SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ નીલ, કાતિલેશ્યાવાળા તેજસ્કાલિક (ક્યુલેકું નીરું, રાવણે, સેવાપણું) કૃષ્ણ, નીલ, કાપતલેશ્યાવાળા તેજસ્કાયિકમાં (8વવ૬) ઉપન થાય છે. (ણિય દ્રે રન્નાટ્ટ) સ્થાત્ કૃષ્ણલેશ્યામાં ઉદ્વર્તન કરે છે (સિય નીચણે કારટ્ટ) સ્યાત્ નીલલેશ્યામાં ઉદ્વર્તન કરે છે (શિવ વાઢેરે વવવ૬) સ્થાન કાપતલેશ્યામાં ઉદ્વર્તન કરે છે (રિય નઢેરે વવવકન્નર તરણે વાવ) જેતેશ્યાવાળામાં ઉત્પન્ન થાય છે સ્યાત્ તે જલેશ્યાવાળામાં ઉદ્વર્તન કરે છે (gવું વારાફુચા વિચ–તેફંવિ-રવિંરિસા વિ માળિચડ્યા) એજ પ્રકારે વાયુકાયિક, દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય પણ કહેવા જોઈએ. ( મતે ! બ્રુક્ષે જ્ઞાવ સુ ) હે ભગવન ! કૃષ્ણલેશ્યા યાવત્ શુકલલેવાવાળા (વિશ્વનોળિયા) પંચેન્દ્રિય તિર્યચ (બ્દ, પંચિતિરિવહનોળિયું) કૃષ્ણલેશ્યા યાવત્ શુકલેશ્યાવાળ પંચેન્દ્રિય તિયામાં (8વા ગરૂ) ઉપજે છે, (પુછા) પ્રશ્ન (હંત શોચમા !) હા, ગૌતમ ! (વાઢેણે ગાવ યુધરે ) કૃષ્ણલેશ્યા યાવત્ શુકલલેશ્યાવાળા (પચિસિરિઝન) પંચેન્દ્રિય તિર્યંચ ( શેણુ નાવ સુકાય) કૃષ્ણ યાવત શુકલેશ્યાવાળા (પરિરિરિવોગિણું ૩વવાનરૂ) પંચેન્દ્રિય તિર્યંચામાં ઉત્પન્ન થાય છે (સિચ wણે વત્રફુ) સ્થાત્ કૃષ્ણલેશ્યાવાળા ઉદ્વર્તન કરે છે (જાવ fણય સુન્ટેરો) યાવત યાત્ શુકલેશ્યવાળા (ઉa) ઉદ્વર્તન કરે છે (સર કરે કવવાર તેચ્છે ) સ્વાત્ જેલેશ્યાવાળામાં ઉત્પન્ન થાય છે તેજલેશ્યાવાળામાં ઉવૃત્ત થાય છે (ઉર્વ મજૂરે વિ) એ પ્રકારે મનુષ્ય પણ (વાળમંતર યમુના) વાનન્તર જેવા અસુરકુમાર (કોરિયમiળયા વિ ઇવ) તિષ્ક અને વિમાનિક પણ એજ પ્રકારે (નવર સ સસ્ટેર) વિશેષતા એકે જેમની જેટલી વેશ્યાઓ (હોલ્ફ વિ જયંતિ માિન બને અર્થાત્ તિલકે અને વૈમાનિકેના માટે ચ્યવન કરે છે, એવું કહેવું જોઈએ. ટીકા-દ્વિતીય ઉદ્દેશકમાં નરયિક વિગેરેની વેશ્યાઓની ગણના તેમના અ૫હત્વ અને અધિકત્વ મહર્ધિત્વની પ્રરૂપણ કરાઈ છે, તૃતીય ઉદ્દેશકમાં એ બતાવાય છે કે નરયિક આદિની તે વેશ્યાઓ શું ઉત્પત્તિક્ષેત્રમાં ઉત્પન્ન થતાં જ થાય છે અથવા ઉત્પત્તિક્ષેત્રની તરફ જતાં સમયે વિગ્રહ ગતિમાં પણ હોય છે પ્રથમ નયાન્તરને આશ્રય લઈને નરયિક આદિન વ્યપદેશની પ્રરૂપણ કરાય છે શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે–હે ભગવન્! શું ના૨ક જીવ નારકમાં ઉત્પન્ન થાય છે અથવા જે નારક નથી તે નારકમાં ઉત્પન્ન થાય છે? શ્રી ભગવાન ઉત્તર આપે છે–હે ગૌતમ ! નારક જ નારકમાં ઉત્પન્ન થાય છે, અનારક નારકમાં ઉત્પન્ન નથી થતા તાત્પર્ય એ છે કે વસ્તુતઃ આયુષ્ય જ ભવનું કારણ છે, તેથી જ જ્યારે નારકાયુને ઉદય થાય છે, ત્યારે જીવને નારકભવની પ્રાપ્તિ થાય છે. એ જ પ્રકારે મનુષ્પાયુને ઉદય થતાં મનુષ્યભવ પ્રાપ્ત થાય છે. એ કારણથી નરકાયુ આદિની વેદનાના પ્રથમ સમયમાં જ નારક આદિ સંજ્ઞાને વ્યવહાર થવા લાગે છે. આ ઋજુ સૂત્ર નયને અભિપ્રાય છે. કહ્યું પણ છે-“અગ્નિ પરાળને બાળ નથી. જ્યાંય ઘટનું ભેદન નથી થતું. અશૂન્યમાંથી કેઈનું નિષ્ક્રમણ નથી થતું અને કેઈ શુન્યમાં પ્રવેશ કરતું નથી. ૧૫ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૫૮
SR No.006449
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1978
Total Pages305
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy