે છે? (હંતા જોયમા ! ) હા, ગૌતમ ! ઉત્પન્ન કરે છે તે વિ છત્તીરં ગાઢાવના માળિયડ્યા) એ પ્રકારે આ પણ છત્રીસે આલાપક કહેવા જોઈએ.
(ગ્દરણે મંતે ! મgણે કસાણ રૂથિયાગો વચ્ચેનાં દમ નળકા) હે ભગવન! કૃષ્ણલેશ્યાવાળા મનુષ્ય કૃષ્ણલેશ્યાવાળી સ્ત્રીથી કૃષ્ણલેશ્યાવાળા ગર્ભને ઉત્પન્ન કરે છે? (હૂંતા જોયા ! નળકા) હા ગૌતમ ! કરે છે હવું તે છત્તીરં વાવ) એ પ્રકારે આ પણ છત્રીસ આલાપઠ.
(कम्मभूमग कण्हलेस्ले गं! मगुस्से कण्हलेस्साए इत्थियाए कण्हलेस्संगभं जणेज्जा ) 3 ભગવદ્ ! શું કર્મભૂમિ જ કૃષ્ણલેશ્યાવાળા મનુષ્ય કૃષ્ણલેશ્યાવાળી સ્ત્રથી કૃષ્ણલેશ્યાવાળા ગર્ભને ઉત્પન્ન કરે છે? (હંતા જોય! વળે ના !) હા, ગૌતમ ! ઉત્પન્ન કરે છે (g છત્તીસા શાસ્ત્રાવ માળિયદત્રા) ના પ્રકારે આ છત્રીસ આલાપક કહેવા જોઈએ. (अक्कम्मभूमय कण्हलेस्से मणुस्से अकम्मभूमय कण्हलेस्साए इथियाए अकम्मभूमय
ઝળકના) અકર્મભૂમિના કૃષ્ણલેશ્યાવાળા મનુષ્ય અકર્મ ભૂમિની કૃષ્ણલેશ્યા. વાળી સ્ત્રીથી અકર્મભૂમિક કૃષ્ણલેશ્યાવાળા ગર્ભને ઉત્પન્ન કરે છે? (દંતા જોગમા ! ) હા, ગૌતમ! ઉત્પન્ન કરે છે (નવાં વરસું રસાસુ) વિશેષ–ચાર લેશ્યાઓમાં (સોજી માવા) સોળ આલાપક (વુિં અત્તર લીવરાળ વિ) એ પ્રકારે અંતર દ્વીપમાં પણ
(इति पण्णवणाए भगवइए लेस्सापयं समत्तं, सत्तरस पयं च समत्तं)
પ્રજ્ઞાપના ભગવતીનું વેશ્યાપદ સમાસ, સત્તરમું પદ સમાપ્ત. ટીકાથ–પાંચમા ઉદ્દેશકમાં ન રકે અને દેવેમાં વેશ્યાના પરિવર્તન થતા નથી એ પ્રતિપાદન કરાયું હતું આ છઠ્ઠા ઉદ્દેશકમાં કૃણ આદિ લેશ્યાઓની વિશેષતાનું પ્રતિપાદન કરાય છે
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્ ! લેશ્યાઓ કેટલી કહેલી છે?
શ્રી ભગવાન !– ગૌતમ! છ લેગ્યાએ કહેલી છે. તે આ પ્રકારે-કૃષ્ણલેશ્યા, નિલ લેશ્યા, કાતિલેશ્યા, તેજલેશ્યા, પમલેશ્યા અને શુકલેશ્યા.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! મનુષ્યની કેટલી વેશ્યાઓ કહી છે?
શ્રી ભગવાન-હે ગૌતમ ! છ વેશ્યાએ કહી છે, તે આ પ્રકારે છે-કૃષ્ણવેશ્યા, નીલશ્યા, કાપતલેશ્યા, પદ્મશ્યા અને શુકલેશ્યા.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! મનુષ્ય સિયાની કેટલી વેશ્યાઓ હોય છે?
શ્રી ભગવાન-હે ગૌતમ! છલેશ્યાઓ કહી છે તે આ પ્રકારે કૃષ્ણ યાવત નલ, કાતિ, તેજ, પદ્મ અને શુકલેશ્યા.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્ ! કર્મભૂમિના મનુષ્યની કેટલી વેશ્યાઓ કહી છે?
શ્રી ભગવાન ગૌતમ ! છ વેશ્યાબે કહી છે, તેઓ આ પ્રકારે છે-કૃષ્ણ યાવત નીલ, કાત, તેજ, પદ્મ અને શુકલ.
એજ પ્રકારે કર્મભૂમિ જ મનુષ્યની જેમ કર્મભૂમિની સ્ક્રિની પણ છ લેશ્યાઓ કહેલી છે?
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪
૧૧૧