SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ (एएसिणं भंते ! भवणवासीणं जाव वेमाणियाणं देवाण य देवीण य कण्हलेस्साणं जाय સુહેસાણં) હે ભગવન્ ! આ કૃષ્ણલેશ્યાવાળા યાવત્ શુકલલેશ્યાવાળા ભવનવાસી યાત વૈમાનિક દે અને દેવિમાં (ચરે હિંતો) કેણુ કેનાથી (કળ્યા વા, વહુયા વા, તુચ્છા વા, વિસાણિયા વા ?) અ૫, ઘણા, તુલ્ય અથવા વિશેષાધિક છે? (નોરમા ! નવોવા માળિયા તેવા મુજેરસ) શુકલેશ્યાવાળા વૈમાનિક દેવ બધાથી ઓછા છે ( T HI sTTri) પદુમલેશ્યાવાળા અસંખ્યાતગણ છે (તેરસ વેકા ) તેજલેશ્યાવાળા અસંખ્યાતગણ છે (તેરસો વેમાળિદેવીનો સંહે ) તેજલેશ્યાવાળી વૈમાનિક દેવિ સંખ્યાતગણું છે ( માવાણી રે શ વિજ્ઞાળા) તેજલેશ્યાવાળા ભવનવાસી દેવ અસંખ્યાતગણુ છે (તેરસ્ટેસો માગવાણી રેવી ) તેજલેશ્યાવાળી ભવનવાસીની દેવિ સંખ્યાલગણે છે ( અવનવાસી સંજ્ઞા) કાતિલેશ્યાવાળા ભવનવાસી અસંખ્યાતગણું છે તેની વિવાહિયા) નીલેશ્યાવાળા વિશેષાધિક છે (છૂતા વિસાણિયા) કૃષ્ણલેશ્યાવાળા વિશેષાવિક છે (જાહેરાતો મળવાની સંવેદનrળો) કાપલેક્ષાવાળી ભવનવાસિની દેવિ સંખ્યાતગણી છે (નીસ્ટરના વિસાફિયા) નીલલેશ્યાવાળીએ વિશેષાધિક છે (બ્યુરો વિશેના દિવાલો) ક્લે શ્યાવાળી વિશેષાધિક છે (તેવઢેરા વળતરા અસંહેકMITTr) તેજેશ્યાવાળા વાગ્યન્તર અસંખ્યાતગણ છે (કન્ટેના વાળમંતરી રસંકળTTrગો) તેજોલેશ્યાવાળી વાનચન્તરી દેવિ સંખ્યાતગણી છે (#ારણે વાળમંતct શવિજ્ઞTr) કાતિલેશ્યાવાળા વાનવ્યન્તર અસંખ્યાતગણુ છે (નીસ્ટરના વિસાફિયા) નીલેશ્યાવાળા વિશેષાધિક છે (દ્રના વિરેસાણિયા) કુષ્ણલેશ્યાવાળા વિશેષાધિક છે (ાના વાળવંતરીનો સંકાળrગો) કાપતલેશ્યાવાળી વાવ્યન્તરી દેવિ સંખ્યાત ગણે છે (ની૪હેરાનો વિસાત્રિો ) નીલેશ્યાવાળી વિશેષાધિક છે ( Hો વિહો ) કૃષ્ણલેશ્યાવાળી વિશેષાધિક છે (તેરફેરના શોણિયા સંવેTI) તેજલેશ્યાવાળા તિષ્ક સંખ્યાતગણી છે (તેવાસા વોલિળી સંકિayrો) તેજલેશ્યાવાળી તિષ્ક દેવિ સંખ્યાતગણું છે. ટકાઈ- હવે સલેશ્ય મનુષ્ય વિગેરેનું અપમહત્વ પ્રતિપાદન કરાય છે–પંચેન્દ્રિય તિયચેના સમાન માણસોનું પણ અ૫મહત્વ કહેવું જોઈએ. કિન્તુ પંચેન્દ્રિય તિયાના અ૬૫બહુત્વથી મનુ સમ્બન્ધી અહ૫બહુવમાં વિશેષતા એ છે કે મનુષ્યમાં પાછળનું દશમું અલ૫બહત્વ નથી થતું, કેમકે મનુષ્ય માં અનંતસંખ્યાને સંભવ નથી. મનુષ્યમાં અનન્ત ન હોવાને કારણે “કાતિલેશ્યાવાળા અનન્તગણ છે, આ ભંગ અસંભવિત છે. લેશ્યાની અપેક્ષાએ દેવેનું અલ્પબહત્વ પ્રદર્શિત કરાય છે શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! કૃષ્ણલેશ્યાવાળા યાવત્ શુકલેશ્યાવાળા દેવામાં કાણુ નાથી અલ્પ, અધિક, તુલ્ય અથવા વિશેષાધિક છે? શ્રી ભગવાન બધાથી ઓછા દેપ શુકલેશ્યાવાળા છે, કેમકે લાન્તક આદિ દેવલોકમાં શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૪૬
SR No.006449
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1978
Total Pages305
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy