________________
વર્ષોની આયુવાળા વિચાના કિયશરીર હોય છે. તેા શુ ચતુષ્પદ યાત્-પર્ઘાતક સંખ્યાતવની આસુવાળા સ્થલચર ગજ પંચેન્દ્રિય તિયસ્થાના વૈક્રિયશરીર હાય છે? અથવા શુ' પરિસ`પર્યાપ્તક સંખ્યાતવની આયુવાળા સ્થલચર ગર્ભજ પંચન્દ્રિય તિય ચેના વક્રિયશરીર હાય છે?
શ્રી ભગવાન્~હે ગૌતમ ! ચતુષ્પદ્રુ પર્યાપ્તક સ્થલચર સ`ખ્યાતષની આયુમા ગજ પંચેન્દ્રિય તિય ચેના વૈક્રિયશરીર હેય છે તથા પરિસ યાવત્ પતિ સ્થલચર સંખ્યાતવની આયુવાળા ગજ પંચેન્દ્રિય નિય ચાના પણુ વક્રિયશીરે હમ છે.
એજ પ્રકારે બધાનું સમજી લેવુ જોઇએ ચાવતા ખેચર પતિ સખ્યાતવની આયુવાળા ગજ પંચેન્દ્રિય તિય ચેાના વૈક્રિયશરીર હોય છે, અપર્યાપ્ત ખેચર્સ ખ્યાલ વર્ષની આયુવાળા ગજ પચેન્દ્રિય તિય ચાના વૈશિર' નશીલાં
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! યદિ મનુષ્ય પંચેન્દ્રિયાના વૈક્રિયશરીર હાય છે તે શુ સમૃઈિમ મનુષ્ય પોંચેન્દ્રિયોના વૈક્રિયશરીર હોય છે અથવા ગર્ભજ મનુષ્ય પાંચેન્દ્રિયાના વૈયિશરીર હાય છે ?
શ્રી ભગવાન્—હે ગૌતમ ! સ ́મૂમિ મનુષ્ય પંચેન્દ્રિયના વૈક્રિયશરીર નથી હોતાં, ગજ મનુષ્ય પાંચેન્દ્રિયાના વેક્રિયશરીર હાય છે.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! યદિ ગર્ભૂજ મનુષ્ય પંચેન્દ્રિયાના વૈક્રિયશીર હોય છે તે શુ ક ભૂમિજ ગજ મનુષ્ય પ ંચેન્દ્રિયોના વૈક્રિયશરીર હેાય છે, અકમ ભૂમિજ ગજ મનુષ્ય પચેન્દ્રિયાના વૈક્રિયશરીર હાય છે અથવા અન્તરદ્વીપ જ ગર્લ્સેજ મનુષ્ય પાંચન્દ્રિયાના વેક્રિયશરીર હાય છે ?
શ્રી ભગવાન્ડે ગૌતમ ! ક્રમ ભૂમિજ ગ`જ મનુષ્ય પાંચેન્દ્રિયના વેક્રિયશરીર હાય છે, અકમ ભૂમિજ ગજ મનુષ્ય પંચેન્દ્રિયના વૈક્રિયશરીર નથી હોતાં તથા અન્તરદ્વીપ જ ગજ મનુષ્ય પચેન્દ્રિયના પણ વૈક્રિયશરીર નથી હોતાં.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! યદિ ક`ભૂમિજ ગર્ભજ મનુષ્ય પચેન્દ્રિયના વૈક્રિયશરીર હોય છે તે શુ' સંખ્યાત વર્ષની આયુષાળા કભૂમિજ ગર્ભજ મનુષ્ય પંચેન્દ્રિચાના વૈક્રિયશરીર હાય છે અથવા અસ`ખ્યાત વર્ષની આયુવાળા કે ભૂમિજ ગર્ભજ મનુષ્ય પચેન્દ્રિયના વૈક્રિયશરીર હોય છે ?
શ્રી ભગવાન્ હે ગૌતમ ! સખ્યાત વની યુવાળા કર્મ ભૂમિજ ગમ જ મનુષ્ય પાંચેન્દ્રિયના વૈક્રિયશરીર ડાય છે, અસંખ્યાત વની આયુવાળા ક`ભૂમિજ ગજ મનુષ્ય પંચન્દ્રિયના વૈકિયારીર ની હાતાં.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪
૨૪૦