________________
બધાથી એછી શુકલેશ્યાવાળા હોય છે. પદ્મશ્યાવાળા તેમનાથી સંખ્યાતગણ અધિક છે, તેમનાથી પણ તેજલેશ્યાવાળી સંખ્યાતગણ અધિક છે, તેઓલેશ્યાવાળાની અપેક્ષાએ કાતિલેશ્યાવાળા અનન્તગણું છે. કાતિલેશ્યાવાળાની અપેક્ષાએ નીલલેશ્યાવાળા તિર્યંચ વિશેષાધિક છે. અને નીલલેક્ષાવાળાની અપેક્ષાએ કૃષ્ણલેશ્યવાળા વિશેષાધિક છે. કૃષ્ણલેશ્યાવાળાઓની અપેક્ષાએ પણ સ૩ તિર્યોનિક વિશેષાધિક છે.
એકેન્દ્રિય જીવેનું લશ્યાના આધાર પર અલ્પ બહુર્વ પ્રતિપાદિત કરાય છે
શ્રી ગૌતમસ્વામી–હ ભગવદ્ ! કુરૂલેશ્યા, નીલેશ્યા, કાતિલેશ્યા અને તેજલેશ્યાવાળા એકેન્દ્રિય માં કોણ કોનાથી અલપ, ઘણું, તુલ્ય અગર વિશેષાધિક છે?
શ્રી ભગવાન હે ગૌતમ ! બધાથી ઓછા એકેન્દ્રિય તેજલેશ્યાવાળા છે, કેમકે તેજલેશ્યા કતિષય બાદર પૃથ્વિકાયિક, અષ્કાયિક, અને વનસ્પતિકાયિક જેમાં અપર્યાપ્તક અવસ્થામાં જ મળે છે. તેજલેશ્યાવાળા એકેન્દ્રિયની અપેક્ષાએ કાતિલેશ્યાવાળા અનતગણ અધિક છે, કેમકે કાપતથા અનન્ત સૂકમ તેમજ બાદર નિગેદિયા છમાં મળી આવે છે. કાતિલેશ્યાવાળાની અપેક્ષાએ નીલલેશ્યાવાળા એકેન્દ્રિય વિશેષાધિક છે. નીલલેશ્યાવાળાઓની અપેક્ષાએ કૃષ્ણલેશ્યાવાળા એકેન્દ્રિય વિશેષાધિક છે, યુક્તિપૂર્વવત્ સમજી લેવી જોઈએ. - હવે પૃથ્વી કાયિકનું અલ્પબદુત્વ કહે છે
શ્રી ગૌતમસ્વામી–હે ભગવનકૃષ્ણલેશ્યાવાળા યાવત્ તેજલેશ્યાવાળા અથાત્ કૃષ્ણ, નીલ, કાપત અને તેજસ્થાવાળા પૃથ્વીકાયિકમાં કેણ તેનાથી અલ્પ, અધિક, તુલ્ય અથવા વિશેષાધિક છે?
શ્રી ભગવાન–હે ગૌતમ ! જેવું સમુચ્ચય એ કેન્દ્રિનું કથન કર્યું છે, એ જ પ્રકારે પૃથ્વીકાયિકનું પણ કથન સમજી લેવું જોઈએ. સમુચ્ચય એકેન્દ્રિયેની અપેક્ષાએ વિશેષતા એટલી જ છે કે કાપેલેશ્યાવાળા પૃથ્વીકાધિક અસંખ્યાતગણું હોય છે. અપ્રકાયિકનું અલ્પઅધિકત્વ પણ પૃથ્વીકાયિકના સમાન જ સમજવું જોઈએ.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! કૃષ્ણલેશ્યાવાળા, નીલેશ્યાવાળા અને કપિલેશ્યાવાળા તેજસ્કાયિકમાં કેણ કોનાથી અલ્પ-અધિક, તુલ્ય અથવા વિશેષાધિક છે?
શ્રી ભગવાન–હે ગેમ કાપોતલેશ્યાવાળા, તેજસાયિક બધાથી ઓછા છે, તેમની અપેક્ષાએ નીલલેશ્યાવાળા તેજસ્કાયિક વિશેષાધિક છે અને તેમનાથી પણ કૃષ્ણલેશ્યાવાળા તેજસ્કાયિક વિશેષાધિક છે. એજ પ્રકારે કૃષ્ણશ્યા આદિવાળા વાયુકાયિકનું પણ અલ્પઅધિકત્વ કહેવું જોઈએ.
શ્રી ગૌતમસ્વામી ભગવન્! કૃષ્ણલેશ્યાવાળા, નીલલેશ્યાવાળા, કાપલેશ્યાવાળા,
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪