________________
સલેશ્ય અવસ્થા ઉત્પન્ન નથી થતી, તેથી અલેશ્ય સાદિ અનન્ત છે. ( દ્વાર ૮)
સમ્યકત્વવાલે જી કે સમ્યક્તા કા નિરૂપણ
નવમું સમ્યકત્વદ્વાર શબ્દાર્થ-સમૂવિ ળ મંતે ! સમરિકી ત્તિ વાઇલો વિરું હો) ભગવન સમૃષ્ટિ જીવ સમ્યગ્દષ્ટિ પણે કેટલા કાળ સુધી રહે છે? (જોયા ! મારો દુષિદે પum) ગૌતમ સમદષ્ટિવાળા છ બે પ્રકારના છે. (તે રહી-સહી વા બન્નતિ, તારી વા સંપન્નવલ) તેઓ આ પ્રકારે-સાદિ અપર્યવસિત અને સાદિ સપર્યવસિત (તસ્થ કે તે સારી સરકાવાસા) તેઓમાં જે સાદિ સપર્યવસિત છે (સે ગonળે તોમુદત્ત) તે જઘના અન્તર્મુહૂર્ત સુધી (૩ોળે વદ્રિ પાલવમાડું) ઉત્કૃષ્ટ સાતિરેક છાસઠ સાગરોપમ સુધી.
(fમાવિટ્ટી જો મંતે ! પુરા) હે ભગવન મિથ્યા દષ્ટિના વિષયમાં પૃચ્છા? (વના! નિજીવી સિવિશે gor) હે ગૌતમ! મિથ્યાષ્ટિવાળા જીવ ત્રણ પ્રકારના કહ્યા છે (રં લાખાણા કારૂપ સજsઝવસિષ, વીર વા પકવામિણ) તે આ પ્રકારેઅનાદિ અનન્ત, અનાદિ સાન્ત અને સાદિ સાન્ત (તત્વ તે વાવી સજ્જવલિg) તેમાં જે સાદિ સાન્ત છે તે નgumળે બંતો મુહુરં ૩ોતે કoid ૪) તે જઘન્યથી અન્તર્મુહર્તા સુધી, ઉત્કૃષ્ટ અનન્ત કાળ સુધી (અનંતાગો રૂqિળી ગોદિuળીનો વાઢ) કાળની અપેક્ષાએ અનન્ત ઉત્સપિરિણી–અવસર્પિણિ (ત્તિનો અવઢ પોramરિદૃ gિi) ક્ષેત્રની અપેક્ષાએ દેશેન અપાઈ પુદ્ગલ પરિવર્તન સુધી.
(સાબિછાળેિ પુછા) સમ્યકૃમિથ્યાદષ્ટિના વિષયમાં પ્રશ્ન ? (ચમી ગળે ન ચંતોમુત્ત) હે ગૌતમ! જઘન્ય અન્તર્મુહૂર્ત (૩ોળે સંતોદુi) ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્ત (હાર ૯)
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪
૧૪૭