________________
શ્રીગૌતમ સ્વામી-હે ભગવન! આહારકશરીર કેવા આકારના કહ્યાં છે? શ્રીભગવન–હે ગૌતમ! આહારકશરીર સમચતુરસ સંસ્થાનવાળાં કહેલાં છે. શ્રીગૌતમ સ્વામી–હે ભગવન્! આહારકશરીરની અવગાહના કેટલી મોટી કહેવાયેલી છે?
શ્રી ભગવાનહે ગૌતમ! આહારકશરીરની અવગાહના જઘન્ય કાંઈક ઓછા એક હાથની અને ઉત્કૃષ્ટ પૂરા એક હાથની કહી છે. જે સૂ૦ ૭
૫૪તૈજસશરીર કા નિરૂપણ
તેજસ શરીરવક્તવ્યતા શબ્દાર્થ (તેજારી મંતે ! વિ qu?) ભગવન! તિજ શરીર કેટલા પ્રકારના કહ્યાં છે? (તોય ! પંવિદ્દે પu) ગૌતમ ! પાંચ પ્રકારના કહ્યાં છે (i =T) તે આ પ્રકારે (Uવિચ તેજસરીરે ગાવ ચંદ્રિય તેવાસી) એકેન્દ્રિય તૈજસશરીર યાવત્ પંચેન્દ્રિય તેજસ શરીર (રિચ તેયારી મને ! કવિ quત્ત ?) હે ભગવન્ એકેન્દ્રિય તૈજસશરીર કેટલા પ્રકારના કહ્યાં છે ? (જોયા! પંથ guળ) ગૌતમ ! પાંચ પ્રકારના કહ્યાં छ (तं जहा-पुढविकाइयएगिदिय तेयगसरीरे जाव वण्णस्सइकाइयएगिंदियते यगसरीरे) ते આ પ્રકારેપૃથ્વીકાયિક એકેન્દ્રિય તૈજસશરીર યાવત વનસ્પતિ કાયિક એકેન્દ્રિય તૈજસશરીર (વં ના ગોરાસ્ટિચરણ મેરો મનગર) એ પ્રકારે જેવા ઔદારિકશરીરના ભેદ કહ્યા છે (ત ) એજ પ્રકારે તૈજસના ભેદ પણ કહેવા જોઈએ (નાવ જરંથિi) ચતુરિ%િ સુધી
| (ચંદ્રિય તેવા સરીરે મતે ! #વિ vo) ભગવદ્ ! પંચેન્દ્રિય તેજસશરીર કેટલા પ્રકારના કહ્યા છે? (યમાં ! રવિદે પumત્ત) હે ગૌતમ ! ચાર પ્રકારના કહ્યાં છે? (તં TET
ચારે લેવચરાશરીરે) જે આ પ્રકારે–નરિયાક તેજસશરીર યાવત્ દેવ તૈજસશરીર (ફયાળે કુમો રે માળિયવો) નારકના બે ભેદ કહેવા જોઈએ (હા રે. વિચારે) જેવું વૈક્રિયશરીર (વંચિ સિવિનોબા) પંચેન્દ્રિય તિર્યંચાના (મgશાખા) અને મનુષ્યના (કા શોઢિયાર) જેવાં ઔદારિક શરીરના (મે મણિશો) ભેદ કહ્યા છે (ત€ માળિચવો) એ પ્રકારના કહેવા જઈએ (રેવાશં વેરવિચારીને મેળો મળિકો તદ્દા માળિચડ્યો) દેવેના જેવા વૈક્રિયશરીરના ભેદ કહ્યા છે, એજ પ્રકારે તિજસશરીરના ભેદપણું સમજી લેવા જોઈએ (વાવ સત્રસિદ્ધ વત્તિ) સર્વાથ સિંદ્ધના દેવે સુધી
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪
૨૬૮