SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ (નોસET-નવારેof gછા ?) નેસૂમ બાદર સંબંધી પ્રશન? (મા ! લાવી; જાનવર) હે ગૌતમ! સાદિ અપર્યસિત. (દ્વાર ૧૮) | (સળી મતે ! પુછા) ને સંજ્ઞી નેઅસંજ્ઞી વિષયક પ્રશ્ન? (mોમા જ્ઞgoળેof ચંતોમુત્ત, કોળું સોમવતપુડ્ડાં સાતિ) હે ગૌતમ! જધન્ય અન્તર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ એ પૃથકત્વ સાગરેપમથી કાંઈક અધિક કાળ સુધી સંજ્ઞી જીપ નિરન્તર સંજ્ઞી પણામાં રહે છે. (બાળoi gછા ?) અસંજ્ઞી વિષે પૃચ્છા? (નોમા ! નહomi દંતોમુત્ત) હે ગૌતમ! જઘન્ય અનતમુહૂર્ત પર્યત અને (૩ોરેí વારૂરૂાાં ) ઉત્કૃષ્ટ વનસ્પતિકાલ પર્યન્ત. (નો Horો નો કાળી પુછ ?) ને સંજ્ઞી ને અસંજ્ઞી વિષયક પ્રશ્ન ? (યમા ! સાલી અપાવણિg) હે ગૌતમ! સાદિ અપર્યાવસિત. (દ્વાર ૧૯) (માસિદ્ધિvoi gછ?) ભવસિદ્ધિક સંબંધી પ્રશ્ન ? (જોયા! અrી સજજ્ઞાgિ) હે ગૌતમ! અનાદિયાન (કમવસિદ્ધિાણં પુછા) અભવસિદ્ધિક સંબંધી પ્રશન ? નિયમ ! શાવિ પwવતિ) હે ગૌતમ ! અનાદિ અપર્યાવસિત. (નો મસtiદ્ધા નો સમાવિgિi gઝા ?) ને ભવસિદ્ધિકને અભવસિદ્ધિક સંબંધી પ્રશ્ન? (નવમ ! સાવી પાવતિ) હે ગૌતમ ! સાદી અપર્યાવસિત. (દ્વાર ૨૨) (ધર્માસ્થિrvi gછ?) ધર્માસ્તિકાય કેટલા કાળ સુધી ધર્માસ્તિકાય પણામાં રહે છે, એ પ્રશ્ન? (ચમા ! સત્રદ્ધ) હે ગૌતમ ! સદાકાળ (gવં નવ ગઢા સમg) એ પ્રકારે યાવત, અદ્ધા સમય (દ્વાર ૨૧) (રિમેળે પુછા? ચરમ સંબધી પ્રશ્ન ? (ચમા ! જળવીu avsઝવણg) હે ગૌતમ! અનાદિ સપર્યવસિત. (રિમે પુછે? અચરમ સંબધી પ્રશ્ન ? (નોરમા ! બચરિમે સુવિ Hum) હે ગૌતમ ! અચરમ બે પ્રકારના કહ્યા છે (તં -અળવી ના અવનવનિg સારી વા ગન્નશિપ) તે આ પ્રકારે અનાદિ અપર્ધવસિત, અને સાદી અપર્યાવસિત. (દ્વાર ૨૨) કાસ્થિતિ પદ સમાપ્ત ટીકાર્ય-પહેલાં આહારક દ્વારની પ્રરૂપણ કરાઈ હવે કમ પ્રાપ્ત પંદરમાં ભાષક આદિકારોની પ્રરૂપણ કરાય છે - શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્ ! ભાષક જીવ નિરન્તર કેટલા સમય સુધી ભાષક પર્યાયથી યુક્ત રહે છે? શ્રી ભગવાન-હે ગૌતમ ! જઘન્ય એક સમય સુધી, ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્ત સુધી ભાષક જીવ નિરન્તર ભાષક પર્યાયથી યુક્ત બની રહે છે. અહીં ભાષકનું જઘન્ય એક સમય સુધી અને ઉત્કૃષ્ટ અન્તર્મુહૂત સુધી નિરતર રહેવાનું જે બતાવ્યું છે, તે વચનગની અપેક્ષાએ સમજવું જોઈએ. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! અભાષક જીવ અભાષક પર્યાયવાળા નિરન્તર કેટલા સમય સુધી રહે છે? શ્રી ભગવાન હે ગૌતમ ! સંભાષક ત્રણ પ્રકારના હોય છે-જેમ કે-અનાદિ અપર્ય શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૧૬૨
SR No.006449
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1978
Total Pages305
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy