________________
ઊ'ચાઈ કેટલી કહેલી છે.
શ્રી ભગવાન્ હે ગૌતમ ! ઔદારિકશરીરની જધન્ય અવગાહના આંગળના અસ’ખ્યાતમા ભાગની હેલી છે અને ઉત્કૃષ્ટ અવગાહના સાતિરેક અર્થાત્ કાંઈક અધિક એક હજાર ચાજનની કહેલી છે. આ ઉત્કૃષ્ટ અવગાહના સમુદ્ર ગી` આંદિમાં કમળની નાલ આદિના અપેક્ષાથી સમજવી જોઈએ. ત્યાંના સિવાય અન્યત્ર આટલી અવગાહનાવાળા ઔદારિકશરીર નથી હાઇ શકતાં.
એકેન્દ્રિયના ઔદારિકશરીરની અવગાહના પણ એજ પ્રકારે છે, અર્થાત્ જેમ સમુચ્ચય રૂપમાં ઔદારિકશરીરની અવગાહના જઘન્ય આંગળના અસખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ કાંઇક અધિક એક હજાર ચૈાજનની કહી છે, એજ પ્રકારે એકેન્દ્રિયશરીરની પણ સમજથી. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! પૃથ્વીકાયિકાના ઔદ્દારિકશરીરની અવગાહના કેટલાં માટી કહી છે?
શ્રી ભગવાન હૈ ગૌતમ ! પૃથ્વીકાયિકાના ઔદારિકશરીરની અવગાહના જઘન્ય અને ઉત્કૃષ્ટ આંગળના અસંખ્યાતમા ભાગની કહી છે. સમુચ્ચય પૃથ્વીકાયિકાના સમાન જ અપર્યાપ્ત તથા પર્યાપ્ત પૃથ્વીકાંયિકાના શરીરની અવગાહના પણ જઘન્ય અને ઉત્કૃષ્ટ આંગળના અસ ંખ્યાતમા ભાગની જ કહેલી છે. એજ પ્રકારે સૂક્ષ્મ પૃથ્વીકાયિકાની, તેમના પર્યાપ્તાની તેમજ અપર્યાપ્તેાની અવગાહના જઘન્ય અને ઉત્કૃષ્ટ આંગળના અસ`ખ્યાતમા ભાગની જ હાય છે. માદર પૃથ્વીકાયિકાની, તેમના પર્યાપ્તાની તથા અપર્યાપ્તાની અવગાહના પણ એજ પ્રકારે છે, અર્થાત્ સમુચ્ચય પૃથ્વીકાયિકાના શરીરની અવગાહનાના સમાન ઉત્કૃષ્ટ અને જઘન્ય આંગળના અસંખ્યાતમા ભાગની છે.
મા નવના સમૂહ જેવા પૃથ્વીકાયિકના કહ્યો છે, એજ પ્રકારે અપ્રકાયિકાના તેજસ્કાયિકાને, વાયુકાયિકાના તેમના પર્યાપ્તાના તથા અપર્યાપ્તાના પણ કહેવા જેઈ એ. અર્થાત્ એ બધાના ઔદાકિશરીરની જઘન્ય અને ઉત્કૃષ્ટ અવગાહના આંગળના અસ ખ્યાતમા ભાગની કહી છે. સૂક્ષ્મ અપ્રકાયિક આદિના, તેમના પર્યાપ્ત તથા અપર્યાપ્તના ઔદારિકશરીરની અવગાહના, ખાદર, પર્યાપ્ત અને અપર્યાપ્તાના ઔદાકિશરીરની અવગાહના પણ જઘન્ય અને ઉત્કૃષ્ટ આંગળના અસખ્યાતમા ભાગની કહી છે.
શ્રી ગૌતમસ્વામી—હૈ ભગવન્ ! વનસ્પતિકાયિકાના ઔદારિકશરીરની અવગાહના કેટલા વિસ્તારવાની કહી છે?
શ્રી ભગવાન્ ! હે ગૌતમ ! વનસ્પતિકાયિકાના ઔઢારિકશરીરની અવગાહના જઘન્ય આંગળના અસ`ખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ કાંઇક અધિક હજાર યેાજનની કહેલી છે. અપર્યાપ્ત વનસ્પતિકાયના ઔદારિકશરીરની જઘન્ય અને ઉત્કૃષ્ટ અવગાહના આંગળના અસખ્યાતમા
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪
૨૨૬