________________
તીથ કરત્વને પ્રાપ્ત કરે છે? (ળો મૂળરૢ સમટ્ટુ) હૈ ગૌતમ ! આ અસમર્થ નથી (ક્ષેત્રવિળÄ ધર્મ સમેગ્ના સવળયા) કેવળી દ્વારા પ્રરૂપિત ધર્માંનું શ્રવણ પ્રાપ્ત કરે છે (ત્રં વારાળુ વિ) એજ પ્રકારે વાયુકાયિક પણ (વળÆાન પુરુંછા ?) વનસ્પતિકાયિક સંબંધી પ્રશ્ન ? (શોથમા ! નો ફળદ્રે અત્રે) હૈ ગૌતમ ! આ અથ સમ નથી (મનવગનના લુવા દેના) મન પ`વજ્ઞાન પ્રાપ્ત કરે છે
(પર્નિચિતિવિગોળિય મજૂસ વાળમંતલોક્ષિ ં પુજ્જા ) પચેન્દ્રિય તિર્યંચ, મનુષ્ય, વાનવ્યન્તર, જ્યાતિષ્ઠ સંબંધી પ્રશ્ન ? (ોચમા ! ળો ફળદ્રે સમદ્રે) હૈ ગૌતમ ! આ અર્થ સમથ નથી (અંતિિષ પુળ દરેકના) અન્તક્રિયા તા કરે છે
(સોમ્ન રેવેનું અંતે ! અનંતર' યં ચત્તા) હે ભગવન્ ! સૌધમ કલ્પના દૈવ અનન્તર શ્રય કરીને (તિæñ સમેગ્ગા) તીથ કરવના લાભ કરે છે? (નોયમા ! અત્યંણ્ મેલા અત્થરૂપ નો હમે જ્ઞા) હે ગૌતમ ! કોઇ લામ કરે છે, કોઇ લાભ નથી કરતા (રૂં ના ચળળમાં પુત્રી તે) એ પ્રકારે જેવા રત્નપ્રભા પૃથ્વીના નારક (વં ગાય સત્રકૃસિદ્ધત્તરૂપે) એજ પ્રકારે સર્વાં સિદ્ધ વિમાનના દેવ સુધી કહેવું જોઇએ.
ટીકા –હવે તૌ કરાર નામક, પાંચમા દ્વારની પ્રરૂપણ કરાય છે,
શ્રીગૌતમસ્વામી પ્રશ્ન કરે છે-હે ભગવન્ ! શું રત્નપ્રભા પૃથ્વીના નાક રત્નપ્રભા પૃથ્વીના નારકોથી અનન્તર ઉતન કરીને તીકત્વ પ્રાપ્ત કરે છે? અર્થાત્ તી કર થઈ શકે છે ?
શ્રીભગવાન હૈ ગૌતમ ! રત્નપ્રભા પૃથ્વીના કાઈ નારક પેાતાના ભવથી નિકળીને તીથકર થઈ શકે છે, કાઈ નથી થઈ શકતા.
શ્રીગૌતમસ્વામી-હે ભગવન્ ! શા કારણે એમ કડે છે કે કાઈ રત્નપ્રભા પૃથ્વીના નારક, રત્નપ્રભા પૃથ્વીથી નિકળીને સીધા મનુષ્યભવમાં ઉત્પન્ન થઇને તી કર થઈ શકે છે અને કાઇ નથી થઇ શક્તા,
શ્રીભગવાન્—હૈ ગૌતમ ! જે રત્નપ્રભા પૃથ્વીના નારકે પહેલા કયારેય તીર્થંકર નામ ગોત્ર ક` ના બંધ કરેલ છે, સૃષ્ટ કરેલ છે, નિધત્ત કરેલ છે. નિકાચિત કરેલ છે, પ્રસ્થા પિત કરેલ છે, નિવિષ્ટ કરેલ છે, અભિનિષ્ટિ કરેલ છે સામે આવેલ છે, ઉદયમાં આવેલ છે, ઉપશાન્ત નથી, તેજ નારકે। તીર્થંકર થાય છે. તેના સિવાયના જે રત્નપ્રભા પૃથ્વીના નારક છે, તે તીકર નામગાત્ર કમ' ખાંધતા નથી યાવત્ જેના ઉદ્દયમાં નથી આવેલા ઉપશાન્ત છે તે તીથ કરત્વને નથી પ્રાપ્ત કરી શકતા.
અહી' તી કર નામકર્મને માટે બદ્ધ આદિ અનેક પદાના પ્રયાગ કરાયેલ છે, તેના અમાં જે ભિન્નતા છે, તે આ પ્રકારે છે-જેમ અનેક સાચેાને સૂત્રથી ખાંધી દેવામાં આવે છે તેમજ સૌથી પહેલા આત્માની સાથે કર્માંના સાધારણ સયોગ થાય તે અદ્ધ થયેલ કહેવાય જ્યારે તે સાચેને અગ્નિમાં તપાવી અને ઘણુથી ટીપવામાં આવે ત્યારે તેમનામાં સઘનતા ઉત્પન્ન થાય છે, એજ રીતે આત્મપ્રદેશ અને કર્મમાં સઘનતા ઉત્પન્ન થવી તેને પ્રુષ્ટ થવુ કહેવાય છે.
નિધત્તને અથ છે-ઉદ્દત'ના કરણ અને અપના કરણના સિવાય શેષ કરણ જેમાં
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪
૧૯૩