SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ અસંજ્ઞી જીવોં કી આયુષ્ય કા તથા શરીરભેદોં કા નિરૂપણ અસંજ્ઞીના આયુષ્યની વક્તવ્યતા શબ્દાર્થ–(વિ મતે ! માળિયા પuત્તે) હે ભગવન્! અસશીનું આયુષ્ય કેટલા પ્રકારનું કહ્યું છે? (જો મા વવવવધે જિગારા ઘor) હે ગૌતમ ! ચાર પ્રકારનું અસંસી આયુષ્ય કહ્યું છે (ગદ્દા) તે પ્રકારે (નાચ કસfor tag =ાવ સેવ જfoળગાવા) નરયિક-અસંજ્ઞનું આયુષ્ય યાવત્ દેવ અસંજ્ઞનું આયુષ્ય (ગoળી મંતે ! ની વં ને વચં ) હે ભગવન્ ! અસંજ્ઞી જીવ શું નરયિકના આયુનું ઉપાર્જન કરે છે? (સેવાર્થ પટ્ટ) યાત્ દેવાયુનું ઉપાર્જન કરે છે ? (HT! નેચા ચં નાર રેવાશં ૬) હે ગૌતમ ! નરયિકાયુ ઉપાર્જન કરે છે, થાવત્ દેવાયુ ઉપાર્જન કરે છે તેને રૂચાવયં દરેમાળ) નારકાયુનું ઉપાર્જન કરતા (goળે રવાસસારું કોણે પઢિઓવમસ્ત બસંવેમ્બરૂ મા ) જઘન્ય દશહજાર વર્ષનું, ઉત્કૃષ્ટ પલ્યોપમના અસંખ્યાતમા ભાગના આયુનું ઉપાર્જન કરે છે (નિરિ. કવોળિયાક ઘરેરુ) તિર્યંચાયુ ઉપાર્જન કરે છે (સિવિનોળિયાકર્ચ કરે છે) તિર્યંચાયુ ઉપાર્જન કરતા છતાં (somળે તોમુત્ત, 37ો પઢિગોવરસ સંવેઝરૂ મા પોરૂ) જઘન્ય અન્તર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ પોપમના અસંખ્યાતમા ભાગનું ઉપાર્જન કરે છે (વયં મધુરતાપ) એજ પ્રકારે મનુષ્યાય પણ (વાચં નr નેયા) દેવાયુ, નરકાયુના સમાન. (एयस्सणं भंते ! नेरइअअसण्णिआउयस्स जाप देवअसण्णिआउयस्स कयरे कयरेहितो કgn વા વંદુ વા તુરા વા વિસેરિયા ના ?) હે ભગવન્! આ નરયિક અસંજ્ઞી આય થાવત્ દેવ- અસંસી આયુમાંથી કોણ કેનાથી અલપ અગર અધિક અગર તુલ્ય અથવા વિશેષાધિક છે? (નોરમા !) હે ગીતમ! (સંદરથોવે રેબogયાકg) બધાથી ઓછા દેવ અસંજ્ઞી આયુ (કor rs =1) મનુષ્ય અસંજ્ઞી આયું અસંખ્યાત ગણા છે (તિસ્વિનોળિય અછિળ આવ7 વસંવેઝTછે) તિર્યનિક અસંજ્ઞ આયુ અસંખ્યાત. ગણું છે તેને સળગાવા લંકાળ) નૈરયિક અસંસી આયુ અસંખ્યાતગણુ છે. વીસમું પદ સમાપ્ત શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૨૦૩
SR No.006449
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1978
Total Pages305
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy