________________
શરીરની જઘન્ય અવગાહના અસંખ્યાતગણું છે (૩ોતિયા igrg) ઉત્કૃષ્ટ અવગાહનામાં (સદ્ગોવા બાપાસીર કોરિયા ગોજના) બધાથી ઓછી આહારકશરીરની ઉત્કૃષ્ટ અવગાહના છે (બોરિસરણ ૩ોલિયા મોળા રંગનુti) ઔદારિકશરીરની ઉત્કૃષ્ટ અવગાહના સંખ્યાતગણી છે (વેરવિચારીસ ૩ોસિયા ગોળા લંવેTTUTI) ક્રિય શરીરની ઉત્કૃષ્ટ અવગાહના સંખ્યાતગણી છે તેવા તો તુસ્ત્રા કોરિયન કોrg
) તૈજસ અને કામણ બનેની સરખી ઉત્કૃષ્ટ અવગાહના અસંખ્યાતગણી છે. (૪UUrોસિચાઈ Tirt) જઘન્યત્કૃષ્ટ અવગાહનામાં (સંવવા શારિરી રહર જ્ઞomયા મોજા) બધાથી ઓછી ઔદારિક શરીરની જઘન્ય અવગાહના છે તેવા #માળે સોરિ તુ નારા શોrirદા વિસાચા) તેજસ-કાશ્મણ બનેની બરાબર જઘન્ય અવાહના વિશેષાધિક છે (દિવાપીરરસ ગાળવા બોજારૂના અહંકન[r) વક્રિયશરીરની જઘન્ય અવગાહના અસંતગણુ છે (માહારીસ કuિmહિંતો ગોળા હિંતો તસવ શોલિયા ગોળા વિસાયિ) આહારકશરીરની જઘન્ય અવગાહનાથી તેની ઉત્કૃષ્ટ અવગાહના વિશેષાધિક છે (બોઢિચરીત વોરિયા ગોઠ્ઠા સંવેTI) ઔદારિકશરીરની ઉત્કૃષ્ટ અવગાહના સંખ્યાતગણી છે (વિચરણ નં વોરિયા શો ફળ સંકાTMા) વૈક્રિયશરીરની ઉત્કૃષ્ટ અવગાહના સંખ્યાતગણી છે (તેવાવમાં રોવિ કોરિયા કાળા કાળા) તૈજસ અને કાર્પણ બન્નેની સરખી ઉત્કૃષ્ટ અવ ગાહના અસંખ્યાતગુણ છે.
એકવીસમુ પદ સમાપ્ત ટીકાર્ય–આનાથી પહેલાં ઔદારિક આદિ શરીરનું સંયોગદ્વાર નિરૂપિત કરાયું છે. હવે દ્રવ્ય પ્રદેશ અને ઉભયની અપેક્ષાએ તે શરીરના અલપ બહત્વનું પ્રતિપાદન
કરાય છે.
શ્રીગૌતમસ્વામી-હે ભગવન ! આ દારિક, વક્રિય, આહારક, તેજસ અને કાર્મણશરીરમાં દ્રવ્યની અપેક્ષાએ પ્રદેશની અપેક્ષાએ અને દ્રવ્ય પ્રદેશની અપેક્ષાથી કેણુકેનાથી અપ, અધિક, તુલ્ય અથવા વિશેષાધિક છે?
શ્રીભગવાન –હે ગૌતમ ! બધાથી ઓછા દ્રવ્યની અપેક્ષાથી આહારકશરીર છે, કેમ
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪
૨૮૯