________________
શ્રી ભગવાન્—હા, ગૌતમ ! કમ ભૂમિજ કૃષ્ણલેશ્યાવાળા મનુષ્ય કૃષ્ણપ્લેશ્યાવાળી સ્ત્રીથી કૃષ્ણલેશ્યાવાળા ગર્ભને ઉત્પન્ન કરે છે. એ પ્રકારે એ પણ કૃષ્ણ આદિ છએ લેશ્યાઓના લેદ્રથી એક એકના છે છે. વિકલ્પ થવાથી બધા મળીને છત્રીસ આલાપક સમજી લેવા જોઇએ. શ્રી ગૌતમસ્વાૌ–ડે ભગવન્ ! અષ્ઠભૂમિના કૃષ્ણલેશ્યાવાળા મનુષ્ય અક`ભૂમિની કૃષ્ણલેશ્યાવાળી સ્ત્રીથી અકમ ભૂમિક કૃલેશ્યાવાળા ગર્ભને ઉત્પન્ન કરે છે ?
શ્રી ભગવાન્-ઢે ગૌતમ ! હા, ઉત્પન્ન કરે છે અક ભૂમિના કૃષ્ણલેશ્યાવાળા મનુષ્ય અક ભૂમિને કૃષ્ણલેશ્યાવાળી સ્ત્રીથી અકર્મભૂમિ કૃષ્ણુલેશ્યાવાળા ગર્ભાને ઉત્પન્ન કરે છે. કિન્તુ વિશેષતા એ છે કે કૃષ્ણ, નીલ, કાપાત અને તેોલેશ્યાવાળા મનુષ્ય જ અહીં કહેવા જોઈએ અને ચાર જ લેશ્યાએવાળી સ્ત્રી કહેવી જોઇએ, કેમકે અકમ'ભૂમિના મનુષ્યા અને મનુષ્ય શિયામાં કૃષ્ણ, નીલ, કાપેાત તથા તેોલેશ્યા જ મળી આવે છે, એ પ્રકારે અધા મળીને આહી' સાળ આલાપક જ થાય છે.
અક ભૂમિજ મનુષ્યની જેમ અન્તરદ્વીપ જ મનુષ્યામાં પણ પ્રાર‘ભની ચાર જ લેશ્યાએ હાય છે. તેથી જ એક-એક લેશ્યા સમ્બન્ધી ચાર ચાર આલાપ થવાથી સેાળ આલાપક અહીં પણ સમજી લેવા જોઇએ.
શ્રી જૈનાચાય જૈનધર્માંદિવાર પૂજ્ય શ્રી ઘાસીલાલ ઋતિ વિરચિત પ્રજ્ઞાપના સૂત્રની પ્રમેયઐાધિની વ્યાખ્યાના સત્તરમા વૈશ્યાપદને છઠ્ઠો ઉદ્દેશક સમાપ્ત ॥૬॥
પ્રજ્ઞાપના સૂત્રનુ` સત્તરમ્' વૈશ્યાપદ સમાસ
૨૫અધિકાર સંગ્રહ કા કથન
અઢારમું કાયસ્થિત પદ્મ અધિકાર સ'ગ્રહણી ગાથા
શબ્દા -(નીયાનિયાÇ ગોવેવ્સાયક્ષેત્તાચ) જીવ, ગતિ, ઇન્દ્રિય, કાયયોગ, વેદ, કષાય, લેશ્યા, સમ્મત્તનાળવૃંત્તળ સંચય ઉગસ્રોન આર્।રે) સમ્યકત્વ, જ્ઞાન, દર્શન, સયત, ઉચૈાગ, આહાર (માસા વિત્ત પઽત્ત મુઠુમસની મવશ્ચિમે ચ) ભાષક, પરીત, પર્યાપ્ત, સૂક્ષ્મ, સન્ની, અસ્તિ, ચરમ. (સિતુ વાળ ચાર્વાક્ હોર્ નાચવા) આ પદોની કાયસ્થિતિ જ્ઞાતવ્ય છે.
ટીકા-સત્તરમા પદ્મમાં લેશ્યા પરિણામનુ પ્રરૂપણ કર્યુ છે, હવે અહી’ કાયસ્થિતિ પરિણામનું નિરૂપણ કરાય છે, કેમકે, બન્નેમાં પરિણામની સમાનતા છે, અર્થાત્ લેક્ષ્યા
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪
૧૧૪