________________
સમાધાન-અહી વિભંગ અવસ્થામાં અવધિદશનના પ્રતિપાદક સૂત્રને અભિપ્રાય આ છે વિર્ભાગજ્ઞાન વસ્તુના વિશેષ ધર્મોને જાણે છે અને અવધિદર્શન સામાન્ય અંશને વિષય કરે છે. તેથી જેમ સમ્યગ્દષ્ટિનું વિશેષવિષયક અવધિજ્ઞાન અને સામાન્ય વિષયક અવધિદર્શન પણ અનાકારમાં હેવાથી અવધિજ્ઞાનીના અવધિદર્શનના સમાન જ છે, એ કારણ છે કે વિર્ભાગજ્ઞાનીનુ વિર્ભાગજ્ઞાન પણ અવધિદર્શની જ કહેવાય છે, વિર્ભાગદર્શન કહેવાતું નથી.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! કેવલની નિરંતર કેટલા સમય સુધી કેવલદર્શની
શ્રી ભગવાન–હે ગૌતમ! કેવલદર્શની સાદિ અનન્ત હોય છે, કેમકે કેવલજ્ઞાની સાદિઅનન્ત કહેલ છે તેને પ્રતિપાત (પડવું) થતું નથી એજ પ્રકારે કેવલદર્શની સાદિઅનન્ત કહેવાય છે, કેમકે તેને પણ પ્રતિપાત નથી થતું. (દ્વાર ૧૧)
સંયતદ્ધાર કા કથન
સંયત દ્વાર–ઉપગદ્વાર શબ્દાર્થ-(લંગ મંરે ! સંપત્તિ પુછ?) હે ભગવન્! સંયત કેટલા કાળ સુધી સંયત રહે છે, એવી પૃચ્છા? (જોગમા ! નgonsi gi સમર્થ, કાં રેલૂળ પુરોહી) હે ગૌતમ ! જઘન્ય એક સમય સુધી, ઉત્કૃષ્ટ દેશના કરોડપૂર્વ સુધી (સંજણ મંતે ! બસંજ્ઞત્તિ પુછે ?) હે ભગવન ! અહંયત કેટલા કાળ સુધી અસંયત રહે છે ? એ પ્રશ્ન જોયા! અલંગ વિવિદ્ gov?) હે ગૌતમ! અસંત ત્રણ પ્રકારના કહ્યા છે (તં ) તે આ પ્રકારે (ગણાવી વાવાઝવgિ) અનાદિ અનન્ત (બળાતી વા સાવલિg) અનાદિસાન્ત (નાવી સાવતિg) સાદિ અને સાત (તસ્થળે) તે અસંતમાં (છે) જે (રાવી સાવઝવણ) સાદિ અને સાન્ત છે (નuળ અંતમુહુરં) તે જઘન્ય અન્તર્મુહૂર્ત સુધી (૩ોળ ગતિ ) ઉત્કૃષ્ટ અનંતકાળ સુધી (બળતાનો વરઘળી ગોHિળીગો) અનન્ત ઉત્સર્પિણ-અવસર્પિણ (ાઝો) કાળથી (ત્તિ અવઢ પોમારુરિવટું સૂi) ક્ષેત્રથી દેશન અપાઈ પુદ્ગલ પરિવર્તન.
(સંરચાના પુછ?) સંયતાસંયત સંબંધી–પૃચ્છા? (જેમા શંતોમુ) હે ગૌતમ ! જઘન્ય અન્તમુહૂર્ત સુધી (૩ોળે ટૂળ પુaોડિં) ઉત્કૃષ્ટ દેશોન કરેડપૂર્વ સુધી.
(નોલંક નો બહંગ નો સંગાસંગર નં પુછા) ને સંયત, અસંયત, સંયતાસંતય સમ્બન્ધી પ્રશ્ન
(જોરમા ! સાલી જાનવસિા) હે ગૌતમ ! સાદિઅનન્ત. દ્વાર ૧૨ (સાગારોવોનોવરે તે ! પુરા) હે ભગવન્! સાકારે પગથી ઉપયુક્ત વિષે પૃચ્છા?
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪
૧૫૫.