SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ (ના બોાિ) સમુચ્ચયનાસમાન (તા - માળિયન્ત્રા) એજ પ્રકારે કહેવા જોઈ એ (નવ) વિશેષ (મણૂલા) મનુષ્ય (વિચિદ્દિ) ક્રિયાઓથી (ને સંગતા તે વમત્તાય અમત્તાચ માળિ ચન્ના) જે સંયમી છે તેમને પ્રમત્ત અને અપ્રમત્ત કહેવા જોઈ એ (સાવીયાના નયિ) સરાગ અને વીતરાગ નથી (વાળમતા સેકહેÇાનદ્દા સુરકુમાર) વાનભ્યન્તર તેોલેશ્યામાં અસુરકુમારની સમાન (Ë નોસિનેમાળિયા વિ) એજ પ્રકારે જયાતિષ્ક વૈમાનિક પણ (સેમં તે ચેત્ર) શેષ તેજ (વં પÆહેરન્ના વિ માળિયન્ના) એજ પ્રકારે પદ્મલેશ્યા પણ કહેવી જાઈ એ (નવર નેતિ' સ્થિ) વિશેષતા તે છે કે જેમને તે થાય છે (સુřરહેલા વિ તદેવ ગેસિ અસ્થિ) શુકલ લેશ્મા પણ એજ પ્રકારે જેમને છે (સવ્વ તહેવ) મધુ એજ પ્રકારે (ના ઝોરિયાળ મિત્રો) જેવા ઔધિકના ગમ (નવર) વિશેષ (વદ્ધેસ્લા સુજેલાો) પદ્મલેશ્યા અને શુકલલેશ્યા (વૃત્તિ નિયતિલિનોળિય મજૂસ વેમાળિયાળ ચેવ) પચેન્દ્રિયતિય ચા મનુષ્ય અને વૈમાનિકાને જ હોય છે (ન સેલા સંતિ) શેષને નહી', ( पण्णवणाए भगवईए लेसाए पढमो उद्देसओ सम्मत्तो) પ્રજ્ઞાપના ભગવતીમાં લૈશ્યા અધ્યયનના પ્રથમ ઉદ્દેશક સમાપ્ત ટીકા”—હવે ‘સલેશ્યા’ વિશેષણી વિશિષ્ટ ચાવીસ દડકાના આહાર આદિની પ્રરૂપણા કરાય છે–શ્રી ગૌતમસ્વામી—હે ભગવન્। શું સલેશ્ય અર્થાત્ ઙેશ્યાવાળ નારક સમાન આહારવાળા, સમાન શરીરવાળા, અને સમાન ઉચ્છ્વાસ-નિ:શ્વસવાળા હાય છે? એન પ્રકારે શું બધા સમાન કવાળા, સમાન વવાળા, સમાન વેદનાવાળા અને સમ આયુષ્યવાળા હાય છે ? શ્રી ભગવાન હૈ ગૌતમ ! જેવા સામાન્ય સમુચ્ચય નારક જીવાને ગમ કહ્યો છે, પ્રકારે મધી સલેશ્યાવાળા નારકનું કથન પણુ સમજી લેવુ' જોઇએ. એજ પ્રકારે ર અસુરકુમાર અગ્નિ ભવન વાસિયા, પૃથ્વીકાયિક આદિ એકેન્દ્રિય, વિક્લેન્દ્રિયા, ૫ તિય ચા, મનુષ્ય, વાનભ્યન્તરા, જ્યાતિષ્ક અને વૈમાનિકનુ કથન પણ સમ જોઈએ. તાપ એ છે કે જેવાં લેશ્યાદિ વિશેષણથી રહિત અર્થાત્ સામાન્ય નારક આદિ સમાન આહારવાળા નથી, એ પહેલાં કહેવુ છે, એજ પ્રકારે લેશ્યા વિશેષણથી વિશિષ્ટ અર્થાત્ સલેક્ષ નારક આદિ પણ સમાન આહાર દિવાળા નથી હોતા. હવે કૃષ્ણ આદિ છ લૈશ્યાએથી વિશિષ્ટ છ દડકાના આહાર આદિ પદોની સાથે પ્રરૂપણા કરાય છે શ્રી ગૌતમસ્વામી-હે ભગવન ! શુ' કૃષ્ણવેશ્યાવાળા બધા નારક સમાન આહારવાળા હાય છે? શુ સમાન શરીરવાળા હોય છે ? સમાન ઉચ્છ્વાસ નિશ્વાસવાળા હોય છે ? સમાન કવાળા, સમાન વેદનાવાળા અને સમાન આયુવાળા હોય છે? શ્રી ભગવાન્ હે ગૌતમ! જેમ ઔધિક અર્થાત્ સામાન્ય નારકોના આહાર, શરીર, ઉચ્છ્વાસ નિ:શ્વાસ, ક, વ, લેશ્યા, વેદના, ક્રિયા અને ઉપપાત, આ નવ પદો દ્વારા શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૨૨
SR No.006449
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1978
Total Pages305
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy