________________
કહી છે (નં 1 જ જ્ઞાવ તેરસેરણા) તે આ પ્રકારે–કૃષ્ણ યાવત્ તેલેશ્યા (ાર્જ કwભૂમિ મgeણી વિ) એજ પ્રકારે અકર્મગભૂમિની માનષિની પણ (પૂર્વ બંતર રીવ અધુરૂાળે મજુરલી વિ) એ પ્રકારે અન્તરદ્વીપના મનુષ્ય અને મનુષ્યનીયાના પણ (ઉર્વ ફ્રેમવા ઘરન્નવય મૂળ મજુતાળું મજુરશીળું રૂ શો પૂછUત્તાગો) એજ પ્રકારે હૈમવત તેમજ એરવત અકર્મભૂમિના મનુષ્યો અને મનુષ્યનિની કેટલી વેશ્યાઓ કહી છે? (જોયા! રત્તાર) હે ગૌતમ! ચાર ( ક og-નવ સેવઢેરા) તેઓ આ પ્રકારે-કૃષ્ણ યાવતુ તેજલેશ્યા (રિવાર રમવાર મમ્મય મજુરસાળ મજુરીન ચ પુછા) હરિવર્ષ, રમ્યકવર્ષ અકર્મભૂમિના મનુષ્યના અને મનુષ્યનિ સંબંધી પૃચ્છા? (mોચ ! જત્તર, તેં કહા
છઠ્ઠા વાવ તે જેHT) હે ગૌતમ! ચાર-જેમકે-કૃષ્ણ યાવત્ તેજલેશ્યા (વવું, ઉત્તર, કર્મભૂમય મજુસ્સા પર્વ જેવ) દેવકુફ અને ઉત્તરકુરૂ અકર્મભૂમિના મનુષ્ય એજ પ્રકારે (હિં રેવં મજુરસી પર્વ વેવ) તેમની મનુષ્યનિની એજ પ્રકારે (ધાવવંદપુરિમ વિ પર્વ વેવ) ધાતકીખંડના પૂર્વાર્ધમાં પણ એજ પ્રકારે (રિઝમ જિ) પશ્ચિમાધમાં પણ (gવં પુરી વિ માનવું) એ પ્રકારે પુષ્કરદ્વીપમાં પણ કહેવું જોઈએ. | (vQરળ મંતે ! મyણે ઇરાં ગળે ના ?) હે ભગવાન કૃષ્ણલેશ્યાવાળા મનુષ્ય કૃષ્ણલેશ્યાવાળા ગર્ભને ઉત્પન્ન કરે છે ? (હંતા ગોવા ! વળજ્ઞા) હા ગૌતમ! ઉત્પન્ન કરે છે (જેણે મારે નીસ્ટેસં દમ છે ?, કૃષ્ણલેશ્યાવાળા મનુષ્ય નીલલેશ્યાવાળા ગર્ભને ઉત્પન્ન કરે છે? (હંતા જોયHT ! sળના) હા, ગૌતમ ! ઉત્પન્ન કરે છે (કાવ
વામં કનેકઝા) યાવત્ શુકલેશ્યાવાળા ગર્ભને ઉત્પન્ન કરે છે તેની જીજેણે મgણે #vèä જ નળજ્ઞા) નલલેશ્યાવાળા મનુષ્ય કૃષ્ણલેશ્યાવાળા ગર્ભને ઉત્પન્ન કરે છે? (હંતા જોગમા ! વળે ના) હા ગૌતમ ઉત્પન્ન કરે છે ( નીચ્છેણે મgણે ગાવ સુસં
દમ વળે ના) એ પ્રકારે નીલલેશ્યાવાળા માણસ યાવત્ શુકલેશ્યાવાળા ગર્ભને ઉત્પન્ન કરે છે ( જેણે છવિ શાસ્ત્રાવ માળિયા) એ પ્રકારે કાપોતલેશ્યાવાળાથી ઇએ આલાપક કહેવા જોઈએ (તેવઢેરાળ વિ, વાળ વિ, સુરક્ષા વિ) તેજેતેશ્યા વાળાના પણ, પદુમલેશ્યાવાળાની પણ, શુકલેશ્યાવાળાના પણ (વં છત્તીસં શાસ્ત્રાવ માળિચડ્યા) એ પ્રકારે છત્રીસ આલાપક કહેવા જોઈએ.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪
૧૧૦