SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ पत्तपमत्तसंजय सम्मदिदी पज्जत्तग सखेज्जवासाउय कम्मभूमग गब्भवतिय मणूस आहारगનરે) અવૃદ્ધિ પ્રાપ્ત પ્રમત્ત સંયત સમ્યગ્દષ્ટિ પર્યાપ્ત સંખ્યાત વર્ષની આયુષ્ય વાળા કર્મ ભૂમિના ગર્ભવ્યુત્ક્રાંતિક મનુષ્ય ષ્યના આહારક શરીર નથી હોતાં (જસરી મંતે ! સંકિg Youત્ત) હે ભગવન્ ! આહારકશરીર કયા સંસ્થાનવાળાં કહેલા છે? (ચમા ! સમજ સંતાનનંદિg Tvળ) હે ગૌતમ! સમચતુરસ સંસ્થાન વાળાં કહેલાં છે ( બારસરણ મંતે ! છે મઠ્ઠાચિા કરી રોજગા પૂoળા) ભગવન! આહારકશરીરની અવગાહના કેટલી વિશાલ કહેલી છે? (જો મા ! ઝgori qi ચળ) ગૌતમ! જઘન્ય કેઈ ઓછા એક હાથની (શોલે ફિTUT) ઉત્કૃષ્ટ પુરા એક હાથની ટીકાર્થ–આનાથી પહેલાં વેકિયશરીરના ભેદ, અવગાહના અને સંસ્થાનનું પ્રરૂપણ કરેલું છે. હવે આહારકશરીરના ભેદ, સંસ્થાન અને અવગાહનાનું નિરૂપણ કરાય છે શ્રીગૌતમસ્વામી–હે ભગવન્! આહારશરીર કેટલા પ્રકારના કહ્યાં છે ? શ્રીભગવન–હે ગૌતમ ! આહારકશરીર એકજ પ્રકારના કહ્યાં છે. શ્રીૌતમસ્વામી–હે ભગવન ! જે એક જ પ્રકારના છે તે તે શું મનુષ્યના આહારશરીર હોય છે અથવા અમનુષ્ય અર્થાત્ મનુષ્યતર જીવના આહારકશરીર હોય છે ? શ્રીભગવાન-હે ગૌતમ ! મનુષ્યના આહારકશરીર હોય છે, મનુષ્યતરના આહારકશરીર નથી હોતાં. શ્રીગૌતમસ્વામી- હે ભગવન! જે મનુયના આહારકશરીર હોય છે તે સંમૂછિમ મનુષ્યના આહારકશરીર હોય છે અગર ગર્ભજ મનુષ્યના આહારકશરીર હોય છે? શ્રી ભગવાન હે ગૌતમ! સંમૂઈિમ મનુષ્યના આહારકશરીર નથી હોતા, કિન્તુ ગર્ભજ મનુષ્યને આહારકેશરીર હોય છે. શ્રીગૌતમસ્વામી–હે ભગવન્ યદિ ગર્ભજ મનુષ્યના આહારકશરીર હોય છે, તો કર્મ ભૂમિના ગર્ભજ મનુષ્યના આહારકશરીર હોય છે અથવા અકર્મભૂમિના ગર્ભજ મનુષ્યના હિાય છે? અથવા અન્તર્કંપના ગર્ભજ મનુષ્યના હોય છે? શ્રીભગવાન-હે ગૌતમ કર્મભૂમિના ગર્ભજ મનુષ્યના આહારકશરીર હોય છે, અકર્મ ભૂમિના ગર્ભજ મનુષ્યના આહારકશરીર નથી હતાં અને અત્તરદ્ધના ગર્ભજ મનુષ્યના આહારકશરીર પણ નથી હોતાં. શ્રીગૌતમસ્વામી-હે ભગવન્! યદિ કર્મભૂમિના ગર્ભજ મનુષ્યના આહારકશરીર હોય છે તે શું સંખ્યાત વર્ષની આયુવાળા કર્મભૂમિના ગર્ભજ મનુષ્યના આહારકશરીર હોય છે અથવા અસંખ્યાત વર્ષની આયુવાળ કર્મભૂમિના ગર્ભજ મનુષ્યના આહારકશરીર હોય છે ? શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૨૬૫
SR No.006449
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1978
Total Pages305
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy