SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ રેથ (ગતાં ૩ વદિતા) નિકળીને સીધા (નેરૂરૂવવન્તઝા) નારકમાં ઉત્પન્ન થાય છે? (ચમા ! ળો રૂળ સમ ?) હે ગૌતમ! આ અર્થ સમર્થ નથી. (સુષુમારે મને ! અકુરકુરે હૃતો) હે ભગવદ્ ! અસુરકુમાર અસુરકુમારથી (અનંતરં તિ) નિકળીને સીધા (બકુરકુમારે, વવવ નેઝા) અસુરકુમારોમાં ઉત્પન્ન થાય છે મા ! ળો ફળ સમ) હે ગૌતમ ! આ અર્થ સમર્થ નથી (વુિં લાવ થળિયકુમ૨૪) એજ પ્રકારે યાવત્ સ્તનતકુમારોમાં. (ત્રપુરમાઁ મંતે ! અમુકુમતિ ) હે ભગવદ્ ! અસુરકુમાર અસુરકુમારોથી (અળતાં વદ્દિત્તા) ત્યાર બાદ ઉદ્વર્તન કરીને (gઢવીજાણુ ૩વવા ) પૃથ્વીકાયિકમાં ઉત્પન્ન થાય છે? (હંતા જોયા ! બધે જરૂર વાવ ગા) હા, ગૌતમ ! કોઈ ઉત્પન્ન થાય છે (અલ્યા જ કરવાના) કેઈ નથી ઉત્પન્ન થતા તેને રે ! વવજોના) હે ભગવન ! જે ઉત્પન્ન થાય છે ( i વઢિયં ધર્મ મેગા સવાઈ) તે કેવલિ પ્રરૂપિત ધર્મનું શ્રવણ પ્રાપ્ત કરે છે ? (જોયા! ના ફળ સમ) હે ગૌતમ ! આ અર્થ સમર્થ નથી (ઘઉં મારૂ પારસનું વિ) એજ પ્રકારે અકાય, વનસ્પતિકાયમાં પણ. (અમુલુંમારા મતે ! સુમારેહિંતો) હે ભમવન્ ! અસુરકુમાર અસુરકુમારોથી ( ત કરવત્તિ) પછી ઉદ્વર્તન કરીને (તેવા વૈરૂંઢિય તેફં િવવિઘણું ૩વવાના) તેજસ્કાય, વાયુકાય, ઢીદ્રિય, ત્રીદ્રિય, ચતુરિન્દ્રિયમાં ઉત્પન્ન થાય છે? (લોચમા ! ળો ફળદ્દે સમ) હે ગૌતમ ! આ અર્થ સમર્થ નથી (વણેયુ પંચકુ વંચિતિતવનોળિg) શેષ પાંચ પંચેન્દ્રિય તિર્યચનિકમાં (કુરકુમારે૩) અસરકુમારોમાં (sgr નેફ્રો) જેવા નારક (gવં જ્ઞાવ થળિયHITI) એજ પ્રકારે યાવત્ સ્વનિતકુમાર. ટીકાથ– હવે અસુરકુમાર આદિની નારક આદિ ચોવીસ દંડકના કમથી પ્રરૂપણા કરે છે શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! અસુરકુમાર શું અસુરકુમારોથી અનન્તર ઉદ્વર્તન કરીને અર્થાત્ નિકળીને સીધા નારકોમાં ઉત્પન્ન થાય છે? શ્રી ભગવાન -હે ગૌતમ ! આ અર્થ સમર્થ નથી, અર્થાત્ અસુરકુમાર ઉદ્વર્તન કરીને નરકમાં ઉત્પન્ન નથી થતા. આ વિષયમાં યુક્તિ પૂર્વવત્ સમજી લેવી જોઈએ. શ્રી ગૌતમસ્વામી-હે ભગવદ્ ! અસુકુમાર શું અસુરકુમારીથી અનન્તર ઉદ્વર્તન કરીને અસુરકુમારમાં ઉત્પન્ન થાય છે? શ્રી ભગવાન હે ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. અહીં પણ પૂર્વવત્ જ યુક્તિ સમજવી જોઈએ. અસુરકુમારોના સમાન જ નાગકુમાર, સુવર્ણકુમાર, અગ્નિકુમારો, વિઘકુમારો, ઉદધિકુમાર, દ્વીપકુમાર, દિશાકુમાર, વાયુકુમારો અને સ્તનતકુમારોમાં પણ અસુરકુમાર અસુરકુમારોથી ઉદ્વર્તન કરીને ઉત્પન્ન નથી થતા. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! શું અસુરકુમાર અસુરકુમારોથી અનન્તર ઉદ્વર્તન કરીને પૃથ્વીંકાયિકમાં ઉત્પન્ન થાય છે? શ્રી ભગવાન–હે ગૌતમ! હા, કેઈ કે ઉત્પન્ન થાય છે, કેઈ કઈ નથી ઉત્પન્ન શ્રી પ્રજ્ઞાપના સૂત્ર:૪ ૧૮૨
SR No.006449
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1978
Total Pages305
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy