________________
સરી નિયમા યિ) હે ગૌતમ ! જેને તેજસશરીર છે તેને કામંણુશરીર નિયમથી હાય છે. (નસ વિ માલરીર તસ્સ વિ સેયસરીર નિયમા )િ જેને કાણુશૌર ડાય છે, તેને તેજસશરીર નિયમથી હાય છે.
ટીકા:- આનાથી પૂર્વે ઔદારિક આદિ પાંચે શરીરના ભેદ, સસ્થાન, અને અવ ગહનાનુ નિરૂપણુ ક્યું છે, હવે પુદ્ગલાના ચયઉપચય આદિનું કથન કરાય છે
શ્રીગૌતમસ્વામી મ્હે ભગવન્ ! ઔદારિકશરીરના પુદૂગલ કેટલી દિશાઓમાંથી આવીને ચયને પ્રાપ્ત થાય છે ? અર્થાત્ સમુદિત થાય છે ?
શ્રીભગવાન-હે ગૌતમ ! જે કઈ પ્રકારના વ્યાઘાત અર્થાત્ રાકાણુ અગર તે અડચણુ ન હાય તા પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ ઊ અને અધ: આપ છએ દિશાએથી આવીને ચયને પ્રાપ્ત થાય છે, તાત્પર્ય એ છે કે, ત્રસનાડીની અંદર અથવા ખહાર વ્યવસ્થિત રહેલ ઔઢારકશરીર ધારી છત્રના એક પશુ દિશામાં અલાર્ક નથી થતા છએ દિશાઓથી ઓદારિકશરીરને ચેાગ્ય પુદ્ગલેાને ગ્રહણ કરે છે. પરન્તુ જ્યાં અડચણ થાય અર્થાત્ અલેક આવી જવાથી ખાધા થાય ત્યાં કદાચિત્ ચાર દિશામાંથી કદાચિત્ પાંચ દિશાએથી ઔદારિક પુદ્ગલાનું ચયન થાય છે.
તાત્પર્ય એ છે કે યદિ એક દિશામાં અલેક આવી જાય તે પાંચ દિશાએથી એ દિશાઓથી અલેાક થાય તા ચાર દિશાઓથી અને રહિ ત્રણ દિશાઓમાં અલોક આવી જાય તેા ત્રશુ દિશાઓથી પુટ્ટુગલોના ચયન થાય છે. જેમ-કેઈ ઔદારિકશરીર ધારી સૂક્ષ્મજીવ હાય અને તે લોકના સર્વે પ્રતરમાં આગ્નેય દાણમાં લોકાન્તમાં સ્થિત બનીને જેના ઊપર લોક ન હેાય પૂર્વ તથા દક્ષિણ દિશામાં પણ લેક ન હેાય તે જીવ પશ્ચિમ, ઉત્તર અને અા દિશાથી જ પુદ્ગલેનું ચયન કરે છે, કેમ કે બાકીની દિશાએ અલે ૪થી વ્યાપ્ત હેાય છે. જ્યારે તેજ અગર તેા અન્ય કેઇ સૂક્ષ્મ જીવ પશ્ચિમ દિશામાં રહેલા હાય તેને માંટે પૂર્વ દિશા અધિક થઇ જશે. તેથી તે ચાર દિશાઓથી પુદ્ગલાનુ ચયન કરે છે. જ્યારે તે છત્ર નીચે દ્વિતીય આદિ કાઈ પ્રતરમાં રહેલા હોય અને પશ્ચિમ
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪
૨૮૪