SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ (તેજતરાળે મરે! જિં નંgિ goળ) ભગવન! તૈજસશરીર કેવા આકારનાં કહ્યાં છે? (ચના ! નાનાં નંકાનંgિ ) ગૌતમ! અનેક સંસ્થાનેવાળા કહ્યાં છે (વિર તેજારી મંરે ! જિં સંgિ Fuત્ત) હે ભગવન ! એકેન્દ્રિયના તેજસશરીર કેવા આકારવાળા કહ્યાં છે? (વોચમા ! બાળારંઠાનનંgિ gor) ગૌતમ! નાના સંસ્થાન વાળા કહ્યાં છે (પુaવિવાદ giયિ તેયારીM મંતે સંકિણ પરે ?) હે ભગવન્ ! પૃથ્વીકાયિક એકેન્દ્રિયના તેજસશરીર કેવા આકારના કહ્યાં છે? (વોચમા ! મર્ચં ટાપંક્તિ guત્તે) ગૌતમ! મસૂરની દાળના આકારના કહ્યાં છે અને અહીં ચન્દ્રને અર્થ દાળ છે (ર્વ મોરાઢિય સંકાળજુન મબિચવું) એ પ્રકારે દારિક શરીરના સંસ્થાનના અનુસાર કહેવું જોઈએ (ાવ રવિચાળ વિ) યાવત્ ચતુરિન્દ્રિયેના પણ (! તે રીજે દિ સંકિg Your ?) હે ભગવન ! નારકેના તેજસશરીરના કેવા આકાર કહ્યાં છે (જોયા! હું વેરિત્રય રીજે) જેવા નારકના વૈક્રિયશરીર વર્જિરિારિરિવહનોળિયાનં) પંચેન્દ્રિય તિર્યંગ્યનિયાના (મજૂHT) મનુષ્યના (કg ofણ વેવ રાષ્ટ્રિયંતિ) જેવા એમના ઔદારિક શરીર (વાળે મરે ! જિં વંટાળસંકિ તેજારી qv) હે ભગવન્! દેના તેજસશરીર કેવા સંસ્થાનવાળા કહ્યા છે (નોરમા ! વિચરણ) હે ગૌતમ! જેવા તેમના વૈક્રિયકશરીરના સંસ્થાન (ાવે અનુત્તરોવવારુત્તિ) યાવત અનુત્તરૌપપાતિક દેવ. ટીકાર્ય–આનાથી પહેલાં શરીરના ભેદે, અવગાહના તથા સંસ્થાનનું નિરૂપણ કરાયું છે, હવે તૈજસશરીરના ભેદનું તથા સંસ્થાન આદિનું પ્રરૂપણ કરાય છે શ્રીગૌતમ સ્વામી-હે ભગવન ! તૈજસ શરીર કેટલા પ્રકારના કહ્યાં છે? શ્રીભગવાન -હે ગૌતમ ! તેજસશરીર પાંચ પ્રકારનાં કહ્યાં છે ? તે આ પ્રકારે એકેન્દ્રિય તૈજસશરીર, દીન્દ્રિય તૈજસશરીર, ત્રીન્દ્રિય તૈજસશરીર, ચતુરિન્દ્રિય તૈજસશરીર અને પંચેન્દ્રિય તેજસશરીર. શ્રીગૌતમ સ્વામી-હે ભગવન્! એકેન્દ્રિયના તેજસશરીર કેટલા પ્રકારના કહેલાં છે? શ્રીભગવાન ગૌતમ! એકેન્દ્રિયના તેજસશરીર પાંચ પ્રકારના કહ્યાં છે, તે આ પ્રકાર-પૃથ્વીકાયિક એકેન્દ્રિય તેજસશરીર અપકાયિક એકેન્દ્રિય તેજસશરીર, વાયુકાયિક એકેન્દ્રિય તૈજસશરીર, અને વનસ્પતિકાયિક એકેન્દ્રિય તેજસશરીર. એ પ્રકારે જેવા ઔદારિક શરીરના એકેન્દ્રિય સમ્બન્ધી સૂમ, બાદર, પર્યાપ્ત, અપ યત આદિના ભેદથી ભેદ કહ્યા છે, દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિયના પર્યાપ્ત અને અપર્યાપ્તના ભેદથી ભેદ કહ્યા છે, એજ પ્રકારે તૈજસશરીરના પણ એકેન્દ્રિય, હીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિયના ભેદના અનુસાર ભેદ કહી જોઈ એ. જેમ કે એકેન્દ્રિયેના બે ભેદ હોય છે–સૂક્ષ્મ અને બાદર. તેના પણ બે ભેદ છે- પર્યાપ્ત અને અપર્યાપ્ત. આ ભેદના અનુસાર તેજસશરીરના પણ ભેદ સમજી લેવા જોઈએ. દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય અને શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૨૬૯
SR No.006449
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1978
Total Pages305
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy