________________
તિય ચા અને મનુષ્યાનું કથન છએ લેશ્યામાં તેવું જ છે જેવુ' પૃથ્વીકાયિકાના પ્રારભની ત્રણ લેશ્યામાં છે. વિશેષ એ છે કે પોંચેન્દ્રિય તિયચા અને મનુષ્યની વક્તવ્યતામાં છએ લેશ્યાઓના ઉચ્ચારણ કરવા જોઇએ. તેમના ઉત્પાદ છએ લૈશ્યાએમાંથી કાઈ પણ લેશ્યામાં થઈ શકે છે. અને પ્રત્યેક લેશ્યાવાળા છએ લેશ્યાએમાંથી કાઇ પણ લેશ્યાથી યુક્ત થઈને ઉવૃત્ત થાય છે. તેનું કથન આ રીતે સમજવુ જોઇએ.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! શું કૃલેશ્યાવાળા પચેન્દ્રિય કૃલેશ્યાવાળા પાંચેન્દ્રિય તિય ચામાં ઉત્પન્ન થાય છે? અને શુ' કૃષ્ણલેશ્યાવાળા પ'ચેન્દ્રિય તિય ચેાથી ઉદ્ભુત થાય છે? શું જે લેશ્યાથી યુક્ત બનીને ઉત્પન્ન થાય છે, તેજ લેશ્યાની સાથે ઉદ્યુત થાય છે? શ્રી ભગવાન્—હૈ ગૌતમ ! હા, કૃષ્ણલેશ્યાવાળા પૉંચેન્દ્રિય તિય ચ કૃષ્ણઙેશ્યાવાળા પચેન્દ્રિય તિય`ચામાં ઉત્પન્ન થાય છે અને કાઇવાર કૃષ્ણલેશ્યાવાળા થઈ ને જ ઉદ્ભવૃત્ત થાય છે, ફાઇવાર નીલકેશ્યાવાળા, કેઇવાર કાપેતાવાળા, કાઇવાર તે લેશ્યાવાળા, કેાઈવાર પદ્મવેશ્યાવાળા, અને ડૅઈાર શુકલલેશ્યાવાળા થઇને ઉત્ત થાય છે, કૈાઈવાર જે લેશ્યાથી યુક્ત થઈને ઉપન્ન થાય છે તેજ લેશ્યાથી યુક્ત થઇને ઉવૃત્ત થાય છે. કેાઈવાર અન્ય લેશ્યાથી યુક્ત થઈને ઉવૃત્ત થાય છે વગેરે, એજ પ્રકારે નીલ કાપાત, તેજ, પદ્મ અને શુકલલેશ્યા સંબન્ધી વક્તવ્યતા પણ જાણી લેવી જોઈએ.
વાનભ્યન્તર દેવાનું કથન અસુર;મારેના સમાન જ સમજવું' જોઈએ. તેથી જ વાનભ્યન્તરનું કથન આમ સમજવુ જોઇએ કે વાનભ્યન્તર દેવ જે લેશ્યાર્થી યુક્ત થઇને ઉત્પન્ન થાય છે, તેજ લેશ્યાથી યુક્ત થઈને ઉવૃત્ત થાય છે, એમ કહેવાનું કારણ એ છે બધા દેવાનુ લૈશ્યા પરિણામ ભવના ક્ષય સુધી એક જ જાતનું સ્થિર રહે છે.
શ્રી ગૌતમસ્વામી—હે ભગવન્ ! શુ' તેોલેશ્યાવાળા તિષ્ઠ દેવ તેોલેશ્યાવાળા જ્યાતિષ્ઠ દેવામાં ઉત્પન્ન થાય છે અને શું તેોલેશ્યાવાળાથી જ ચ્યુત થાય છે ?
શ્રી ભગવાન્—જેવું અસુરકુમારેાની બાબતમાં કહેલુ' છે, તેવુ જ કથન જયે।તિષ્ઠાના વિષયમાં પણ સમજવું જોઈ એ, એ વિધાનના અનુસાર જ્યાતિષ્ઠદેવ જે લેશ્યાથી યુક્ત થઇને ઉત્પન્ન થાય છે, નિયમે કરી એજ દેશ્યાથી યુક્ત થઈને ચ્યવન કરે છે. એજ પ્રકારે વૈમાનિક દેવ પણ એજ લેશ્યામાં ઉત્પન્ન થાય છે, એજ લેશ્યામાં ચ્યવન કરે છે. વિશેષ એ છે કે-ચેાતિષ્ઠદેવા અને વૈમાનીકદેવેનું મરવુ. વન' કહેવાય છે, તેને ઉર્દૂન નથી કહેતા.
શ્રી ગૌતમસ્વામી-ડે ભગવન્ ! શુ'કૃષ્ણલેશ્યા, નીલલેશ્યા અગર કાપાતલેશ્યાવાળા નારક ક્રમશઃ કૃષ્ણવેશ્યાવાળા, નીલલેસ્યાવાળા અગર કાપે તલેશ્યાવાળા નારકામાં ઉત્પન્ન થાય છે ? અને શું કૃષ્કુલેશ્યા, નીલલેશ્યા અને કાપાતલેશ્યાવાળા જ ઉન કરે છે ? શુ જે વૈશ્યાથી યુક્ત થઈને ઉત્પન્ન થાય છે, તેલે શ્યાથી યુક્ત થઇને ઉર્દૂવન કરે છે ?
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪
૬૩