________________
પણ સમજવું જોઈએ, અર્થાત્ આ બધાં દ્રવ્ય અનાદિ તેમજ અનન્ત છે અને સદાકાળ પિતાના સ્વરૂપમાં અવસ્થિત રહે છે. (દ્વાર ૨૧)
હવે બાવીસમા ચરમદ્વારની પ્રરૂપણ કરાય છે શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! ચરમ જીવ કેટલા સમય સુધી ચરમ પર્યાયવાળા રહે છે?
શ્રી ભગવાન-હે ગૌતમ ! ચરમ જીવ અનાદિ સપર્યવસિત હોય છે. જેને ભાવ ચરમ અર્થાત્ અન્તિમ હશે, તે ચરમ કહેવાય છે. તે જીવ પણ અભેદના ઉપચારથી, ચરમ કહેવાય છે, તેનું તાત્પર્ય આ છે ભવ્યજીવ, જે ચરમથી ભિન્ન હોય તે અચરમ કહેવાય છે, અભવ્યજીવ ચરમ છે, કેમકે તેને ચરમભવ કયારેય થવાને નથી–તે સદાકાળ જન્મકરતા જ રહે છે. સિદ્ધજીવ પણ અચરમ છે, કેમકે તેમનામાં પણ ચમત્વ થતું નથી. ચરમજીવ અનાદિ સંપર્યસિત હોય છે, અન્યથા તેમાં ચમત્વ નથી થઈ શકતું.
શ્રી ગૌતમસ્વામ-હે ભગવન ! અચરમ જીવ કેટલા કાળ સુધી અચરમ રહે છે?
શ્રી ભગવાન-હે ગૌતમ! અચરમ જીવ બે પ્રકારના હોય છે, તેઓ આ પ્રકારેઅનાદિ અપર્યવસિત અને સાદિ અપર્યવાસિત તેમનામાંથી અનાદિ અપર્યવસિત જીવ અભવ્ય છે અને સાદિ અપર્યવસતિ સિદ્ધ. (દ્વાર ૨૨)
ભગવતી પ્રજ્ઞાપનાનું અઢારમું કાયસ્થિતિ પદ સમાપ્ત
સમ્યક્તપદ કા નિરૂપણ
ઓગણીસમું સમ્યકત્વ પદ શબ્દાર્થ-(નીવાળું છે ! %િ સવિટ્ટી, મિચ્છાજિદ્દી, રમમિચ્છાવિઠ્ઠી) હે ભગવન્ ! જીવ સમષ્ટિ છે, મિથ્યાબિટ છે અગર સમ્યમિશ્રાદ્રષ્ટિ છે? (જો ! કીયા સહિતી વિ, મિચ્છાવિઠ્ઠી ધિ, સમમિચ્છારિરી વિ) હે ગૌતમ ! જીવ સમ્યગ્દષ્ટિ પણ છે, મિયાદષ્ટિ પણ છે, સમ્યગૃમિથ્યાદષ્ટિ પણ છે (gવ ને રૂચા વિ) એજ પ્રકારે નારક પણ (સુકુમાર ઘઉં વેવ) અસુરકુમાર આદિ પણ એજ પ્રકારે (નાવ થાિથમા) થાવત્ સ્વનિતકુમાર.
(gઢવિચાi પુરા 7) પૃથ્વીકાયિક વિષે પૃચ્છા? (નોરમા ! પુષિwiફયાળ સાષ્ટ્રિ, મિચ્છાવિષ્ટિ) હે ગૌતમ! પૃથ્વીકાયિક સમ્યગૃષ્ટિ નહીં, મિથ્યાદષ્ટિ છે ( સમ્મમિરઝારિરી) સમ્યમિથ્યાષ્ટિ પણ નથી (gi સાવ વારસાચા) એજ પ્રકારે યાવત્ વનસ્પતિકાયિક.
(ફંરિયાળ 8િ1 ) કીન્દ્રિય વિષે–પૃચ્છા ? (નોરમા ! વેાિ સમઢી, મિરઝાવિદિ, ના સમનિદછારી) હે ગૌતમ ! દ્વીન્દ્રિય સમ્યગ્દષ્ટિ, અને મિથ્યાષ્ટિ છે, પણ સમ્પમિાદડિટ નડી ( ગાય વિચા) એજ પ્રકારે યાવત્ ચતુરિન્દ્રિય (પંરિરા નિરિવોળિયા, મગુરૂ, વાસંતરા, રૂચિ-માળિયા ૨) પંચેન્દ્રિય તિચ, મનુષ્ય, વાનચત્તર,
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪
૧૬૭