________________
મનુષ્ય ચીસ દંડકમાં ઉત્પન્ન થાય છે એમ કહેવું જોઈ. વાતવ્યન્તર, જતિષ્ક અને વૈમાનિક ને ઉત્પાદ એજ પ્રકારે છે જે વીસે દંડકમાં અસુરકુમાર ને ઉત્પાદ કહ્યો છે. અભિપ્રાય એ થયો કે જેવા અસુરકુમાર નરકે માં ઉત્પન્ન નથી થતા અને અસુરકુમાર આદિમાં પણ ઉત્પન નથી થતા, પૃથ્વીકાયિક, અકાધિક અને વનસ્પતિકાચિકેમાં ઉત્પન્ન થાય છે, તેજસ્કાચિકે, વાયુકાયિંકે અને વિકલેન્દ્રિમાં ઉત્પન નથી થતા, પંચેન્દ્રિય તિર્યંચ નિકે મનુષ્ય વાતવ્યન્તરે, તિષ્ક અને વૈમાનિકોમાં નથી ઉત્પન થતા, એજ પ્રકારે વાતવ્યન્તર આદિ પણ યથાયોગ્ય રીતે કયાંક ઉત્પન્ન થાય છે અને કયાંક નથી ઉત્પન્ન થતા.
ચતુર્થદ્વાર સમાપ્ત
તીર્થકરોં એવં ચક્રવર્તિયોં કે ઉત્પાદ કા નિરૂપણ
પંચમ તીર્થકર દ્વારા વક્તવ્યતા શબ્દાર્થ-(વચનામાપુzવીને મંતે! ચાંદામાપુઢવીને પહંતો) હે ભગવન ! રત્નપ્રભા પૃથ્વીના નારક રત્નપ્રભા પૃથ્વીના નારકેથી (બળતર' વચ્ચદ્દિત્તા) અનન્તર ઉદ્વર્તન કરીને (સિથાર ને ના ) તીર્થકરત્વ પ્રાપ્ત કરે છે ? (જમા ! કારણ અને જ્ઞા, ભેરૂ નો મેગા) હે ગૌતમ! કઈ-કઈ પ્રાપ્ત કરે છે અને કઈ કઈ પ્રાપ્ત નથી કરતા (2 mi મેતે ! gવં યુદવફ) હે ભગવન ! કયા હેતુથી એમ કહેવાય છે કે (અતારા જ્ઞા, જરા જો મેન્ના) કઈ પ્રાપ્ત કરે છે, કોઈ નથી પ્રાપ્ત કરતા (નોરમા ! પુમાઢવી નેચર) હે ગૌતમ ! રત્નપ્રભા પૃથ્વીને જે નારકના જીવ (ઉતરવા નામોથાડું મારું) (તીર્થકર નામ ગોત્ર કર્મ (વદ્વાÉ) બદ્ધ (પુદા સ્પષ્ટ (નિધત્ત૬) નિધત્ત (વહારું) કૃત (qZવિચા) પ્રસ્થાપિત (નિવિટ્ટા) નિવિષ્ટ (મિનિવિટ્ટ) અભિનિવિષ્ટ (મિમનારાયા) અભિસમન્વાગત (રિનારું) ઉદયગત (નો સંપત્તારું) ઉપશાન્તનહીં (હુવતિ) હેય છે કે જો વજનમાપુઢવી ને) તે રત્નપ્રભા પૃથ્વીના નારક (રયા જમાડુઢવી ને રૂuતો) રત્નપ્રભા પૃથ્વીના નારકેથી (શાંતાં વૃદ્દિત્તા) અનન્તર ઉદ્વર્તન કરીને તિસ્થા મેગા) તીર્થ કરત્વને પ્રાપ્ત કરી લે છે. (નરત રામાપુઢવી ને ચરણ)
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪
૧૯૧