________________
કેના અને સૌધર્મથી લઈને અશ્રુત પર્યન્ત વૈમાનિકના ભવનધારણીય વૈક્રિયશરીર ભવના સ્વભાવના કારણે વિશિષ્ટ શુભ નામ કર્મના વશથી સમચતુરન્સ સંસ્થાનવાળાં જ હોય છે. ઉત્તર કેયશરીર ઇચ્છાનુસાર બનાવાય છે, તેથી તેમનાં કેઈ નિયત આકાર નથી હતા. તે અનેક આકારના હોય છે.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! શૈવેયકના ક૫તીત વિમાનિક દેવ પંચેન્દ્રિના ક્રિયશરીર કેવા આકારના કહેલાં છે? - શ્રી ભગવાન હે ગૌતમ! રૈવેયક દેના એક માત્ર ભવધારણીય વધશરીર જ હૈય છે અને તે સમચતુરસ્ત્ર સંસ્થાનવાળાં હોય છે. શૈવેયક દેવ ઉત્તરક્રિયશરીર બનાવતા નથી, તેથી જ તેમના ઉત્તર કેયશરીર હેતાં જ નથી.
ગ્રેવેયક દેવેના સમાન પાંચ અનુત્તરી પપાતિક વૈમાનિક દેશોના પણ ભવધારણીય વૈક્રિયશરીર જ હોય છે. અને તે સમયતરસ સંસ્થાનવાળા હોય છે. એ પ્રકારે નવ જૈવેયકના દેવેનાં તથા પાંચ અનુત્તરૌપપાતિક વૈમાનિક દેનાં પ્રયજનને અભાવ હોવાથી ઉત્તરક્રિયશરીર નથી હોતાં પરિચાર અથવા ગમનાગમન આદિ તેમનામાં હતાં જ નથી, એ કારણે તેઓ વૈક્રિયશરીરના નિર્માણ પણ કરતા નથી. તેમનામાં કેવળ ભવધારણવિધિ શરીર જ મળી આવે છે અને તેમનાં સંસ્થાન સમચતુરત જ હોય છે. સૂ૦ પા
ક્રિયશરીરની અવગાહના શબ્દાર્થ– વિચારી જે તે ! રે માર્જિયા હરીરાયTTI Tumત્તા ?) હે ભગવન ! વેકિયશરીરની અવગાહના કેટલી મોટી કહેલી છે? (તોય ! નર્mણ ગુરુ અ નર્ મા હે ગૌતમ ! જઘન્ય અંગુલનો અસંખ્યાતમે ભાગ (ઉદ્યોને સાતિરે ગોચરચર્સ) ઉત્કૃષ્ટ સાતિરેક એક લાખ જનની (વારે વિચારી જ મને ! રે માર્જિવા સર
rrrr gumત્તા ?) હે ભગવન્! વાયુકાયિક એ કેન્દ્રિયની શરીરની અવગાહના કેટલી છે? (ચમા ! agoળે કાર અલફ્રકા મri) હે ગૌતમ ! જઘન્ય અંગુલને અસંખ્યાત ભાગ (રોએ વિ અંકુરણ ઝરમાં) ઉત્કૃષ્ટ પણ અંગુલને અસંખ્યાતમભાગ.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪
૨૪૭