SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! યદિ સંખ્યાત વર્ષની આયુવાળા કર્મભૂમિજ ગર્ભજ મનુષ્ય પંચેન્દ્રિયના વૈકિયશરીર હોય છે તે શું પર્યાપ્ત સંખ્યાતવર્ષની આયુવાળા કર્મભૂમિજ ગર્ભજ મનુષ્ય પંચન્દ્રિયના વંકિયશરીર હોય છે અથવા અપર્યાપ્ત સંખ્યાત વર્ષની આયુવાળા કર્મભૂમિજ મનુષ્ય પંચેન્દ્રિયના વક્રિયશરીર હોય છે? શ્રી ભગવાન - હે ગૌતમ! પર્યાપ્ત સંખ્યાત વર્ષની આયુવાળા કર્મભૂમિ ગર્ણજ મનષ્ય પચન્દ્રિયના વૈકિયશરીર હોય છે, અપર્યાપ્ત સંખ્યાત વર્ષની આયુવાળા કર્મભૂમિજ ગર્ભજ મનુષ્ય પંચેન્દ્રિયના વૈક્રિયશરીર નથી હોતાં, એ પ્રકારે પંચેન્દ્રિય ક્રિયશરીરની પ્રરૂપણામાં પણ જલચર, ચતુષ્પદ, ઉર પરિસર્પ, ભુજપરિસર્પ, બેચર તથા ગર્ભજ સંખ્યાત વર્ષની આયુવાળા મનુષ્યનાં જ વૈક્રિયશરીર હોય છે. એના સિવાય સંમઈિમ આદિના નથી હોતાં, કેમકે ભવના સ્વભાવના કારણે એમાં વૈક્રિય લબ્ધિ સંભવિત નથી. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન! યદિ દેવ પંચેન્દ્રિના ક્રિયશરીર હોય છે તે શું ભવનવાસી દેવ પંચેન્દ્રિયોના પૈક્રિયશરીર હોય છે. યાવત્ શું વાનવ્યન્તર દેવ પંચદ્ધિના વિકિયશરીર હોય છે? શું તિષ્ક દેવ પંચેન્દ્રિયના વૈક્રિયશરીર હોય છે? અથવા શું વૈમાનિક દેવ પંચેન્દ્રિના ક્રિયશરીર હોય છે? શ્રી ભગવાન ગૌતમ! ભવનવાસી દેવ પંચેન્દ્રિયોના પણ વૈક્રિયશરીર હોય છે યાવત-વાનવ્યન્તર દેવ પંચેન્દ્રિયોના પણ ક્રિયશરીર હોય છે, જ્યોતિષ્ક દેવ પંચેન્દ્રિયના પણ વિકિયશરીર હોય છે અને વિમાનિક દેવ પંચેન્દ્રિના પણ વેયિશરીર હોય છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન! યદિ ભવનવાસી દેવ પંચેન્દ્રિયના વૈક્રિયશરીર હોય છે તે શું અસુરકુમાર દેવ પંચેન્દ્રિના કિયશરીર હોય છે, યાવત નાગકુમાર લવનવાસી દેવ પંચેન્દ્રિયેના વૈકૈયશરીર હોય છે, સુવર્ણકુમાર ભવનવાસી દેવ પંચેન્દ્રિયેના વૈક્રિયશરીર હોય છે, અગ્નિકુમાર ભવનવાસી દેવ પંચેન્દ્રિયોના વૈક્રિયશરીર હોય છે. વિદ્ય—માર ભવનવાસી દેવ પંચેન્દ્રિના વેકિયશરીર હોય છે, ઉદધિકુમાર ભવનવાસી દેવ પંચે. ન્દ્રિયેના વૈશિરીર હોય છે. દ્વિીપકુમાર ભવનવાસી દેવ પંચેન્દ્રિયોના વૈકિયશરીર હોય છે, દિકકુમાર ભવનવાસદેવ પંચેન્દ્રિયેના વૈકિય શરીર હોય છે, વાયુકુમાર ભવનવાસી દેવ પંચેન્દ્રિયોના વિક્રિયશરીર હોય છે અથવા સ્વનિતકુમાર ભવનવાસી દેવ પંચેન્દ્રિયના વૈકિયશરીર હોય છે? શ્રી ભગવાન ગૌતમ! અસુરકુમાર, નાગકુમાર, સુવર્ણકુમાર, વિદ્યકુમાર, ઉદધિકુમાર, દ્વીપકુમાર, દિકુમાર, પવનકુમાર અને સ્વનિતકુમાર ભવનવાસી દેવ પંચેન્દ્રિના વેકિયશરીર હોય છે. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ २४१
SR No.006449
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1978
Total Pages305
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy